Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021
અવસાન નોંધ

કુસુમબેન રાજ્યગુરૂ

રાજકોટ : મહારાજ શ્રી ઔદીચ્ય ઘેલારમજી બ્રાહ્મણ ગં.સ્વ. કુસુમબહેન ગીરજાશંકર રાજ્યગુરૂ (ઉ.વર્ષ ૭૫) તેઓ દિનેશભાઇ, સંજયભાઇ, યજ્ઞેશભાઇ તથા રાજેશ્રીબેન દિપકકુમાર પંડ્યાના માતૃશ્રી નું તા. ૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણુ તા. ૧ને સોમવારે ૪ થી ૬ કલાકે રાખેલ છે. તેઓશ્રીની ઉતરક્રિયા રાખેલ નથી. દિનેશભાઇ રાજ્યગુરૂ મો. ૯૯૧૩૩ ૧૩૧૩૨, સંજયભાઇ રાજ્યગુરૂ મો. ૯૮૯૮૩ ૯૪૪૩૧, યજ્ઞેશભાઇ રાજ્યગુરૂ ૯૮૨૪૮ ૧૩૫૫૫.

પ્રવિણચંદ્ર ખગ્રામ

રાજકોટઃ પ્રવીણચંદ્ર  જગજીવન ખગ્રામ (ઉં.વ. ૮૩) તે  જગજીવન  ખગ્રામ ના પુત્ર  અને જતિનભાઈ, હર્ષાબેન  તથા  રિતેશભાઇના પિતાશ્રી, ઉમેશભાઈ, કમલેશભાઈના કાકા તેમજ વસંતકુમાર અનડકટના સસરા તથા વિનોદભાઇ, દિનેશભાઇ તથા રાજુભાઈ વિઠલાણી (મીઠાપુર વાળા)ના બનેવી તા. ૩૧ રવિવારે રાજકોટ મુકામે  અક્ષર નિવાસ પામેલ  છે તેમનું ટેલિફોનિક ઉઠમણું તા.૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬  સુધી જતીનભાઈ ૯૬૬૨૦ ૫૧૧૦૫ અને  રીતેશભાઈ ૯૩૭૬૨ ૪૧૪૧૭

હાર્દિકભાઈ વાગડીયા

રાજકોટઃ સોની દામોદરદાસ રમણીકલાલ વાગડીયાના પુત્ર હાર્દિકભાઈ (ઉ.વ.૨૭) તે સોની ભરતભાઈ ચંપકલાલ આડેસરાના જમાઈનું તા.૩૦ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧ને સોમવારે, સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દાસુભાઈ મો.૯૮૨૫૬ ૨૧૩૯૩

શીરીનબેન માંકડા

જસદણ : રાજકોટના દાઉદી વ્‍હોરા શીરીનબેન આદમઅલી માંકડા ગલ્લાભાઇજી (ઉ.વ.૯૦) તે મર્હુમ હસનઅલીભાઇ, મર્હુમ હુશેનાબેન (આફ્રિકા) તથા યુસુફભાઇ, સલમાબેના બહેન, મુસ્‍તફાભાઇ, હુઝેફાભાઇ, ફાતેમાબેન, હકીમભાઇ, હોજેફાભાઇ, હુસૈનભાઇના ફઇ તા. ૩૧ને રવિવારે રાજકોટ વફાત પામેલ છે. કોરોના વાયરસના પગલે સરકારની ગાઇડલાઇન મુજબ મરણોતર ક્રિયા રાખેલ છે. શોક સંદેશા માટે મુસ્‍તફાભાઇ મો. ૯૮૨૪૮ ૩૬૦૫૨

