Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020
ભાવનગરના પૂર્વ ધારાસભ્ય મણિભાઇ ગાંધીનું અવસાન

ભાવનગર તા. ૩: પૂર્વ ધારાસભ્ય, સહકાર ક્ષેત્રના અગ્રણી અને નાગરિક સહકારી બેંકમાં પાંત્રીસ વર્ષ સુધી ડિરેકટર પદે સેવા આપનાર મણિભાઇ ગાંધીનું અવસાન થયું છે. ભાવનગર નાગરિક સહકારી બેંક પરિવારે મણિભાઇના નિધનથી ઘેરા શોકની લાગણી વ્યકત કરી સદગતની સેવાઓ અને ઉત્કૃષ્ટ ગુણોને બિરદાવી અંજલી અર્પી હતી. બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાયે જણાવ્યું છે કે સ્વ. મણીભાઇ ગાંધી સહકારી ક્ષેત્રમાં નામના ધરાવતા હતા સાથોસાથ સહકારી તથા લેબર લોઝના નિષ્ણાંત ધારાશાસ્ત્રી હતા. પ્રભાવશાળી વકતૃત્વશકિત ધરાવતા હતા અને ગ્રાહક સુરક્ષા મંડળ, સરદાર સ્મૃતિ સહીત અનેક સ્થાનિક સામાજીક સંસ્થાઓ ઉપરાંત રાજય કક્ષાના સહકારી સંગઠન, ફેડરેશન અને નગરસેવક તરીકે સેવા આપી ચુકયા છે. રાજકીય અગ્રણી તરીકે અનેક સભાઓ તેમણે ગજાવી હતી. ૧૯૭પ થી ૧૯૮૦ સુધી ધારાસભ્ય તરીકે પણ સક્રીય યોગદાન જાહેર જીવનમાં આપ્યું છે અને બાડાના ચેરમેન પદે પણ રહી વહીવટી કૌશલ્ય દર્શાવ્યું હતું. તેમની વિદાયથી સહકારી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્ર અને ભાવનગરનાં જાહેર જીવન તેમજ કોંગ્રેસ પક્ષને ભારે મોટી ખોટ પડી છે. તેમ વધુમાં તેમણે જણાવ્યું છે. નાગરિક બેંકના મેનેજીંગ ડિરેકટરશ્રી પ્રદીપભાઇ દેસાઇ, વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ બારૈયા તથા તમામ ડિરેકટરશ્રીઓ તેમજ જનરલ મેનેજરશ્રી નરેન્દ્રભાઇ વેગડ તથા સમગ્ર સ્ટાફે સ્વ. મણિભાઇ ગાંધીને ભાવભરી અંજલી પાઠવી છે. જિલ્લા કોંગ્રેસ આગેવાનો, રાજયસભાના સાંસદ બિહારના પ્રભારી શકિતસિંહ ગોહેલ પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ ધારાસભ્ય કનુભાઇ બારૈયા, શહેર પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવીણભાઇ રાઠોડ સહિતે સ્વ. મણિભાઇને શ્રધ્ધાંજલી અર્પી હતી.

પાદરીયા નિવાસી જીકુબા કનુભા વાળાનું દુઃખદ અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ જામકંડોરણાના પાદરીયા નિવાસી જીકુબા કનુભા વાળા (ઉ.વ.૮૨)નું તા.૧/૯ના અવસાન થયું છે.  તેઓ સ્વ. બળદેવસિંહ કનુભા વાળાના માતુશ્રી થતાં  હતાં. તેમજ સ્વ. મહિપતસિંહ જેઠુભા વાળા, જશુભા જેઠુભા વાળા  સ્વ. સહદેવસિંહ જેઠુભા વાળા અને દિલુભા જેઠુભા વાળા તથા મહેન્દ્રસિંહ જાલુભા વાળાના કાકીમા તથા   મંગળસિંહ મહિપતસિંહ વાળા, શકિતસિંહ મહિપતસિંહ વાળા, જીતેન્દ્રસિંહ જશુભા વાળા, રઘુવીરસિંહ જશુભા વાળા (ક્રાઇમ બ્રાંચ-રાજકોટ), દશરથસિંહ સહદેવસિંહ વાળાના દાદીજી કાકીમા તેમજ વિલાસબા સુખદેવસિંહ જાડેજા (ગામ શિવા), જ્યોતિબા રાયસંગસિંહ જાડેજા (ગામ શિવા)ના માતુશ્રી થતાં હતાં. વડિલ સ્વજનની વિદાયથી વાળા પરિવારના સદસ્યોમાં શોક છવાઇ ગયો છે. (મો.૬૩૫૫૫ ૭૮૭૮૧)

