Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022
અવસાન નોંધ

આશાબેન વ્યાસ
જેતલસરઃ મૂળ જેતલસર, હાલ જૂનાગઢ નિવાસી ઔદીચ્ય ઝાલાવડી બ્રાહ્મણ સ્વ. કનૈયાલાલ મણિશંકાર વ્યાસના પત્નિ આશાબેન (ઉ.વ.૭૧) તે રશ્મિબેન નિલેશકુમાર જોશી, નેહાબેન કિરણકુમાર જોશી, ડિમ્પલબેન મિલનકુમાર જોશીના માતા, મનુભાઈ, ઇન્દુભાઈ વ્યાસના નાના ભાઇના પત્નિ, ઉપેન્દ્રભાઈ(જેતપુર)ના કાકીનું તા.૩૧ના અવસાન થયું છે. બેસણું તા.૧ ને સોમવારે,  સાંજે ૪ થી ૬,  લોઢિયા વાડી, પલા હોલ જૂનાગઢ ખાતે તેમજ  તા. ૪ને ગુરુવારે,  ગાયત્રી મંદિર, જેતપુર ખાતે રાખેલ છે.

ઉમિયાશંકર દવે
ગોîડલઃ સુલતાનપુર નિવાસી  ઉમિયાશંકર રણછોડભાઈ દવે તે રમેશભાઈ, દિલીપભાઈ, સુભાષભાઈ અને ગીતાબેનના પિતાશ્રી તથા સ્વ. પરસોત્તમભાઈના નાનાભાઈ ગૌરીશંકર ભાઈના મોટાભાઈ તથા ભિખુભાઈ, વલ્લભભાઈના કાકા તથા કમલેશભાઈ, જયેશભાઈના મોટાબાપુ, હાર્દિક, પાર્થ, નીરવ, હિમાંશુ અને બ્રિજેશના દાદા રાજકોટમા અવસાન થયે છે.

પ્રવિણચંદ પારેખ

રાજકોટઃ દશા સોરઠીયા વાણિક પ્રવિણચંદ્ર ન્‍યાયચંદ પારેખ (બટુકભાઈ) (ઉ.વ.૮૨) મુ.ભાયાવદર હાલ રહે. રાજકોટવાળા જેઓ સ્‍વ.શાંતીલાલ તથા હિંમતલાલ પારેખ (એસ.બી.એસ.)વાળા તથા સુરેશભાઈ પારેખના ભાઈ  તથા એડવોકેટ જયશ્રીબેન પારેખના પિતાશ્રીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧/૮ સોમવારના રોજ સાંજના ૫ થી ૬ કલાકે આવકાર હેરીટેઝ, બીલ્‍ડીંગ નં.એ, બ્‍લોક નં.એ-૨૦૨, સેટેલાઈટ ચોક, જુના જકાતનાકા પાસે, મોરબી રોડ, રાજકોટ મો.૯૪૨૮૬ ૫૬૦૧૬, મો.૯૯૨૫૦ ૮૪૨૪૨

મંજુલાબેન સેદાણી

રાજકોટઃ (સાણથલી) મંજુલાબેન કાંતિલાલ સેદાણી (ઉ.વ.૮૫) તે પ્રફુલભાઈ તથા સ્‍વ.ભરતભાઈના માતુશ્રીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું / પીયર પક્ષની સાદડી તા.૧/૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૫, નિલકંઠ મહાદેવ મંદિર, રૂરલ હાઉસીંગ બોર્ડ કેવલમ રેસીડેન્‍સી પાસે, પુષ્‍કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વર્ષાબેન પાઠક

રાજકોટઃ ગામ- મેખાટીંબીનાં વર્ષાબેન ગીરીશભાઈ પાઠક તે સ્‍વ.ગીરીશભાઈ છોટાલાલ પાઠકના ધર્મપત્‍નિ તથા રમેશભાઈ, મનુભાઈ, સ્‍વ.વિનુભાઈ, સ્‍વ.હંસાબેન, પ્રકાશભાઈ તથા પ્રવિણાબેનનાં ભાભી અને વિકાસ, ભાવનાબેન, ધર્મનિષ્‍ઠાબેન, વંદનાબેનના માતુશ્રી કાટકોલાવાળ સ્‍વ.દામદર ભટ્ટનાં દીકરીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમની સરવણું મેખાટીંબી મુકામે તા.૮/૮ને સોમવારે અને તા.૯/૮ મંગળવારે દશા એકાદશા શ્રાવણીએ રાખેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૮ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મુકતાબેન રાવલ

