Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021
અવસાન નોંધ

મનસુખભાઇ જેઠવા

રાજકોટઃ સ્વ. મનસુખભાઇ જીવાભાઇ જેઠવાનું દુઃખદ અવસાન થયેલ છે. તા.૧ ને રવિવારના થયેલ છે. સુમિત જેઠવા મો. ૯૪૦૬૯ ૭૩૬૭૫

અવચરભાઈ છત્રોલા

રાજકોટઃ સ્વ.અવચરભાઈ કરશનભાઈ છત્રોલા (ગામ- રોહિશાળા) તા.૩૧ રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ મંગળવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નાગજીભાઈ અવચરભાઈ છત્રોલા મો.૯૭૨૫૩ ૩૪૯૫૦, નરશીભાઈ અવચરભાઈ છત્રોલા મો.૯૪૨૮૩ ૪૫૨૯૦, ચમનભાઈ અવચરભાઈ છત્રોલા મો.૯૮૨૪૨ ૪૫૩૪૬, મનસુખભાઈ અવચરભાઈ છત્રોલા મો.૯૮૨૪૩ ૩૦૨૦૨, હરેશભાઈ નાગજીભાઈ છત્રોલા મો.૯૮૨૪૨ ૮૧૯૦૦, મહેશભાઈ નાગજીભાઈ છત્રોલા મો.૯૬૨૪૮ ૮૯૩૦૫

બાલાશંકરભાઇ જોષી

ભાવનગર : સનાળા (અમરેલી)ના બાલાશંકરભાઇ ત્રિભોવન જોષી (ઉ.વ.૯૦) તે ગીતાબહેન (અમરેલી) રંજનબહેન, (સનાળા) નયનાબહેન, (અમરેલી), ઉષાબેન (મોટાલીલીયા) સતીષભાઇ બી. જોષીના પિતાશ્રી સોમવાર તા. ૧ ના કૈલાસવાસી થયા છે.

હરસુતાબેન પુરોહિત

જુનાગઢ : શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ કોયલી હાલ જુનાગઢ હરસુતાબેન પુરોહિત (ઉ.વ.૮૪) તે સ્વ. મનસુખલાલ ઉમીયાશંકર પુરોહિતના પત્નિ તથા સ્વ. મનોજભાઇ, શિરીશભાઇ, કુસુમબેન (મુંબઇ), ગીતાબેન (યુએસ) અને ભારતીબેન (જુનાગઢ) ના માતુશ્રી તેમજ સ્વ. જન્મશંકર દયારામ ભટ્ટ (સીમાસી) ના પુત્રી તથા નિશિથભાઇ અને શ્રેયાંશભાઇના દાદીનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ૪ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનિક રાખેલ છે.