અવસાન નોંધ

ખંભાળિયાના રઘુવંશી અગ્રણી શ્રીરામ પેંડાવાળા સુરેશભાઇ મોટાણીનું અવસાન

ખંભાળિયા : સુરેશભાઇ મોટાણી ઉ.વ.૬પ તે સ્વ. ઓધવજીભાઇ પરસોતમ મોટાણી (શ્રી રામ પેંડાવાળા)ના પુત્ર તથા સ્વ. જેન્તીલાલ નારણદાસ દતાણી ભાડથર વાળાના જમાઇ તથા તે દિલીપભાઇ મોટાણી (આફ્રિકા) ભરતભાઇ મોટાણી તથા યોગેશભાઇ મોટાણી (ભાજપ પુર્વ શહેર પ્રમુખના ભાઇ તથા દીપલભાઇના પિતા આજરોજ મૃત્યુ પામ્યા છે.

રઘુવંશી અગ્રણી સુરેશભાઇ મોટાણી ગાયત્રી ગરબા મંડળના સક્રિય સભ્ય હતા તથા ધર્મસ્થાન દાનપૂણ્યનું કાર્ય કરતા અગ્રણી હતા. ત્રણ દિવસ પહેલાં જ ગાયત્રી ગરબા મંડળ પરિવારના વજુભાઇ ડોડીયાના મૃત્યુ પછી આજે વધુ એક ગાયત્રી પરિવારના સભ્ય સુરેશભાઇ મોટાણીના અવસાનથી ગાયત્રી ગરબા પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

વસંતબેન ટંકારીયાનું દુઃખદ અવસાન : કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટ : મ.ક. સઈ સુથાર મુળ વીરપર વેરતીયા હાલ જામનગર વસંતબેન ટંકારીયા (ઉ.વ.૬૧) તે પ્રવિણભાઈ બેચરભાઈ ટંકારીયાના ધર્મપત્નિ તથા સ્વ.નંદલાલભાઈ, અરવિંદભાઈના નાનાભાઈના પત્નિ, જયસુખભાઈ, વ્રજલાલભાઈ, નિલેશભાઈના ભાભી તથા સંદીપભાઈ, મનીષાબેન, પૂજાબેનના માતા, વિહારના દાદી તે રાજકોટ (ચુનારાવાડ) નિવાસી સ્વ.હરિલાલ જેઠાભાઈ પીઠડીયા (પીઠડીયા મોટર ગેરેજ)ના પુત્રીનું તા. ૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૪ના શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઈ - ૯૯૨૫૨ ૩૭૯૦૯, સંદિપભાઈ - ૯૭૩૭૯ ૬૯૮૮૮, પિયર પક્ષ કિરીટભાઈ - ૯૪૨૬૭ ૮૩૪૨૧, રાજુભાઈ - ૯૯૯૮૮ ૬૦૫૮૯.

કિશોરચંદ્ર ગાંધી

રાજકોટઃ દશાશ્રીમાળી રાજકોટ નિવાસી હાલ અંધેરી (મુંબઇ) કિશોરચંદ્ર પ્રભુલાલ ગાંધીના સુપુત્ર, સ્વ. મનસુખભાઇ ગાંધી તથા હરીશભાઇ ગાંધીના ભાઇ, નિલેશભાઇ ગાંધી, રૂપલબેન સમીરભાઇ શેઠ (પુના), સોનલબેન અપૂર્વભાઇ શાહ (મુંબઇ)ના પિતાશ્રી, કાજલબેન ગાંધીના સસરા, સ્વ. દીપચંદભાઇ મહેતાના જમાઇ, સ્વ. બળવંતભાઇ મહેતા તથા રમેશભાઇ મહેતાના બનેવી, યાશી તથા ધ્રુવના દાદાનું મુંબઇ મુકામે તા.૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીક ક્રિયા વ્યવહાર બંધ છે.

