Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022
ડો.સચિનભાઈ પરીખના પિતાશ્રીનું અવસાનઃ કાલે અમદાવાદમાં પ્રાર્થનાસભા

વીવીપી કોલેજના જોઈન્‍ટ ડાયરેકટર

રાજકોટઃ પ્રકાશભાઈ પરીખ (જીઇબીના પૂર્વ અધિકારી) તે વીવીપી ઇજનેરી  કોલેજ પૂર્વ પ્રિન્‍સિપાલ હાલ જોઈન્‍ટ ડાયરેકટર, ટેકનિકલ એજ્‍યુકેશન  ડો.સચિનભાઈ પરીખ, આશિષભાઈના પિતાશ્રીનું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન  થયેલ છે. તેમની પ્રાર્થના સભા કાલે તા.૪ના  રવિવાર સવારે ૧૦ થી ૧૨ અમદાવાદ ખાતે,મેપલ ટ્રી સોસાયટી હોલમાં, સુરધારા સર્કલ સાલ હોસ્‍પિટલ મેન રોડના ખાતે રાખેલ છે.  (લોકીકવ્‍યવહાર બંધ રાખેલ છે) ડો.સચિનભાઈ પરીખ મો. ૯૯૨૫૬ ૧૧૫૨૫

ઉનાના ગોકળદાસ છગનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

ઉના :.. ગોંકળદાસ ગોવિંદજી છગ તે સ્‍વ. વિઠલદાસ ગોવિંદજી છગના નાનાભાઇ તથા સ્‍વ. મણીલાલ ગોવિંદજી છગ, નંદલાલ ગોવિંદજી છગ, સ્‍વ. નરોતમદાસ ગોવિંદજી છગના મોટાભાઇ અને ગીરીશભાઇ, કાંતિભાઇ, કમલેશભાઇ તથા સ્‍વ. ભરતભાઇ છગ તથા ક્રિષ્‍નાબેન દિનેશકુમાર ઉનડકટ વેરાવળ વાળાના પિતા તથા રતીલાલ છગનલાલ તન્ના વેરાવળ વાળાના બનેવીનું તા. ર ને શુક્રવારના રોજ અવસાન થઇ છે.

સદ્‌્‌ગતની પ્રાર્થના સભા તથા સસુર પક્ષની સાદડી તા. ૩ શનીવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્‍થાન ગીરીરાજ સોસાયટી ડો. ફીચડીયા હોસ્‍પિટલની બાજુમાં ઉના રાખેલ છે.

અવસાન નોંધ

દયાબેન અગ્રાવત

રાજકોટઃ દયાબેન નવલરામ અગ્રાવત તા.૨ ના રામ ચરણ પામેલ છે. તે ચમનભાઇ તથા વિનુભાઇના માતૃશ્રી ગામ(નાગબાઇના)ગઢળા હાલ રાજકોટનું બેસણું તા.૫ ના કૃષ્‍ણનગર ૧૦ સ્‍વામીનારાયણ ચોક પાસે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્‍છુ કઠીયા દરજી જ્ઞાતીના સ્‍વ. હરીલાલ કરશનદાશ ચાવડાના પુત્ર પ્રવિણચંદ્ર હરીલાલ(ઉે.વર્ષ ૭૫નું) તા.૨ ના અવસાન થયેલ છે. તે નટરાજ મેન્‍સવેર તુષારભાઇ-લીનાબેન- રિધ્‍ધિબેનના પિતાશ્રી તથા અરવિંદભાઇ- દિનેશભાઇના મોટાભાઇ તે સ્‍વ. જેઠાલાલ માલજી પરમારના જમાઇ સ્‍વ. નાથાલાલ-રાજુભાઇ-મહેશભાઇ-કમલેશભાઇના બનેવી નુ પીયર પક્ષનું બેસણુ દરજીજ્ઞાતીની વાડી પરમાર કિશોર સ્‍મૃતિ ભવન સાંગણવા ચોક ખાતે સોમવાર તા.૫ ના સાંજે ૪ થી  ૫ વાગ્‍યે રાખેલ છે.

આશાબેન ઝાલા

વાંકાનેરઃ રાજકોટના એડવોકેટ આશિષભાઇ ધૈર્યપ્રસાદ ઝાલાના પત્‍ની સ્‍વ. આશાબેન (ઉ.વ.૪૦) તે સ્‍વ. કિશનચંદ્ર અંજનાલીના પુત્રીનુ તા.૨૮ ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રવિભાઇ મહેતા

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ જાળીયા (જી. અમરેલી) હાલ જામનગર સ્‍વ. રવિભાઇ મહેતા (ઉ.વ.૮૩) તે દિપકભાઇ (કોકો બેંક જામનગર) ચેતનભાઇ તથા દક્ષાબેન મુકુંદભાઇ દવે (રાજકોટ) ના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તા. ૦પ-૧ર-ર૦રર ના રોજ સાંજે પ થી પ-૩૦ શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે, રામેશ્વર ચોક, જામનગર ખાતે રાખેલ છે.

ભારતીબેન ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગાળ માળવીય બ્રાહ્મણ પરિવારના મુળ ત્રંબા હાલ રાજકોટ શાંડિલ્‍ય ગૌત્ર ભટ્ટ પરિવારના સ્‍વ. જગન્નાથભાઇ રેવાશંકર ભટ્ટના પુત્રવધુ તે  સ્‍વ.બળવંતરાય જગન્નાથભાઇ ભટ્ટના ધર્મપત્‍ની તેમજ સ્‍વ.ગુલાબરાય પંડયાના  પુત્રતે નિલેષભાઇ તથા તરલિકાબેનના માતૃશ્રી ભારતીબેન બળવંતરાય ભટ્ટ( ઉ.વ.૮૬) નુ તા.૦૩/૧૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બંને પક્ષનું બેસણું તા.૦૫/૧૨ને સોમવારે સાંજે ૪ થી ૫.૩૦ સુધી પંચનાથ મહાદેવ મંદિર લીમડા ચોક રાજકોટ ખાતે રાખેલ છે.નિલેષભાઇ ભટ્ટ-૯૪૨૯૫ ૭૬૦૪૮, મહેશભાઇ ભટ્ટ-૯૯૨૪૭૬૦૪૭૭