કિશોરભાઇ તન્‍ના

ગોંડલ : રાજકોટના કિશોરભાઇ રતિલાલ તન્ના ઉ.૭૩ તે સ્‍વ. રતિલાલ તન્ના (ભાણવડ વાળાનાં પુત્ર) હેમાંગ, અલ્‍પાબેન અજયભાઇ અનડકટનાં પિતાજી, કનુભાઇ, પ્રફુલભાઇ, રમેશભાઇ તથા યોગેશભાઇના મોટાભાઇ સ્‍વ.હસમુખભાઇ મોહનભાઇ વિઠ્ઠલાણી તથા સ્‍વ. અનિલભાઇ મોહનભાઇ વિઠલાણી (ગોંડલ)ના બનેવીનું તા. ૨૯ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧ સોમવારનાં સાંજે ૪:૩૦ થી ૫ કલાક ગોરેશ્વર મહાદેવ મંદિર, જંકશન પ્‍લોટ, કો.ઓ.હા. સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેન પુઆર

ગોંડલ : મારૂ કંસારા દયાળજીભાઇ ઝવેરચંદના પુત્રવધુ રંજનબેન અરવિંદભાઇ પુઆર તે ગિરધરભાઇ નંદકિશોરભાઇ, વસંતભાઇ, સ્‍વ.ચંદ્રકાન્‍તભાઇના ભાભી મોહિત (ગોપાલ)ના માતૃશ્રી તથા ચેતનભાઇ, રવિનભાઇ, હરિનભાઇ (એડવોકેટે) ચંદ્રેશભાઇ, શ્રીપાલભાઇ, ભાવિનભાઇના ભાભુનું તા. ૩૦ના અવસાન થયેલ છે.

બચુભાઇ વોરા

ગોંડલ : બચુભાઇ પોપટભાઇ વોરા (ઉવ.૭૮) તે સમીરભાઇ (સોરઠ ઇન્‍ટેરનટીનલ સ્‍કૂલ -જૂનાગઢ) અરવિંદભાઇના પિતાશ્રીનું તા. ૩૧ને રવિવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ સોમવાર. બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને ‘હેત' કૈલાશબાગ ૭/૧૦ ગાંડા ઝાડ પાસે ગોંડલ રાખેલ છે.

સવિતાબેન દુધરેજીયા

ગોંડલ : સવિતાબેન કાંતિલાલ દુધરેજીયા (ઉવ.૭૦) તે ચેતનભાઇ, ભરતભાઇના માતૃશ્રીનું તા. ૩૧ને રવિવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ને સોમવારે બપોરે ૪ થી ૬,તેમના નિવાસસ્‍થાને ગુંદાળા રોડ, ગણેશનગર, ગંગોત્રી સ્‍કૂલ પાસે ગોંડલ રાખેલ છે.

ભીખાભાઇ થરેસા

ગોંડલ : ભીખાભાઇ ભયલાભાઇ થરેસાનું તા. ૩૦ શનિવારના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ સોમવાર સાંજે ચારથી છ અક્ષરધામ સોસાયટી દિપક હોલની બાજુમાં ગોંડલ ખાતે રાખેલ છે.

ભીખુભાઇ દાવડા

ખંભાળીયા : ભીખુભાઈ હરિદાસ દાવડા (ઉં.વ.૭૫) મુળ (મીઠાપુર) ખંભાળિયા વાળા હાલ બરોડા તે સંજય ભીખુભાઈ  દાવડા તથા સ્‍વ અંજના બેન અનીલકુમાર પુજારા ના પિતાશ્રી તથા કશીશ, નિહારિકાના દાદા સાગર ના નાના, બાબુભાઈ હરિદાસ દાવડા (પડધરી), કિશોરભાઈ હરિદાસ દાવડા (રાજકોટ),  સ્‍વ. સવિતાબેન વલ્લભદાસ સામાણી (મીઠાપુર), ધિરજબેન ભગવાનજી પાઉં (જામનગર), ભારતીબેન નરસિદાસ જવાણી (જામનગર હાલ સુરત) , ઉર્મિલાબેન રસિકલાલ વિઠ્ઠલાણી(દ્વારકા)ના મોટાભાઈ તથા સ્‍વ.પ્રાગજીભાઈ ભોજાણી (જામનગર)ના જમાઈ તા. ૩૦ ના  શ્રીજી ચરણ પામ્‍યા છે. ટેલિફોનિક બેસણું તથા સાસરા પક્ષની સાદડી સોમવાર તા. ૧ના સાંજે ૪ થી ૬ ના રાખેલ છે. સંજય દાવડા ૯૭૨૭૭૨૯૩૯૫, બાબુભાઈ દાવડા : ૭૨૨૬૦૯૩૭૦૪, કિશોરભાઈ દાવડા  ૯૮૨૪૨૮૯૭૭૧, ફાલ્‍ગુની દાવડા ૯૬૮૭૬૭૪૮૫૦, વિનુભાઈ ભોજાણી  ૯૮૭૯૭૮૮૧૨૦.