અલી અકબરખાન બાબી

રાજકોટઃ અલી અકબરખાન યુ. બાબી (એ.યુ.બાબી) ઉર્ફે બાબીસર જે બાલભવનમાં ક્રિકેટના કોચ રહેલ. જે.આઇ.યુ.બાબીના નાનાભાઇ તથા ઇકબાલ યુ.બાબીના મોટાભાઇ તથા મતીનખાન યુ. બાબીના દાદા તા.૨ના રોજ અવસાન પામેલ છે. તેમની જીયારત તા.૪ અને ૫ના રોજ  મો.૯૯૦૯૯૧૫૦૧૦

નવનીતરાય જાની

રાજકોટઃ શ્રી ઔર્દિચ્ય સહસ્ત્રી ચિભડિયા બ્રહ્મસમાજ, અમદાવાદ નવનીતરાય રામજીભાઈ જાની (ઉ.વ.૭૧) મૂળ વતન ગીગાસણ તે સ્વ.રામજીભાઈ કાળીદાસ જાનીના પુત્ર તેમજ મનસુખભાઈ (રાજકોટ), જયંતીભાઈ (રાજકોટ), પ્રવિણભાઈ (ચંદ્રપુર), સુરેશભાઈ (વડોદરા), પુષ્પાબેન સી.પંડયા (અમરેલી), અંજનાબેન અરવિંદભાઈ રાવલ (રાજકોટ), સ્વ.વિમળાબેન જે.રાવલ (વડોદરા)ના ભાઈ તેમજ અર્જુનભાઈ, ખ્યાતીબેન તથા રીનાબેનના પિતાશ્રીનું તા.૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૫ને શનિવારે સવારે ૮ થી સાંજના ૫ સુધી રાખેલ છે. મનસુખભાઈ મો.૯૪૨૮૪ ૬૫૧૧૮, જયંતીભાઈ મો.૯૮૨૪૨ ૨૮૪૧૮

રાજેશ્રીબેન ભટ્ટ

રાજકોટઃ રાજેશ્રીબેન રાજેશભાઇ ભટ્ટ (રાજકોટ) તે મધુસુદનભાઇ એન. મહેતાના પુત્રી (ઉ.વ.પ૪) તથા અશોકભાઇ, પંકજભાઇ, સુકેષભાઇના બહેનનું તા.૧ના અવસાન થયેલ છે. તેમનું પીયર પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. મો. નં. ૯૬૩૮૪૩ર૯ર૭ તથા ૬૩પ૧૮પ૦ર૦૧ અને મો. ૯૮રપરરરર૮પ છે.

મહેન્દ્રભાઈ સવાણી

રાજકોટઃ મહેન્દ્રભાઈ વ્રજલાલ સવાણી (ઉ.વ.૬૬) તે સ્વ.વ્રજલાલ લાલજીભાઈ સવાણીના પુત્ર સ્વ.અમૃતલાલ જાદવજીભાઈ ભાયાણીનાં જમાઈ અને સ્વ.ગીરીશભાઈ વ્રજલાલ સવાણીના મોટાભાઈ તથા ચેતન સ્ટીલવાળા ચેતનભાઈ અને શિલ્પાબેન માખેચાના પિતાશ્રી તે સનતભાઈ માખેચાનાં સસરા તા.૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચેતન સવાણી મો.૯૮૨૫૦ ૭૭૦૩૧, ૯૮૨૫૩ ૨૮૪૪૦, સનત માખેચા મો.૯૮૨૪૨ ૦૬૫૭૫

ગીતાબેન ત્રિવેદી

રાજકોટઃ ગીતાબેન જયેન્દ્રભાઈ ત્રિવેદીનું (મુ.નિકાવા હાલ રાજકોટ) તે જયેન્દ્રભાઈના ધર્મપત્નિ, અનંતરાય (કલુઅદા), સ્વ.મહેશભાઈ, અશ્વિનભાઈના ભાભી, સંજયભાઈ, ભાવિનભાઈ, જાગૃતિબેન પરાગકુમાર કામદારના માતુશ્રી, શૈવલ તથા શિવાંશીના દાદી, વંશના નાનીનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન વૈશ્વિક મહમારી કોરોનાને હિસાબે અને સાંપ્રત પરિસ્થિતિને આધીન સરકારી નિયંત્રણોને રાખી રૂબરૂ બેસણું અને લૌકિક ક્રિયા મુલતવી રાખેલ છે. ટેલીફોનીક બેસણા માટે સંજયભાઈ જયેન્દ્રભાઈ ત્રિવેદી મો.૯૫૧૨૨ ૪૧૨૫૧, ભાવિનભાઈ જયેન્દ્રભાઈ ત્રિવેદી મો.૬૩૫૪૧ ૭૨૫૪૦

