Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022
સુરેન્‍દ્રનગરના સેવાભાવી શાંતાબેન દેસાઇ (તાઇ)નું અવસાન

સુરેન્‍દ્રનગર : શાંતાબેન દેસાઇ (તાઇ)નું તા. ૩૦ને શુક્રવારે અવસાન થયેલ છે. અનેક નિરાધાર બાળકોના જીવનને સ્‍નેહનો આધાર અને પ્રેમનો શીળો છાંયડો આપીને એમનામાં સ્‍વમાન અને સ્‍વાવલંબન જગાડીને એમનું પુનઃસ્‍થાપન કરવું એ શાંતાતાઇનું ધ્‍યેય છે. શાંતાબહેન દેસાઇ ‘તાઇ'ને નામે ઓળખાય છે. અને એમના પતિ નાગજીભાઇ દેસાઇ ‘ભાઇ'ને નામે ઓળખાય છે. આ ‘તાઇ' અને ‘ભાઇ' અનેકના જીવનનો આધાર બન્‍યા છે.

તેઓ ડો.નિખિલેશ દેસાઇ મો. ૯૮૭૯૫ ૨૭૯૨૮, ડો.જયશ્રી દેસાઇ મો. ૯૮૨૫૯ ૯૪૪૭૪, ડો.કબીર દેસાઇ મો. ૯૫૭૪૭ ૧૨૬૧૪, ડો. સોનમ મણિયાર (રાજકોટ) મો. ૯૮૭૯૦ ૯૬૩૨૨ સ્‍વ. પ્રવિણચંદ્ર ખુશાલચંદ્ર શાહ પરિવાર, શ્રી ચીનુભાઇ હીંમતલાલ શાહ પરિવાર અને પરિવારિક મિત્રો બાલાશ્રમ પરિવાર/ લોક વિદ્યાલય પરિવાર મૈત્રી વિદ્યાપીઠ પરિવાર/ માનવમંદિર પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

તા. ૨ને રવિવારે સાંજે ૩ થી ૫ પ્રાર્થનાસભા ડો.એલ.એમ.ધ્રુવબાલાશ્રમ (અનાથાશ્રમ) મીલ બંગલા સામે, દાળમીલ રોડ સુરેન્‍દ્રનગર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પુષ્પાબેન ધામેચા

રાજકોટઃ રાજકોટ નિવાસી (મૂળ ગોંડલવારા) મચ્છુ કઠીયા દરજી સઇસુથાર જ્ઞાતી પુષ્પાબેન કાંતિલાલ ધામેચા(ઉ.૭૦) તે સ્વ.વિનુભાઇ નરસિંહભાઇ ધામેચાના નાનાભાઇ કાંતિલાલ નરસિંહભાઇ ધામેચાના પત્ની તથા ધર્મેશભાઇ, પૂજાબેન, ભાવેશભાઇ ગોહેલ આરતીબેન મીલનભાઇ પરમાર રશ્મીબેન હસમુખલાલ મકવાણા સ્વ.કાજલબેન કેતનભાઇ પંચાલ તથા પીયાના દાદી તે ધનજીભાઇ કાનજીભાઇ વાઘેલાની પુત્રીનું  તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩ સોમવારના રોજ રાખેલ છે સ્થળ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલની સામે તિરૃપતિ ગેટની બાજુમાં હનુમાન મઢી રાજકોટ ખાતે રાખેલ છે(પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.) મો. ધર્મેશ ૯૯૨૫૮ ૦૩૩૯૭, કાંતિભાઇ ૬૩૫૪૫ ૨૫૬૨૫