સૈફૂદ્દીનભાઈ ગાંધી

રાજકોટઃ સૈફુદ્દીનભાઈ મામુજીભાઈ ગાંધી (ઉ.વ.૯૦) તે ફીરોઝભાઈ, શબ્‍બીરભાઈ, મલેકાબેન, બીલ્‍કીસબેન તથા શારાબેનના પિતાશ્રી તા.૩૧ને રવિવારના રોજ વફાત થયા છે. તેમના સીયુમના સીપારા ટેલીફોનીક રાખેલ છે.મો.૯૮૭૯૪ ૧૦૦૧૪, મો.૯૮૭૯૩ ૬૩૭૯૨

નટુભાઈ ગોધાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર (મતવાવાળા) હાલ રાજકોટ નટુભાઈ વલ્લભભાઈ ગોધાણીયા (ઉ.વ.૭૦) તે ઉમેશભાઈ, રવિન્‍દ્રભાઈ તથા ચેતનાબેન ભરતકુમાર ગોરેચાના પિતાશ્રી તે સ્‍વ.સવજીભાઈ તથા સ્‍વ.રમણિકભાઈના નાનાભાઈ, મુકેશભાઈ મોહનભાઈ આમરણીયાના બનેવીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું  ટેલીફોનીક બેસણું તા.૧ના સોમવારે સાંજે ૪ થી ૬ છે. (પિયરનું ટેલીફોનીક બેસણું સાથે છે.) મો.૯૭૨૩૬ ૮૨૬૭૬, મો.૯૯૭૯૧ ૦૪૩૦૩

કાનાભાઈ રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપુત કાનાભાઈ વશરામભાઈ રાઠોડ (ઉ.વ.૯૨) (બાંટવા) હાલ રાજકોટ તે રમેશભાઈ (જુનાગઢ), વિનોદભાઈ અને જયસિંહભાઈ (રાજકોટ) તથા સવિતાબેન (રાજકોટ) અને જયશ્રીબેન (બરોડા)ના પિતાશ્રીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧ સોમવારે સવારે ૮ કલાકે કારડીયા રાજપુત સમાજ, બાંટવા ખાતે સાંજે ૪ સુધી રાખેલ છે તથા રાજકોટ બેસણું તા.૪ ગુરૂવારે સાંજે ૪ વાગ્‍યે નિવાસસ્‍થાન ‘‘ૐ'', તિરૂપતિ પાર્ક-૧, આંગનપાર્કની બાજુમાં, પુનિતનગર મેઈન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકો ખાતે રાખેલ છે. રમેશભાઈ રાઠોડ મો.૯૭૩૭૦ ૮૩૧૦૧, વિનોદભાઈ રાઠોડ મો.૯૯૧૩૭ ૪૩૩૬૮, જયસિંહભાઈ રાઠોડ મો.૯૮૨૫૫ ૪૮૧૯૫, ભરતસિંહ પરમાર મો.૯૪૨૭૫ ૦૨૭૩૩

રમાબેન સગર

રાજકોટઃ રમાબેન છત્રપાલસિંહ સગર (ઉ.વ.૭૦) તે છત્રપાલસિંહ રણમલસિંહ સગરના પત્‍નિ અને સંજયસિંહ છત્રપાલસિંહ સગરના માતુશ્રીનું તા.૩૧ રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ સોમવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્‍થળઃ- સાગર કોમ્‍યુનિટી હોલ, ૩ / ૪, ન્‍યુ પપૈયા વાડી, ગોકુલધામ પાસે, હરીદ્વાર સોસાયટી, ૮૦ ફૂટ મેઈન રોડ, રાજકોટ સંજયસિંહ સગર મો.૯૪૨૭૩ ૬૯૬૭૬