કાંતીબેન પંડયા

રાજકોટઃ ગામ જોડીયા હાલ રાજકોટ કાંતીભાઈ જીવરામભાઈ પંડયા (રીટાયર્ડ મેનેજર દેના બેંક) તે હંસાબેન કાંતિભાઈ પંડયાના પતિ તથા ભરત પંડયા, ભારતી ભાવેશ ભટ્ટ, પુજા સચીન વ્યાસના પિતાશ્રી તથા ઉત્સવ ભરત પંડયાના દાદા તેમજ ઉષ્મા ભરત પંડયાના સસરાનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલમાં કોરોનાને કારણે બેસણું રાખેલ નથી. ભરત પંડયા મો.૯૮૯૮૨ ૨૩૯૪૦

ગીરધરલાલ રાણીંગા

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ માધવજીભાઈ રાણીંગા (ઢાંકવાળા), તે માધવજીભાઈ જાદવજીભાઈ રાણીંગાના પુત્ર, વિજયભાઈ તથા દિપકભાઈના પિતા (ઉ.વ.૮૬) રાજકોટ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) ટેલિફોનીક બેસણું તા.૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૨ ૧૧૩૨૪, ૯૪૨૬૧ ૬૫૨૦૭, ૯૯૭૯૧ ૪૩૯૬૬, ૯૪૨૬૪ ૨૨૦૫૨

હિનાબેન ફિચડિયા

રાજકોટઃ ગો.વા.ચંદ્રકાંતભાઈ હરજીવનદાસ ફિચડિયા (હડાળાવાળા)ના ધર્મપત્નિ હિનાબેન (ઉ.વ.૫૮) તે વ્રજેશભાઈ, શીશીરભાઈ તથા વેણુબેન રવીકુમાર રાણપરાના માતુશ્રી તથા દેવચંદભાઈ પ્રેમજીભાઈ પાટડીયાના દીકરી તા.૧ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૩ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી રાખેલ છે. લૌકિક વિધી બંધ રાખેલ છે. મો.૯૩૭૪૧ ૦૦૯૭૪ / ૯૮૨૪૬ ૭૫૮૭૫

નર્મદાબેન સંચાણીયા

રાજકોટઃ નર્મદાબેન કેશુભાઈ સંચાણીયા (ઉ.વ.૭૬) તે સ્વ.હસમુખભાઈ, જયેશભાઈ, રમાબેન, વર્ષાબેન તેમજ વિપુલભાઈના માતુશ્રી તા.૧ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું મો.૯૯૨૪૫ ૪૪૦૮૩, જયેશભાઈ મો.૯૮૨૪૫ ૧૪૫૯૧

પ્રફુલચંદ્ર વખારીયા

રાજકોટઃ સ્વ.વખારીયા હેમતલાલ જેચંદના પુત્ર પ્રફુલચંદ્ર હેમતલાલ વખારીયા જે નવીનભાઈ, અશ્વિનભાઈ, ઈન્દ્રવદનભાઈ તથા કેતનભાઈ અને સ્વ.કિરીટભાઈ, પ્રિયાબેન પ્રગ્નેશભાઈ, શીતલ શીતલકુમાર, બીજલ હિરેનભાઈ તથા વિધી વિમલકુમારના પિતાશ્રી તથા ઘોલાણી લક્ષ્મીચંદ દેવજીભાઈના જમાઈ તા.૩ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ શુક્રવાર સાંજે ૫ થી ૬, દિવાનપરા શેરી નં.૧૨ ખાતે રાખેલ છે.

