Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020
અવસાન નોંધ

રાજકોટ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ ડો. જે.આર. પરમારના ભાઇનું અવસાન

ધોરાજી,તા. ૧: મૂળ ધોરાજીના વતની અને હાલ કિલ્લા પારડી તાલુકો વલસાડ ખાતે રહેતા ગોવિંદભાઇ રામજીભાઈ પરમાર ઉમર વર્ષ ૮૨ તે હંસાબેન જી પરમારના પતિ તેમજ અજય ભાઈ પરમારના પિતાશ્રી તથા સ્વ અમુ ભાઈ પરમાર તેમજ રાજકોટ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ ડો જે આર પરમાર પ્રમુખ શ્રી રામચંદ્રજીની ધુન મંડળ તેમજ દુર્લભજીભાઈ પરમારના ભાઈ શ્રીનો તા. ૩૧ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે

હાલના સંજોગોને ધ્યાનમાં રાખી બેસણું રાખેલ નથી માત્ર ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલ છે અજયભાઈ પરમાર મો ૯૭૨૬૭ ૬૬૬ ૫૫, ડો. જે. આર.પરમાર મો ૯૪૨૮૨ ૬૧૬૧૪ .

રતિલાલ જોશી

જુનાગઢઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જૂનાગઢ નિવાસી રતિલાલ પુરૂષોત્તમભાઇ જોશી (ઉ.વ.૭૮) તે ચકાઅદા દૂધવાળાના પુત્ર તથા ચંદ્રિકાબેનના પતિ તથા હિમાંશુભાઇ, પ્રો. ડો. વિશાલભાઇ જોશી (અધ્યક્ષ ઇતિહાસ વિભાગ - ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ), વર્ષાબેન (એડવોકેટ, જામનગર)ના પિતાશ્રી તથા ચિત્રા, મિહિર, યજત, કશ્યપ, પદ્મજાના દાદાશ્રી તથા બંકીમચંદ્ર ભટ્ટ (આચાર્ય, જામનગરાના સસરા તથા ઇશાનના નાના તા.ર૯ના રોજ કૈલાશવાસ પામેલ છે.

ગોપાલભાઇ પરમાર

રાજકોટઃ વાણંદ ગોપાલભાઇ છગનભાઇ પરમાર (ઉ.વ.પ૩) તે યોગી રોડ લાઇન્સ વાળા યોગેશભાઇના નાનાભાઇ, ભાવનગર વાળા ચકુબેન કે. મજેઠીયાના ભાઇ, તેમજ અભય અને પ્રયાગના કાકાનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના સોમવારે બપોરે ૪ થી ૬, શાપર વાળા નીવાસ સ્થાને રાખેલ છે. યોગેશભાઇ મો. નં. ૯૮રપર ૧૮૮ર૬ તથા પ્રયાગભાઇ મો. નં. ૯૭૧ર૦ ૪૩પર૩ છે.

દેવકુંવરબા પંડયા

રાજકોટઃ ગં. સ્વ. દેવકુંવરબા રેવાશંકર પંડયા (ઉ.વ.૧૦ર) તે સ્વ.જયંતિભાઇ રેવાશંકર પંડયા, સ્વ.દિલીપભાઇ રેવાશંકર પંડયા તથા ગં. સ્વ. પૂષ્પાબેન નટવરલાલ જોશીના માતુશ્રીનું તા.ર૭ના અવસાન પામેલ છે.

લાભુબેન ધામેશિયા

રાજકોટઃ લાભુબેન જીવણભાઇ ધામેશિયા (રાજકોટ) તે મનુભાઇ જીવણભાઇ ધામેશિયાના માતુશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક સાંત્વના પાઠવી શકાશે. મો. નં. ૯૬૦૧૭૯પ૬૮૦ તથા મો. નં. ૯૭૦૧૮પ૯૩૮૩ છે.

સરલાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતિના મૂળ ચિત્તલ નિવાસી હાલ ગાંધીનગર સરલાબેન ઠાકર (ઉ.વ.૭ર) તે નલીનભાઇના ધર્મપત્ની ગૌરવભાઇ તથા નેહાબેનના માતુશ્રી ચીમનભાઇના નાનાભાઇના પત્ની, તથા મહેશભાઇ, મહેન્દ્રભાઇના ભાભી, ભરતભાઇ તથા કિશોરભાઇ વ્યાસના બહેનનો તા.૩૦ના સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૩ ગુરૂવારે રાખેલ છે. મો. ૯૭રપ૪પરપ૪પ, તથા મો. નં. ૯૪ર૯૯૮૦૧૩૯ છે.

શારદાબેન મહેતા

રાજકોટઃ શારદાબેન ચંદ્રકાંતભાઇ મહેતા (ઉ.વ.૮૮) તે સ્વ.ચંદ્રકાંતભાઇ લક્ષ્મીચંદ મહેતાનાં ધર્મપત્ની તેમજ સ્વ.મનોજભાઇ મહેતા, રશ્મિકાંત મહેતા (આર.સી.), બી.ઓ.આઇ. કલ્પનાબેન મહેતા, અને દેવિલાબેન મહેતાનાં માતુશ્રી તેમજ અ.સૌ. જયશ્રીબેન રશ્મિકાંત મહેતાના સાસુ, ચિંતન મહેતા (યુ.એસ.એ.)નાં દાદીમા તેમજ મનોહરભાઇ ચંદુલાલ દેસાઇ (ભાવનગર) અને સ્વ.કાંતિલાલ ચંદુલાલ દેસાઇ (મુંબઇ)નાં બહેન તા.૩૧ના અરિહંતશરણ પામ્યા છે. ટેલિફોનિક બેસણું તા.૧નાં સાંજે પ થી ૬ રાખેલ છે. રશ્મિકાંત ચંદ્રકાંતભાઇ મહેતા મો. નં. ૯૮રપ૮૮પ૩૬૩ અને કલ્પનાબેન મહેતા મો. નં. ૯૦૧૬પ૦૦૪ર૭ તથા દેવિલાબેન મહેતા મો. નં. ૭પ૦૬૪પ૭૦૭ર તેમજ જયશ્રીબેન મહેતાનો મો. નં.  ૯૪૦૮૧ ૮ર૪૩૧ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

હરેશભાઇ પડિયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય હરેશભાઇ અમૃતલાલ પડિયા (ઉ.વ.૬૦) જે સ્વ. પોપટલાલ હિરાચંદ પડિયાના પ્રપૌત્ર, સ્વ. અમૃતલાલ શાંતિલાલ પડિયાના પુત્ર, સ્વ. જીવણલાલ પોપટલાલ ટોળીયાના જમાઇ, હર્ષાબેનના પતિ, ક્રિડન-જેનીસ- ક્રિસ્ટીના  ના પિતાશ્રી, બિપીનભાઇ તથા ચંદ્રીકાબેનના નાનાભાઇ તેમજ હર્ષાબેન તથા જયેન્દ્રભાઇના મોટાભાઇનું દુઃખદ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે.

યશવંતભાઇ ભટ્ટ

ગોંડલ : સૌ.બાજ ખેડવાળ બ્રાહ્મણ યશવંતભાઇ મણિશંકરભાઇ (ઉ.વ.૮૦) તે પરેશ ભટ્ટ, દક્ષાબેન અને રક્ષાબેનના પિતાશ્રી તથા સ્વ. જગદીશભાઇના નાના ભાઇ, હર્ષાબેન અને આશાબેનના કાકાનું તા. ર૯ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.