શાંતિલાલ શાહ

રાજકોટઃ શાહ શાંતિલાલ પોપટલાલ (ઉમા ઈન્‍ડસ્‍ટ્રીઝ) તે જયંતભાઈ અને ભાવિનીબેનના પિતાશ્રી તથા દિક્ષીતભાઈ શાહ- અમદાવાદના સસરાજી તથા હાર્દિકભાઈ અને શ્રેણિકભાઈના દાદા અને હર્ષના નાના તા.૩૧ને રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યે રાખેલ છે. વર્તમાન પરિસ્‍થિતિને હિસાબે તમામ પ્રકારના લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. જયંતભાઈ મો.૯૩૨૮૯ ૯૮૮૬૩, દિક્ષીતભાઈ મો.૯૮૨૫૦ ૩૫૮૪૫, હાર્દિકભાઈ મો.૯૯૭૮૮ ૩૩૩૭૨, શ્રેણીકભાઈ મો.૯૭૨૩૮ ૫૫૭૧૫

કાંતાબેન સિધ્‍ધપુરા

રાજકોટઃ લુહાર સ્‍વ.કાંતિલાલ હીરજીભાઈ સિધ્‍ધપુરા (ભાડલાવાળા)ના ધર્મપત્‍નિ કાંતાબેન (ઉ.વ.૭૫) તે ચંપકભાઈ, દિપકભાઈ, વિનુભાઈ, રાજુભાઈ અને સોનલબેનના માતુશ્રી તા.૩૧ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતના નિવાસસ્‍થાને ટેલીફોનીક બેસણું તા.૧ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૮ ૩૮૧૨૯

જશવંતરાય દવે

રાજકોટ : ચા. મ. મો. બ્રાહ્મણ મૂળ ધ્રોલ હાલ રાજકોટ નિવાસી  જસવંતરાય ગૌરીશંકર દવે(ઉ.૮૫) તે સ્‍વ. ક્રિપાશંકરભાઈનાં નાનાભાઈ,  શંકરલાલ, ચંદુલાલ, રસિકભાઈના મોટાભાઈ,  સ્‍વ. નાનાલાલ નરસિંહરામ પંડ્‍યા (મોરબી)નાં જમાઈ,  શાષાી  મુકેશ ભાઈ, અનિલ ભાઈ,  સ્‍વ.ભાવનાબેન,  પારૂલબેનના પિતા તથા હર્ષ અને હાર્દિકનાં દાદાનું  તા.૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તારીખ  ૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેંલ છે. મુકેશભાઈ-૯૯૨૫૯ ૧૩૫૩૭, નૌત્તમભાઈ-૯૮૯૮૯ ૯૦૦૧૨, અનિલભાઈ-૯૮૭૯૫ પ૯૨૦૫, જહર્ષભાઈ-૯૯૨૫૮ ૩૨૩૯૩, હાર્દિકભાઈ-૬૩૫૫૧ ૩૮૯૩૩.

કુસુમબેન રાજ્‍યગુરૂ

રાજકોટઃ મહારાજશ્રી ઔદીચ્‍ય ઘેલારામજી બ્રાહમણ ગં.સ્‍વ.કુસુમબહેન ગીરજાશંકર રાજ્‍યગુરૂ(ઉ.વ.૭૫) તેઓ દિનેશભાઈ, સંજયભાઈ, યજ્ઞેશભાઇ તથા રાજેશ્રીબેન દિપકકુમાર પંડ્‍યાના માતુશ્રીનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સ્‍વર્ગસ્‍થનું ટેલીફોનીક બેસણું તા.૧ને સોમવારે સાંજે ૪ થી ૬  કલાકે રાખેલ છે. તેઓશ્રીની ઉતર ક્રિયા રાખેલ નથી. દિનેશભાઈ રાજ્‍યગુરૂ-૯૯૧૩૩ ૧૩૧૩૨, સંજયભાઈ રાજ્‍યગુરૂ-૯૮૯૮૩ ૯૪૪૩૧, યજ્ઞેશભાઇ રાજ્‍યગુરૂ  ૯૮૨૪૮ ૧૩૫૫૫.