વશરામભાઈ પરમાર

રાજકોટઃ વશરામભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૮૨) (વિરાણી હાઈસ્કુલ) તે હેમંતભાઈ (વીરાબાઈમા મહિલા કોલેજ), તે આરતીબેન (ટેલીફોન), તે શોભાબેન (શિક્ષક)ના પિતાશ્રીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે.મો.૯૦૧૬૧ ૮૭૦૧૮

જયશ્રીબેન મકવાણા

રાજકોટઃ જયશ્રીબેન જગજીવનભાઇ મકવાણાનું તા. ૦૨ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૪ના  જે. એમ. મકવાણા (૯૫૮૬૯ ૭૪૪૩૬), કમલેશભાઇ (૯૭૧૨૬ ૪૮૦૭૫), સંજયભાઇ (૯૯૨૫૩ ૭૧૯૭૪) અને હર્ષભાઇ (૮૧૪૧૯ ૩૪૨૫૫) સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગોવિંદભાઈ આહુજા

રાજકોટઃ ગોવિંદભાઈ ભગવાનદાસ આહુજા (ઉ.વ.૬૦) તા.૨ના બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ હાલના સમય પરિસ્થિતિને કારણે બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વિજયભાઈ મો.૯૮૨૪૮ ૧૯૦૬૭, કમલેશભાઈ મો.૮૩૨૦૪ ૪૬૪૨૮, ચંદ્રેશભાઈ મો.૯૯૭૮૮ ૦૮૬૧૨

લલિતભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ.રતિલાલ શિવશંકર ત્રિવેદીના પુત્ર લલિતભાઈ રતિલાલ ત્રિવેદી (ઉ.વ.૮૮) (હાલ અમેરિકા)નું તા.૩૦/૮ રવિવારના રોજ અમેરિકા ખાતે અવસાન થયેલ છે. તે જયોતિબેનના પતિ તેમજ પ્રણવભાઈના પિતાશ્રી જે સ્વ.જસવંતરાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, હર્ષદભાઈના નાનાભાઈ થાય જે સ્વ.જયંતીભાઈ પ્રાણલાલ ત્રિવેદી (બેંગ્લોર)ના જમાઈનું ટેલીફોનીક બેસણું તા.૪ને શુક્રવાર સમય સાંજે ૫ થી ૬ રાખેલ છે.

કેસરબેન ચાવડા

ટંકારા : હરબટિયાળી નિવાસી કેસરબેન લાલભાઇ ચાવડા (ઉ.વ.૮૦) તે સ્વ. કલાભાઇ, સ્વ. બેચરભાઇ, સ્વ. ખીમજીભાઇ, સ્વ. રડીબેનના બેનનું તા. ર ના અવસાન થયું છે. પાણીઢોર તા. ૪ને શુક્રવારના સવારે હરબટિયાળી (તા.ટંકારા) ખાતે રાખેલ છે.

વલકુભાઇ બસીયા

મોટી કુંકાવાવઃ વલકુભાઇ દેવાયતભાઇ બસીયા (ઉ.વ.૮૯) તે મનુભાઇ, નાજભાઇ, દિલિપભાઇ,હકુભાઇ, દડુભાઇ તથા રાજુભાઇના પિતાશ્રી તેમજ દિપકભાઇ, કુલદિપભાઇ, જયદિપભાઇ, ભગીરથભાઇ, ધર્મેશભાઇ, મહાવિરભાઇ, સુર્યદેવભાઇના દાદાનું તા.૩૧ના અવસાન થયેલ છે.

દુદાભાઇ ધંધુકિયા

મોટી કુંકાવાવઃ દુદાભાઇ મુળજીભાઇ ધંધુકીયા (ઉ.વ.૬૩) તે કમલેશભાઇ, મનોજભાઇના પિતાશ્રી તથા પ્રફુલભાઇના મોટાભાઇનું તા.૧ના અવસાન થયેલ છે. 

જાદવભાઇ કયાડા

મોટી કુંકાવાવઃ જાદવભાઇ ધરમશીભાઇ કયાડા (ઉ.વ.૯૮) તે બાવચંદભાઇ, પુનાભાઇ, ઠાકરશીભાઇ તથા હરજીભાઇના પિતાશ્રીનું તા.રના અવસાન થયેલ છે.