રાજકોટઃ મુકતાબેન રમેશચંદ્ર રાવલ (ઉ.વ.૮૦) તે નરેન્‍દ્રભાઈ (ગુરૂ)- નૈરોબી, ભાવેશભાઈ- કીસુમુ તથા સંગીતાબેન સુરેશકુમાર વ્‍યાસના માતા, સ્‍વ.જીવરામભાઈ નરભેરામભાઈ પંડયાના દિકરીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧/૮ને સોમવાર સવારે ૯ થી ૧૦, એ-૫૦૩, ગોલ્‍ડન હીલ ગીતાંજલી કોલેજ રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

મધુસુદનભાઈ દવે

રાજકોટઃ મોઢ ત્રિવેદી બ્રાહ્મણ મધુસૂદનભાઈ મહાપ્રસાદભાઈ દવે (ઉ.વ.૭૫)  પલ્લવીબેનના પતિ અને નીધીબેન પ્રતીકભાઈ ખેતીયાના પિતા તથા સ્‍વ.શીરીષભાઈ, કિરીટભાઈ (ઓસ્‍ટ્રેલીયા), સુધીરભાઈ (અમદાવાદ) અને પ્રિતિબેન કિરીટભાઈ વ્‍યાસના ભાઈનું તા.૩૧ને રવિવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અક્ષરવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧/૮ને સોમવારના સાંજે ૫ થી ૬:૩૦ રંગઉપવન સોસાયટી કોમ્‍યુનિટી હોલ,  હનુમાનમઢી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રકાશભાઈ ખુનડીયા

રાજકોટઃ વડિયા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.મગનલાલ ભવાનભાઈ ખુનડીયાના દિકરા પ્રકાશભાઈ (ઉ.વ.૬૩) તે સ્‍વ.હસુભાઈ તેમજ જગદીશભાઈના મોટાભાઈ તેમજ શુભમભાઈના પિતાશ્રી તેમજ નાનજીભાઈ વલ્લભજી કારીયાના જમાઈ તેમજ તુલસીભાઈ તથા મનુભાઈ (કુતિયાણા)ના બનેવી તા.૩૦ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧/૮ના સોમવારના રોજ ૪ થી ૫ સાંજે લોહાણા મહાજન વાડી સાંગણવા મચોક રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ સસુરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

નર્મદાબેન ચંદારાણા

રાજકોટઃ નર્મદાબેન ગોવિંદજીભાઈ ચંદારાણા (ઉ.વ.૯૨) તે સ્‍વ.ગોવિંદભાઈ બેચરલાલ ચંદારાણાના ધર્મપત્‍નિ તે જેરામભાઈ પુંજાભાઈ ગણાત્રાના પુત્રી તે હિતેષભાઈ તથા વિણાબેન શૈલેષભાઈ પલાણ તેમજ હર્ષાબેન અજયભાઈ ગણાત્રાના માતુશ્રી તથા બ્રિજેશ તથા કલ્‍યાણીના દાદીમા, શિવલાલભાઈ, ત્રિભોવનભાઈ, અમૃતલાલ, પ્રભુદાસ તથા દિલીપભાઈના ભાભી તા.૩૦ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧/૮ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે મોહનભાઈ હોલ, ચૌધરી હાઈસ્‍કૂલ સામે, રાજકોટ મુકામે રાખેલ છે.

જયશ્રીબેન ટાંક

રાજકોટઃ અ.સૌ.સ્‍વ.જયશ્રીબેન, તે નરેન્‍દ્રભાઈ ભીમજીભાઈ ટાંક (ભૂરાભાઈ પાપડવાળા)ના પત્‍ની, અરૂણભાઈના નાનાભાઈના પત્‍ની, અનીલભાઈના ભાભી, ચિ.જાગુબેન મહેશકુમારના માતા, ચિ.મહેશકુમારના સાસનું તા.૩૦ જુલાઈના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧ ઓગસ્‍ટને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ્‍થાને (ગુરૂજી નગર, કવાર્ટર નં.૪૯૭, ગેટ નં.૨૪ શાકમાર્કેટ સામે, સાધુ વાસવાણી રોડ) રાખેલ છે.

આત્‍મારામજી દાણીધારીયા

રાજકોટઃ સાધુ આત્‍મારામજી ચનારામજી દાણીધારિયા તે નિરવભાઈ દાણીધારિયાના પિતા તથા કિશનભાઈ દાણીધારિયાના મોટાબાપુનું તા.૩૦ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૮ને સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન  ૧૫ જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર રાજકોટ રાખેલ છે.