ડોલરબાળા પંડયા

રાજકોટ : ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ ડોલરબાળા નંદલાલ પંડ્‍યા (ઉ.વ.૬૧) તે નંદલાલ રસિકલાલ પંડયાના ધર્મપત્‍નિ તથા ભાવિક નંદલાલ પંડયાના માતુશ્રી તથા શ્રી દયાશંકર ભાઈ, શ્રી કિશોરચંદ્ર ભાઈ,શ્રી સુરેશભાઈ ભટ્ટના ભાણેજ વહુનું તા.૩૦ને શનિવારના અવસાન થયેલ છે.

સદગતનું ટેલીફોનિક બેસણું તા.૧ને સોમવારે બપોરે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. મો.નં.૯૪૨૮૨ ૫૫૦૭૭

અલ્‍કાબેન જાની

રાજકોટ : મૂળ લીંબડી  હાલ રાજકોટ નિવાસી સ્‍વ.હિતેશભાઈ અરવિંદભાઈ જાનીના પત્‍ની અલ્‍કાબેન ( ઉ. ૫૩) તે સાગરભાઈના માતૃશ્રી તથા  સુનિલભાઈ, હિતેષભાઇના બેનનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે.  બેસણું તા.૧ને સોમવારે સાંજે ૪થી ૬, તેમના નિવાસ્‍થાન ‘માધવપ્રસાદ એપાર્ટમેન્‍ટ' સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર સોસાયટી ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લાલજીભાઇ સોલંકી

રાજકોટ : વિકાસભાઇ સોલંકીના પિતા લાલજીભાઇ નારણભાઇ સોલંકી તા.૨૯ના રોજ દેવ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧ના સોમવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનીક અને વોટ્‍સેપ દ્વારા રાખેલ છે. મો. ૯૮૨૪૮ ૨૪૯૦૩

માણેકબેન અંબાસણા

રાજકોટ : ગુર્જર સુતાર સદગત મનસુખભાઇ તુલસીભાઇ અંબાસણા (નાથાભાઇ મિષાી)નાં ધર્મપત્‍ની શ્રીમતિ માણેકબેન (સવિતાબેન) તે જયંતિભાઇ, કિશોરભાઇ, ઘનશ્‍યામભાઇ, જીતેન્‍દ્રભાઇ, મહેન્‍દ્રભાઇ, કુસુમબેન રતિલાલ વડગામા, દમયંતિબેન કિશોરકુમાર વડગામા, શોભનાબેન વિજયકુમાર તલસાણીયાનાં માતૃશ્રી તથા નૈતિકભાઇ, પ્રતીકભાઇ, જતિનભાઇ, લખન, પાર્થ, મિહીર, ભૂમિકા, વિશ્વા રજનીબેન સુમિતકુમાર કથ્રેચા, નિરાલીબેન હિતેનકુમાર વડગામાનાં દાદીમા તથા કેયા, વિવાનનાં પરદદાદી તથા ધરમશીભાઇ હરદાસભાઇ પીલોજપરા (પ્રતાપગઢ)નાં મોટા દિકરીનું તા.૨૯ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ SMS  કે WhatsApp દ્વારા તા.૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતાબેન પરમાર

રાજકોટ : કારડીયા રાજપુત સ્‍વ. અરજણભાઇ પરમારના ધર્મપત્‍ની કાંતાબેન અરજણભાઇ પરમાર (ઉવ.૭૧) તે સ્‍વ.માનસીંગભાઇ (મથુરભાઇ)એ પરમાર (નિવૃત બીએસએનએલ કર્મચારી) ગીરીશભાઇ એ પરમારના માતૃશ્રીનું અલ્‍પેશભાઇ એમ. પરમાર અને દર્શિત ગીરીશભાઇ પરમારના દાદીમાનું તા.૩૦ના અવસાન થયુ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા.૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવ્‍યું છે. ગીરીશભાઇ એ. પરમાર મો. ૯૮૨૪૧ ૮૨૩૭૫ તથા અલ્‍પેશભાઇ એમ. પરમાર  મો.નં ૯૭૨૪૫ ૪૪૪૪૯