પ્રવિણચંદ્ર ગોંધિયા

અમરેલીઃ પ્રવિણચંદ્ર લાલજીભાઇ ગોંધિયા (ઉ.વ.૬૭) તે મયૂર તથા મિતેષના પિતાશ્રી તે સ્વ.પરશોતમભાઇ લાલજીભાઇ - બગસરા, વસનજીભાઇ - સુડાવડ નંદલાલભાઇ - ગોંધિયા - રાજકોટ, અને મનુભાઇના ભાઇ તેમજ જીજ્ઞેશકુમાર જયલાલભાઇ ઉનડકટ, ચલાલાવાળાના સસરાનું તા.૧ને મંગળવારે અવસાન થયેલ છે.  બેસણું હાલની પરિસ્થિતિને લઇને ટેલિફોનિક બેસણું ગુરૂવાર તા.૩ને સાંજે ૪ થી૬ સુધી રાખેલ છે. મો. નં. ૯૭૧રપરરપ૬ર.

મગનભાઇ જેઠવા

ગોંડલઃ મગનભાઇ નારણભાઇ જેઠવા (ઉ.વ.૯૩) તે ભાનુભાઇ, ભરતભાઇ, ધીરૂભાઇ, મંજુબેન તથા પુષ્પાબેનના પિતાશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરિભાઇ સોલંકી

ગોંડલઃ હરિભાઇ પમાભાઇસોલંકી (ઉ.વ.પપ) તે જૈમિન, ઉત્સવ, ધ્રુવના પિતા તથા ભરતભાઇ, દિનેશભાઇ, હાર્દિક, વિશાલના કાકાનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૪ના રોજ સવારે ૯ થી ૧ર રાખેલ છે.

પ્રતિભાબેન સોઢા

ચલાલાઃ ચલાલા રઘુવંશી સમાજના અગ્રણી શ્રી છોટાલાલ ટપુભાઇ ચંદારાણાના દિકરી તેમજ ભીખુભાઇ છોટાલાલ ચંદારાણા (કાપડના વેપારી)ના બહેન પ્રતિભાબેન જીતેન્દ્રકુમાર સોઢા (ઉ.વ.પ૩)નું અવસાન સોમવારે જામનગર મુકામે થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ભીખુભાઇ ચંદારાણાના નિવાસસ્થાને પુ.દાનબાપુની જગ્યા પાસે ચલાલા મો.નં. ૯૪ર૭ર૪પ૪૧૦ ઉપર રાખેલ છે.

રજનીભાઇ મહેતા

રાજકોટઃ લાલપુર નિવાસી, હાલ રાજકોટ એરોન્સ એન્જી. વાળા રજનીભાઇ રમણીકલાલ મહેતા (ઉ.વ.૭૪) તે સ્વ.ઇન્દીરાબેનનાં પતિ, તે મનસુખલાલ વાલજીભાઇ શાહ (જામનગર)ના જમાઇ, સુમેશભાઇ, અર્ચનાબેનનાં પિતાશ્રી, દિપાબેન - અમીતભાઇ પૂંજાણીનાં સસરા, પ્રિયાંશીનાં દાદા, અરૂણભાઇ (કેનેડા), સ્વ.શોભનાબેન, સ્વ.ઇલાબેન, સ્વ.બિનાબેન, નીલાબેનનાં વડીલ બંધુ તા.રના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ શુક્રવારે સાંજે ૪ થી પ રાખેલ છે. સુમેશભાઇ : ૯૮રપ૦૬૬૪૩૮, દિપા એન્ટરપ્રાઇઝઃ ૯૪ર૬૭૬૬૪૩૮, દિપાબેનઃ ૯૪ર૮ર૮રરરર, અર્ચનાબેનઃ ૯૪ર૯૦૯૮૬પ૩.