કરણસિંહ રાણા

રાજકોટઃ ગામ કરમળ હાલ રાજકોટ સ્‍વ.જયેન્‍દ્રસિંહ, ઈન્‍દ્રસિંહ તથા શકિતસિંહના પિતાશ્રી તથા કિરીટસિંહ તથા સ્‍વ.બહાદુરસિંહ અને મહેન્‍દ્રસિંહના મોટાભાઈ અને રાજવિરસિંહ તથા સ્‍વ.જયદિપસિંહ તથા વીરેન્‍દ્રસિંહના દાદાશ્રી કરણસિંહ હેમતસિંહ રાણાનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧/૮ને સોમવાર સાંજે ૪ થી ૬ના રોજ તેમના નિવાસ સ્‍થાને ૧ નવલનગર ‘શ્રી શકિત નિવાસ', મવડી પ્‍લોટ,  ખાદી ગ્રામઉદ્યોગ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતસિંહ ઝાલા

રાજકોટઃ મુળ ગામ કણકોટ (વાંકાનેર) હાલ રાજકોટ નિવાસી સ્‍વ.ભરતસિંહ નારૂભા ઝાલા (ઉ.વ.૭૨) (રીટા.ફોરેસ્‍ટ ઓફિસર) તેઓ ધર્મેન્‍દ્રસિંહના મોટાભાઈ, જયદેવસિંહ તથા દિવ્‍યરાજસિંહના પિતા, લખધીરસિંહના નાનાભાઈ, જગતસિંહના મોટાભાઈ, રાજભા ઝાલા (રીટા.સ્‍ટેન્‍ડિંગ કમિટિ ચેરમેન- આર.એમ.સી.)ના કાકાનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૮ સોમવાર સાંજે ૪ થી ૬ સંસ્‍કારધામ સ્‍કૂલ, બજરંગવાડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે તથા ઉત્તરક્રિયા તા.૫/૮ શુક્રવારના રોજ રાખેલ છે.

સવિતાબેન ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્‍વ.સવિતાબેન મનુભાઈ ચૌહાણ તે ધર્મેન્‍દ્રભાઈ મનુભાઈ ચૌહાણ તથા દિપકભાઈ મનુભાઈ ચૌહાણના માતુશ્રી તથા મહાવીરસિંહ, રાજવીરસિંહ, સ્‍વ.ગોપાલ તથા જાનકીબેનના દાદીમાનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. મો.૯૮૨૪૫ ૯૩૭૨૮, મો.૮૮૪૯૨ ૪૭૮૫૮

ભરતભાઇ મહેતા

રાજકોટ : ભરતભાઈ ધીરજલાલ મહેતા(ભમ્‍મરીયા નિવાસી -  ઉ.વ.૬૪) તેઓ સંધ્‍યા ,  કિરણ અને સુરજ(કાનો)ના પિતાશ્રી તથા પિન્‍ટુ દવે અને અમિત પાઠક ના સસરા તેમજ રમેશભાઈ, ચીમનભાઈ મહેતા તથા ઇન્‍દુબેન ચંદ્રકાંત જોષી (કુંકાવાવ/અમરેલી) સ્‍વ. રમીલાબેન અનિલભાઈ દવે (રાજકોટ) ભાવનાબેન મહેશભાઈ  મહેતા (રાજકોટ) ના મોટાભાઈનુ  તા.૧ ના અવસાન થયેલ છે.  બેસણું  આજે તા.૦૧ ને  સોમવારે રાત્રે. ૮ થી ૧૦ એ/ર ૧૦૪ પુજન રેસીડેન્‍સી, વનમાળી સોસાયટીની બાજુમાં, પુણા કેનાલ રોડ, યોગી ચોક, સુરત ખાતે રાખેલ છે. સુરજભાઈ મહેતા મો. ૯૪૨૮૧૭૮૦૯૯, મનુભાઈ  ૯૪૨૭૨ ૪૨૦૨૮.

દિવ્‍યરાજભાઇ ચૌહાણ

રાજકોટઃ મૂળ બેડીયા હાલ નિકાવા નિવાસી દિપકભાઇ ચનાભાઇ ચૌહાણનાં પુત્ર દિવ્‍યરાજભાઇનું તા.૩૧નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૫ને શુક્રવાનાં રોજ તેમના નિવાસસ્‍થાન નિકાવા ખાતે રાખેલ છે.