રસીલાબન રાડીયા

રાજકોટ : સ્‍વ. જયકિશનભાઇ (બકુલભાઇ) હિરાલાલ રાડીયાના પત્‍ની તે સ્‍વ. ગોકળદાસ રાજાણીના દિકરી રસીલાબેન જયકિશનભાઇ રાડીયા (ઉવ.૬૮) તે યતિનભાઇ, મનિષભાઇ એને હિનાબેન અંકુરભાઇ ઠક્કરના માતૃશ્રી તે બાબુલભાઇ, સ્‍વ. વિનોદભાઇ, ભરતભાઇ, પંકજભાઇ, સ્‍વ. પરેશભાઇ તથા વર્ષાબેન પ્રફુલભાઇ કોટેચાના ભાભીનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલિફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી આજે તા.૧ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  યતિન જયકિશનભાઇ રાડીયા : ૭૨૮૫૦ ૫૬૭૮૯, મનિષભાઇ જયકિશનભાઇ રાડીયા : ૮૬૯૦૯ ૦૯૯૦૦, બાબુલભાઇ હરિલાલ રાડીયા : ૮૨૦૦૩ ૭૭૬૦૨, બીપીનભાઇ ગોકળદાસ રાજાણી : ૯૪૨૬૯ ૩૩૦૫૩.

હરિકૃષ્‍ણભાઇ સોની

ઉપલેટા : સોની હરિકૃષ્‍ણભાઇ (ભગતભાઇ ધોરાજીવાળા) મગનલાલ ધીનોજા (ઉ.૮૩) તે વિરેન્‍દ્રભાઇ તથા અશોકભાઇ, સ્‍વ. સંજયભાઇના પિતાશ્રી તા.૩૦મીએ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરેન્‍દ્રભાઇ મો. ૯૭૨૬૫ ૦૭૫૬૫, અશોકભાઇ મો. ૮૧૬૦૦ ૩૧૫૬૫.

નર્મદાબેન મકવાણા

ગોંડલ : નર્મદાબેન વ્રજલાલ મકવાણા (ઉ.૭પ) તે અશોકભાઇ, કિશોરભાઇ, અતુલભાઇ, અમિતભાઇ તથા નીલાબેન પ્રદિપકુમાર વાળા (ઉના)ના માતાનું તા.૨૮ ના અવસાન થયુ છે. બેસણુ તા.૩૦મીએ વિઠ્ઠલવાડી સાઇડીંગ ગોંડલ રાખેલ છે.

અલ્‍કાબેન જાની

 રાજકોટઃ મૂળ લીંબડી  હાલ રાજકોટ નિવાસી અલ્‍કાબેન હિતેશભાઈ જાની (ઉ.વ.૫૩)  જેઓ સ્‍વ. હિતેશભાઈના ધર્મપત્‍ની તથા સાગરભાઈના માતુશ્રી તથા અમળતભાઈ , જયશ્રી બેનના દિકરી તથા સુનિલભાઈ, હિતેશભાઈના બેન તથા અરવિંદભાઈ, તારાબેનના વહુ તથા તુષારભાઈના ભાભી તથા ચારમીબેનના સાસુ તથા પ્રિશાના દાદીનું તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ૧ના રોજ ૪ થી ૬  તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.  હાલની કોરોના ની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી તમામ વિધિ ફક્‍ત કુટુંબ પુરતી મર્યાદિત  ફોન દ્વારા શોક રજૂ કરી શકો છો રૂબરૂ ન આવો એ હાલ મહામારીના સમયમા વધુ યોગ્‍ય ગણાશે. સાગરભાઈ  ૭૦૧૬૪ ૨૩૯૩૧, ચારમીબેન  ૬૩૫૨૨ ૧૦૫૫૧