કિરીટસિંહ કામલિયા

રાજકોટઃ કારડિયા રાજપુત કિરીટસિંહ સવજીભાઇ કામલિયા (બીએસએનએલ વાળા) તેઓ સ્વ.સવજીભાઇ લાખાભાઇ કામલિયાના પુત્ર અને અભેસિંહભાઇ તથા રમેશસિંહ તથા રાજેન્દ્રસિંહના ભાઇ તથા પૃથ્વીરાજસિંહના પિતાશ્રી તેમજ મોનિકાબા રાહુલસિંહ સોલંકી તથા અવનિબા નિકુંજસિંહ ચુડાસમા તથા હિનાબા રાજસિંહ બારડના પિતાશ્રી તા.૩૧ના સ્વર્ગવાસ થયા છે. સદ્દગતનું બેસણું તા.૪ને શુક્રવારે સાંજના ૪ થી ૬, પી એન્ડ ટી કોલોની એસ.ટી. વર્કશોપ પાછળ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

શશીકાંતભાઇ અનડા

વડીયા : શશીકાંતભાઇ વ્રજલાલભાઇ અનડા (ઉ.વ. ૬૪) તે રાકેશભાઇ અનડાના પિતાશ્રીનું તા. ર ના રોજ વડીયા મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૪ શુક્રવારના રોજ રાખેલ છે. (મો. ૮૦૦૦૮ ૦૬૯પ૩)

જગદીશભાઇ બગથલિયા

અમરેલી : જગદીશભાઇ જીવનભાઇ બગથલિયા (ઉ.વ.૬ર) (રોયલ હેર આર્ટ વાળા) તે જીતેન્દ્રભાઇના મોટાભાઇ તથા વિપુલ, ધર્મેશ, હિરેનના પિતાશ્રી, ઝવેરભાઇના ભત્રીજા, તથા ભાવનગર વાળા ઘનશ્યામભાઇ વાઘેલાના બનેવીનું બુધવાર તા. રના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું શુક્રવાર તા. ૪ ના રોજ રાખેલ છે. જીતેન્દ્રભાઇ ૯૮રપ૮ રરરર૬૪, વિપુલભાઇ ૯૪ર૬ર ૮૭ર૭૮, ધર્મેશભાઇ ૯૯૧૩૧ ૯૮ર૯૮, હિરેનભાઇ ૯૩ર૮૬ ૧૦રપ૭ , હર્ષિતભાઇ ૯૩ર૮૯ ૩૭૧૦૮

રમણીકભાઇ તેરૈયા

બાબરા : રાજગો ર બ્રાહ્મણ રમણીકભાઇ શાંતિભાઇ તેરૈયા (નિવૃત પોસ્ટમેન) (ઉ.વ.૬૭), તેવો મનુભાઇ તથા સ્વ.પ્રવિણભાઇ, ધીરૂભાઇ, ભરતભાઇના મોટાભાઇ અને અનિલભાઇ, નિરવભાઇના તરૂબેન હિતેશકુમાર ચાંવ (રાજકોટ) કિર્તીબેન હિમાંશુકુમાર ધાંધીયા (રાજકોટ)ના પિતાશ્રીનું અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ રાખેલ છે. અનિલભાઇ તેરૈયા મો. ૯૪ર૭ર ૮૦૩૪પ

સજાઉદીનભાઇ કપાસી

રાજુલા : મ. તાહેરભાઇ અલીભાઇ કપાસી (ધાણાવાળા)ના ફરઝંદ સજાઉદીનભાઇ તાહેરઅલી કપાસી (ઉ.વ.૭૮) તે રૂબાબબેન આદમજી (બગસરા)ના શોહર, ઝુઝરભાઇ, મોઇઝભાઇ, શહેનાઝબેન(વીરમગામ)ના બાવાજી, યુસુફ તથા બતુલના દાદાજી, મુખ્તારભાઇ (બાબજી ટુલ્સ), આરીફભાઇ, શબ્બીરભાઇ, મુનારાબેન(મોરબી), બાનુબેન (કીલ્લા પારડી)ના મોટાભાઇનું રાજુલા મુકામે તા. ર ને બુધવારના રોજ ખુદાતઆલાની રહેમતમામાં પહોંચેલ છે. તા. ૪ને શુક્રવારના રોજ જયારતના સિપારા ૧૧-૩૦ કલાકે ઘરે સમય અને સંજોગો અનુસાર રાખેલ છે.

