Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020
અવસાન નોંધ

વાંકાનેરના રમેશભાઇ સોલંકીનું અવસાનઃ ગુરૂવારે બેસણુ

વાંકાનેર : સોલંકી રમેશભાઇ નાથાલાલ એ અમિતભાઇના પિતા અને અતુલભાઇ (વિદ્યાભારતી)ના મોટાભાઇ તે તા. ૩ મંગળવારના અવસાન થયેલ છે. બેસણું તા. પ-૧૧- ગુરૂવાર સાંજે ૪.૩૦ થી પ.૩૦ રજપૂત સમાજની વાડી, રામ ચોક વાંકાનેર રાખેલ છે. અમિતભાઇ મો. ૮૮૪૯૮ ર૮રરપ, અતુલભાઇ મો. ૯૭ર૭૩ ૦રપ૧૦,

હિલ્પેશભાઇ ચોટલીયા

જુનાગઢ : હિલ્પેશભાઇ પ્રદીપભાઇ ચોટલીયા જે સ્વ. પ્રદીપભાઇ પીતામ્બરભાઇ ચોટલીયાના પુત્ર રોમલભાઇ ચોટલીયાના નાનાભાઇ તેમજ દિનેશભાઇના ભત્રીજા અને સંદીપભાઇના નાના ભાઇ તેમજ અભિષેક કુમાર વડુના નાના સાળા તા. ર સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલ કોરોના મહામારીને કારણે ટેલિફોનિક બેસણું તા. પ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રોમલભાઇ ચોટલીયા મો. ૯૯૧૩૯ ૭૪૮૩૮, દિનેશભાઇ ચોટલીયા મો. ૯૯રપ૮ ૯૪પ૭પ, સંદીપભાઇ ચોટલીયા મો. ૯૯૦૯૭ ૪૩૬ર૪, અભિષેક કુમાર વડુ મો. ૭૯૯૦૮ ૪૩પ૯ર, કિશોરભાઇ ચોટલીયા મો. ૯૪ર૬૯ ૯પ૪૯પ

જયશ્રીબેન બથીયા

 જામખંભાળીયા :  સ્વ. વ્રજલાલ (વજુભાઇ) સવજીભાઇ બથીયાના પત્ની જયશ્રીબેન (ઉ.વ.૬૩) તે કૃપા બથીયાના માતા તે સ્વ. જેન્તીભાઇ, ભરતભાઇ તથા મયુરભાઇનાં ભાભી તથા ખંભાળિયા નિવાસી વિઠ્ઠલભાઇ કે. દતાણી તથા સ્વ. પ્રતાપભાઇ કે. દતાણીનાં બેનનું તા. ૦રના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. ૦પ ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. વોટસએપ મેસેજથી ક્રુપા બથીયા મો. ૭પ૦૬૧ ૧૦૯૧પ ભરત બથીયા મો. ૯૮ર૪ર ૧૮૬૩પ તથા સચિન દતાણી મો. ૯૮રપર ૧૪ર૪૭.

ગોદાવરીબેન કાનાબાર

માળીયા હાટીના : ગોદાવરીબેન કાકુભાઇ કાનાબાર ઉ.વ. ૭૭ તે અ. નિ. કાકુભાઇ પ્રાગજીભાઇ કાનાબારના ધર્મપત્ની તેમજ કિરીટભાઇ, સંજયભાઇ, હંસાબેન શાંતિલાલ તન્ના મેંદરડા અનિતાબેન દિલીપકુમાર સુચક તાલાલા, ઉષાબેન ભરતભાઇ ગણાત્રા જુનાગઢ, મીનાબેન જીતેનકુમાર ભીમજીયાણી રાજકોટ, જોશનાબેન સુરેશકુમાર સોમૈયા રાજકોટના માતુશ્રી તા. ર ને સોમવારના રોજ અક્ષરવાસ પામેલ છે. ઉઠમણું તા. પ ગુરૂવારના બપોરે ૪ થી પ રામેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન ની બાજુમાં રાખેલ છે. મો. નં. ૯૮રપ૮ ૯૦પ૬ર, મો. ૯૮રપ૧ પ૧૯૬૧

રણછોડભાઈ સાપરીયા

રાજકોટઃ રણછોડભાઈ રવજીભાઈ સાપરીયા (ઉ.વ.૭૩) તે શાન્તિભાઈના મોટાભાઈ તથા ભાવનાબેનના પિતાશ્રી તથા જયભાઈના અદાનું તા.૨ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. શાન્તિભાઈ મો.૭૬૯૮૮ ૫૫૩૨૪, ભાવનાબેન મો.૯૧૫૭૦ ૬૫૫૬૧, જયભાઈ મો.૯૪૨૬૯ ૦૦૦૮૪

રતિલાલ કાચા

રાજકોટઃ ગુ.ક્ષ.કડીયા રતિલાલ રામજીભાઈ કાચા (ઉફવ.૭૮) તે વિપુલભાઈ તથા અલ્પેશભાઈના પિતાશ્રી તેમજ નિલેશકુમાર પ્રાગજીભાઈ વાલાણી (જામનગર)ના સસરા, તેમજ અમૃતભાઈ ધનજીભાઈ વાઘેલા તથા અનિલભાઈ ધનજીભાઈ વાઘેલાના બનેવી તેમજ સ્વ.ચીમનભાઈ, સ્વ.હરસુખભાઈ, ભીમજીભાઈ અને ડો.નટુભાઈ કાચાના ભાઈનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને આધિન ટેલીફોનીક સાંત્વના પાઠવવા વિનંતી કરી છે. અલ્પેશભાઈ મો.૯૮૭૯૮ ૬૩૬૯૮, વિપુલભાઈ મો.૯૯૦૪૭ ૩૫૪૯૮, નિલેશકુમાર મો.૯૪૨૬૨ ૬૮૪૧૨