નીતિનભાઇ પીઠડીયા
રાજકોટઃ મૂળગામ ન્‍યારા(હાલ રાજકોટ) સ્‍વ.નીતિનભાઇ મગનભાઇ પીઠડિયા(ૈઉ.૫૭ વર્ષ) તે છબિલભાઇ, સ્‍વ.મુકુંદભાઇ, ગુણવંતભાઇ, અરવિંદભાઇ, જયસુખભાઇ, મંજુલાબેન મનસુખલાલ સોલંકીના નાનાભાઇ, હાર્દિકભાઇ તથા સુમિતના પિતાશ્રી તથા વિજયભાઇ, કૌશિકભાઇ, જતીનભાઇ, જૈમિનભાઇ, પાર્થભાઇના કાકા તેમજ કાકુભાઇ મોરારજીભાઇ પરમારના જમાઇનું તા.૨૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૩.૧૦ને સોમવારના રોજ સાંજે ૪થી ૫ રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍થળઃ પુરૂષાર્થ મહાદેવ મંદિર, હરિધવા રોડના છેડે ડીમાર્ટ મોલની પાછળ રાજકોટ હાર્દિકભાઇઃ ૯૭૧૪૧ ૩૯૭૧૫, સુમિત ૯૭૧૨૧ ૭૭૧૬૭
રવુબા પરમાર
રાજકોટ : રવુબા વિશાજી પરમાર (ઉ.વ.૮ર) ગુર્જર રાજપૂત ક્ષત્રીયનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર ને રવિવાર સાંજે ૪ થી ૬ ગુર્જર રાજપૂત ક્ષત્રીય સમાજની વાડી વિદ્યાનગર શેરી નં. ર ખાતે રાખેલ છે.
જશુબેન છાંટબાર
રાજકોટ : બ્રહ્મક્ષત્રીય નટવરલાલ લક્ષ્મીદાસ છાંટબારના ધર્મપત્‍ની જસુબેન (ઉ.વ.૮૦) તે કમલેશભાઇ નટવરલાલ છાંટબારના માતુશ્રીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ ના શનિવારે સાંજે ૪.૩૦ થી ૬ શીતળા મંદિરમાં રાખેલ છે.
ભૂપતભાઇ કોયા
જામનગર : મોઢ વણિક સ્‍વ. ભૂપતભાઇ નરોત્તમદાસ કોયા (ઉ.વ.૭૦) તે કમલબેન કોયાના પતિ, પ્રફુલભાઇ કોયાના ભાઇ, ગં. સ્‍વ. ભાનુબેન મણીયારના જમાઇ, પ્રિતલબેન તથા ધિલનબેનના પિતા, ભાવેશભાઇ તથા વિરેનભાઇના સસરા તથા હર્ષ અને મિતના નાના તા. ર૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧ ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ પાબારી હોલ ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.
હંસાબેન શાહ
ગોંડલ : મુળ પોરબંદર નિવાસી હાલ ગાંધીનગર જયવંતભાઇ જયંતિભાઇ શાહ ના પત્‍નિ હંસાબેન (ઉ.વ.૬૭) તે બાબુભાઇ દોશી (ગોંડલ)ના પુત્રી, ભાવિનભાઇના માતા, ધારાબેનના સાસુનું તા. ર૯ ગુરૂવારના અવસાન થયું છે. બેસણું તા. ૧ શનીવાર સવારે ૧૧ કલાકે સ્‍થાનકવાસી સંઘાણી સંઘ, ૧૦-દિવાનપરા ખિજડાવાડી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

રવુબા પરમાર

રાજકોટ : રવુબા વિશાજી પરમાર (ઉ.વ.૮ર) ગુર્જર રાજપૂત ક્ષત્રીયનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર ને રવિવાર સાંજે ૪ થી ૬ ગુર્જર રાજપૂત ક્ષત્રીય સમાજની વાડી વિદ્યાનગર શેરી નં. ર ખાતે રાખેલ છે. (પ-ર૦)

જશુબેન છાંટબાર

રાજકોટ : બ્રહ્મક્ષત્રીય નટવરલાલ લક્ષ્મીદાસ છાંટબારના ધર્મપત્ની જસુબેન (ઉ.વ.૮૦) તે કમલેશભાઇ નટવરલાલ છાંટબારના માતુશ્રીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ ના શનિવારે સાંજે ૪.૩૦ થી ૬ શીતળા મંદિરમાં રાખેલ છે.