અમરશીભાઇ પીઠડિયા

કુવાડવા : કુવાડવા નિવાસી સ્વ.અમરશીભાઇ ભવાનભાઇ પીઠડિયા (ઉ.૧૦૦) તે દિનેશભાઇ, વિનોદભાઇ, સ્વ.અનિલભાઇ, જગદીશભાઇ તથા પુષ્પાબેન નટવરલાલ સરવૈયા (રાજકોટ), તારાબેન સ્વ.મહેશકુમાર ગોહેલ (સુરત), વર્ષાબેન સુરેશકુમાર ગોહેલ (કુવાડવા), નીતાબેન રાજેશકુમાર મકવાણા (સુરત)ના પિતાજી મોતીભાઇ, સ્વ.દેવરાજભાઇ, સ્વ.હંસરાજભાઇ તથા સ્વ.કાંતાબેન, સ્વ.મુકતાબેનના મોટાભાઇ તથા ધર્મેન્દ્રભાઇ, પ્રદિપભાઇ, ઘનશ્યામભાઇ, ભાવીનભાઇના દાદાજી શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મોતીભાઇ મો. ૯૯૨૪૨ ૭૯૭૭૪, વિનોદભાઇ મો. ૯૬૬૨૪ ૭૬૭૦૪, જગદીશભાઇ મો. ૮૩૨૦૨ ૦૫૬૩૭, પ્રદિપભાઇ મો. ૯૯૦૪૧ ૯૮૭૨૪.

કાનજીભાઇ અશ્વાર

રાજકોટ : કારડીયા રાજપૂત મૂળ હડમતીયા પાલનપીર હાલ રાજકોટ કાનજીભાઇ પોપટભાઇ અશ્વાર (ઉ.વ.૭૦) તે દિલીપભાઇ, વિજયભાઇના પિતાશ્રી અને જયેશભાઇ પરમારના સસરાનું તા. ૧ને મંગળવારે અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું આજે તા. ૩ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઇ અશ્વાર મો. ૯૯૭૯૩ ૪૩૩૦પ, વિજયભાઇ અશ્વાર મો. ૭૭૭૯૦ પપ૪૦૭, જયેશભાઇ પરમાર મો. ૯૯૦૯૪ ૦૧૧૧૭ 

જેન્તીભાઈ ધામેલીયા

રાજકોટઃ જેન્તીભાઈ હંસરાજભાઈ ધામેલિયા (ઉ.વ.૬૬) તે દયાળજીભાઈ હંસરાજભાઈ ધામેલીયા, મનસુખભાઈ હંસરાજભાઈ ધામેલિયાના નાનાભાઈ સ્વ.નરેન્દ્રભાઈ હંસરાજભાઈ ધામેલિયાના મોટાભાઈનું તા.૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન કોરોનાની મહામારીના કારણે ટેલીફોન દ્વારા રાખવામાં આવેલ છે. નીશિતભાઈ જેન્તીભાઈ ધામેલિયા મો.૮૪૦૧૦ ૨૮૮૮૬, કલ્પેશભાઈ મનસુખભાઈ ધામેલિયા મો.૯૭૨૪૧ ૭૭૫૦૫

જયાબેન ચતવાણી

રાજકોટઃ જયાબેન નટવરલાલ ચતવાણી (જાળીયા દેવાળીવાળા હાલ રાજકોટ) તે મનોજભાઈ, દિનેશભાઈ, નીતાબેન, મનીષાબેનના માતુશ્રી તથા કિરીટભાઈ ખંધેડિયા, રાજેશભાઈ રૂપારેલ, મહેશભાઈ રાઘુડીયાના સાસુ તથા માનવ, શ્યામ, ચારમી, ક્રિશાના દાદીમા તથા ખેવાડિયાવાળા વિઠલભાઈ મહાદેવભાઈ મીરાણી તથા નિરૂભાઈ, નટુભાઈના બહેનનું તા.૩ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલિફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી આજરોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિઠલભાઈ મો.૯૯૭૮૭ ૯૬૦૫૬, નિરંજનભાઈ મો.૮૮૫૦૯ ૩૧૨૭૯, નટુભાઈ મો.૯૮૭૯૩ ૯૮૩૧૩, મનોજભાઈ મો.૯૮૯૮૫ ૫૯૩૫૯, દિનેશભાઈ મો.૯૮૯૮૨ ૦૭૯૮૧, હેતલબેન મો.૯૬૩૮૯ ૯૯૬૦૩, પ્રજ્ઞાબેન મો.૯૯૯૮૮ ૮૩૩૨૦