Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022
અવસાન નોંધ

કિરણબેન જાની

રાજકોટઃ જાની કિરણબેન રાજેશકુમાર (ઉ.વ.૫૪) તે સ્‍વ. રાજેશકુમાર બટુકભાઈ જાનીના પત્‍નિ તથા ઈન્‍દુભાઈ બી. જાની તથા દીપકભાઈ બી. જાનીના ભાભી તથા દિવ્‍યેશ આર. જાની અને સ્‍વાતિબેન મહેશકુમાર રસાલના માતુશ્રી તથા મુકેશભાઈ એલ. જોષી અને અશ્વિનભાઈ એલ. જોષીના બહેનનું તા.૧/૭ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૪ના સોમવારે સાંજે ૪ થી ૬, ઘેલા રામજીની વાડી, આનંદ બંગલા ચોક, જયંત કે જી મેઈન રોડ ખાતે રાખેલ છે.

જયોત્‍સનાબેન ભટ્ટ

જામનગર : લેસ્‍ટર (લંડન) નિવાસી જયોત્‍સનાબેન (ઉ.વ.૭૦) તે સ્‍વ. દિલીપભાઇ ભટ્ટના પત્‍ની તે સ્‍વ. જેઠાલાલ નથુલાલના ભટ્ટના પુત્રવધુ, તે સ્‍વ. હરિલાલ, સ્‍વ. પ્રભુલાલ, ચંદ્રકાંતભાઇ, સ્‍વ. મનુભાઇ, સ્‍વ. મુકુંદભાઇ, તથા વિનોદરાયના ભાઇના પત્‍ની તથા સ્‍વ. મંજૂલાબેનના ભાભી, તે સ્‍વ. જટાશંકર ગોપીયાણી તથા સ્‍વ. રંભાબેનના દીકરી, તે મંજૂલાબેન મહેતા, સ્‍વ. ચંદાબેન કપતા, સ્‍વ. હરીશભાઇ ગોપીયાણી, હંસાબેન જોશી, જગદીશભાઇ ગોપીયાણી, લતાબેન મહેતા તથા કિરીટભાઇ ગોપીયાણીના બેનનું તા. ૩૦ ને ગુરૂવારે અવસાન થયેલ છે. પ્રાર્થના  સભા તા. ૪ ને સોમવારે સાંજે પ થી પ.૩૦ દરમ્‍યાન રાજય પુરોહિત બ્રાહ્મણની બ્રાહ્મપુરી, રાજગોર ફળી-૧, જામનગર ખાતે રાખેલ છે.

 

શાંતાબેન જોશી

ખંભાળીયા : શ્રી ગુર્જર પુષ્‍કરણા બ્રાહ્મણ (જામનગર) ગં. સ્‍વ. શાંતાબેન વૃજલાલ જોશી, ઉ.વ.૮ર તે વૃજલાલ મણીશંકર જોશીના પત્‍ની તથા નારણભાઇ, ભરતભાઇ, મનોજભાઇ, તથા ભગવતીબેનના માતાશ્રીનું અવસાન તા. ૧ ને શુક્રવારે થયેલ છે. ઉઠમણું તા. ર ને (શનીવારે) સાંજે પ થી પ.૩૦ કલાકે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે. વી. રોડ રાખેલ છે. જામનગર. મનોજભાઇ જોશી ૬૩પ૧ર ૩૪૪૧૧, ભાવિક જોશી ૮૪૬૦૦ ૪૦ર૦૧, બિરજુ જોશી ૮૧૬૦૭ પ૬ર૦૪

નવિનચંદ્ર જાની

રાજકોટઃ  છારિયા ઉનેવાળ બ્રાહ્મણ નવીનચંદ્ર પ્રભાશંકર જાની (ઉ.વ.૯૦) તે પદમા (નયના)બેનના પતિ અને નિરંજનભાઈ, ભરતભાઈ તથા સ્‍મિતાબેનના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ના શનિવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાન કૃતિ રેસીડેન્‍સી, એ-૨૦૩ બીજા માળે નવજીવન સ્‍કૂલની સામે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન સોલંકી

ધોરાજી : વાંઝા દરજી ગો. વા. શાંતાબેન છગનભાઇ સોલંકી તે સ્‍વ. છગનભાઇ દામજીભાઇ સોલંકીના પત્‍ની તા. ર ને શનિવારે શ્રી ગોપાલ ચરણ પામેલ છે. બેસણુ આજે તા. ર ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાંઝા જ્ઞાતિની વાડી, બાલધાના ચોરા પાસે, ધોરાજી ભરતભાઇ ૬૩પ૧૦ રર૬ર૮, અનિલભાઇ ૯૭ર૩૭ ૯૮૭ર૪, હસમુખભાઇ ૯૯ર૪૪ ૯૪૭૯૩

હેમલતાબેન ભટ્ટ

રાજકોટઃ હેમલતાબેન મગનલાલ ભટ્ટ તે હર્ષદભાઇ હરીલાલ વ્‍યાસ તથા રેખાબેન રાવલના માતુશ્રી તથા ભગવતી પ્રસાદ ભટ્ટ, પ્રવિણભાઇ, અનંતભાઇ ભટ્ટના મોટા બહેનનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને સોમવારેના સાંજે ૪થી ૬ તેઓના નિવાસ સ્‍થાને અવધ રેસીડેન્‍સી, માધાપર ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૭૧૪૯ ૬૪૨૪૯