ભૂપતભાઇ કોયા

જામનગર : મોઢ વણિક સ્વ. ભૂપતભાઇ નરોત્તમદાસ કોયા (ઉ.વ.૭૦) તે કમલબેન કોયાના પતિ, પ્રફુલભાઇ કોયાના ભાઇ, ગં. સ્વ. ભાનુબેન મણીયારના જમાઇ, પ્રિતલબેન તથા ધિલનબેનના પિતા, ભાવેશભાઇ તથા વિરેનભાઇના સસરા તથા હર્ષ અને મિતના નાના તા. ર૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧ ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ પાબારી હોલ ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

હંસાબેન શાહ

ગોંડલ : મુળ પોરબંદર નિવાસી હાલ ગાંધીનગર જયવંતભાઇ જયંતિભાઇ શાહ ના પત્નિ હંસાબેન (ઉ.વ.૬૭) તે બાબુભાઇ દોશી (ગોંડલ)ના પુત્રી, ભાવિનભાઇના માતા, ધારાબેનના સાસુનું તા. ર૯ ગુરૃવારના અવસાન થયું છે. બેસણું તા. ૧ શનીવાર સવારે ૧૧ કલાકે સ્થાનકવાસી સંઘાણી સંઘ, ૧૦-દિવાનપરા ખિજડાવાડી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

નીતિનભાઇ પીઠડીયા

રાજકોટઃ મૂળગામ ન્યારા(હાલ રાજકોટ) સ્વ.નીતિનભાઇ મગનભાઇ પીઠડિયા(ૈઉ.૫૭ વર્ષ) તે છબિલભાઇ, સ્વ.મુકુંદભાઇ, ગુણવંતભાઇ, અરવિંદભાઇ, જયસુખભાઇ, મંજુલાબેન મનસુખલાલ સોલંકીના નાનાભાઇ, હાર્દિકભાઇ તથા સુમિતના પિતાશ્રી તથા વિજયભાઇ, કૌશિકભાઇ, જતીનભાઇ, જૈમિનભાઇ, પાર્થભાઇના કાકા તેમજ કાકુભાઇ મોરારજીભાઇ પરમારના જમાઇનું તા.૨૯ ગુરૃવારના રોજ અવસાન થયેલ છેે. તેનું બેસણું તા.૩.૧૦ને સોમવારના રોજ સાંજે ૪થી ૫ રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્થળઃ પુરૃષાર્થ મહાદેવ મંદિર, હરિધવા રોડના છેડે ડીમાર્ટ મોલની પાછળ રાજકોટ હાર્દિકભાઇઃ ૯૭૧૪૧ ૩૯૭૧૫, સુમિત ૯૭૧૨૧ ૭૭૧૬૭

પુષ્પાબેન ધામેચા

રાજકોટઃ રાજકોટ નિવાસી (મૂળ ગોંડલવારા) મચ્છુ કઠીયા દરજી સઇસુથાર જ્ઞાતી પુષ્પાબેન કાંતિલાલ ધામેચા(ઉ.૭૦) તે સ્વ.વિનુભાઇ નરસિંહભાઇ ધામેચાના નાનાભાઇ કાંતિલાલ નરસિંહભાઇ ધામેચાના પત્ની તથા ધર્મેશભાઇ, પૂજાબેન, ભાવેશભાઇ ગોહેલ આરતીબેન મીલનભાઇ પરમાર રશ્મીબેન હસમુખલાલ મકવાણા સ્વ.કાજલબેન કેતનભાઇ પંચાલ તથા પીયાના દાદી તે ધનજીભાઇ કાનજીભાઇ વાઘેલાની પુત્રીનું  તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩ સોમવારના રોજ રાખેલ છે સ્થળ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલની સામે તિરૃપતિ ગેટની બાજુમાં હનુમાન મઢી રાજકોટ ખાતે રાખેલ છે(પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.) મો. ધર્મેશ ૯૯૨૫૮ ૦૩૩૯૭, કાંતિભાઇ ૬૩૫૪૫ ૨૫૬૨૫

બાબુલાલ શીશાંગીયા

રાજકોટઃ સ્વ.બાબુલાલ મોહનલાલ શીશાંગીયા (ઉ.૮૧) રાજકોટ નિવાસી જે આનંદભાઇ શીશાંગીયા તથા હેતલબેન અમીતકુમાર બગથલીયાના પિતાશ્રીનું તા.૧ના દેહાવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩.૧૦ સોમવારના રોજ સાંજના ૪થી ૬ શ્રીસર્વેશ્વર મહાદેવ મંદિર, ઇનોવેટીવ સ્કુલ સામે, પંચાયત ચોકથી અંદર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.