Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021
અવસાન નોંધ

શાંતાબેન મહેતા

જુનાગઢ :  મોણવેલ નિવાસી હાલ જુનાગઢના રહીશ સ્વ.બાબુભાઇ મુળશંકરભાઇ મહેતાના ધર્મપત્ની શાંતાબેન ઉ.વ.૮૬ તે ઘનશ્યામભાઇ મહેતા ડીએસપી ઓફિસ જુનાગઢ મનિષભાઇ મહેતા, રેલવે સુપરવાઇઝર વેરાવળ તેમજ હંસાબેન, નિતાબેન અનસુયાબેનના માતુશ્રી અને સ્વ. કેશવલાલભાઇ લાઠી તથા સ્વ.પ્રભાશંકરભાઇના ભાભી તથા નરેશભાઇ મહેતા, અમરેલી જગદીશભાઇ બીપીનભાઇ વિરનગર હિતેષભાઇ અમરેલી મુકેશભાઇ રાજકોટ અને જીજ્ઞેશભાઇ જુનાગઢના મોટાબાનું તા.૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ આદિત્યેશ્વર મહાદેવ મંદિર આદિત્યનગર જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

વર્ષાબેન પંડયા

રાજકોટ : નિવાસી ભાનુશંકર બી. પંડયા ના ધર્મપત્નિ વર્ષાબેન (ઉ.વ.૭૨) તે કિતીંબેન તુષારફુમાર ભટ્ટ, રાજીવભાઇ પંડયા (પરમ વેબ સોલ્યુશન) તથા હિતેષભાઇ પંડયા ના માતુશ્રી તેમજ તુષારકુમાર અશ્વીનભાઇ ભટ્ટ, ભાવનાબેન પંડયા, નિશાબેન પંડયાના સાસુનુંતા. ૪ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસુણં  તા. ૬   શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાજીવભાઇ (પરમ વેબ સોલ્યુશન) - મો, ૯૮૨૪૦ ૩૦૬૪૫ ભાવના પંડયા - મો. ૯૯૨૪૪ ૬૩૦૩૩ તુષારફુમાર ભટ્ટ - મો. ૯૮૨૧૩ ૫૬૮૯૯ કિર્તિ તુષાર ભટ્ટ - મો. ૯૩૨૦૧ ૫૮૫૩૪

 મનસુખભાઇ સંચાણીયા

રાજકોટઃ આટકોટ નિવાસી ગુર્જર સુથાર સ્વ. મનસુખભાઇ ભીમજીભાઇ સંચાણીયા (ઉ.વ.૮૦) તે યોગેશભાઇ, અશોકભાઇ તથા હર્ષાબેન જીતેન્દ્રભાઇ અંબાસણા, ઉષાબેન કિર્તીભાઇ નગેવાડીયાના પિતાશ્રી તેમનું બેસણું તા.૬ને શુક્રવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. 'વિશ્વકર્મા ભુવન' રવિ ઓટો સર્વિસ કૈલાસનગર આટકોટ મો. યોગેશ ૯૮૨૪૧ ૪૯૦૧૪, અશોક ૯૯૨૪૧ ૩૨૪૯૪, ધર્મેશ ૯૯૨૪૦ ૨૪૦૯૦

પ્રકાશભાઈ પારેખ

વેરાવળઃ પ્રકાશભાઈ વસંતલાલ પારેખ (ઉ.વ. ૬૭) તે આનંદભાઈ, ગૌરવભાઈના પિતાશ્રીનું તા. ૨ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણુ તા. ૫ ગુરૂવારે સાંજે ૪ થી ૫ બ્રહ્મકુંડ વેરાવળ ખાતે રાખેલ છે.

ગોદાવરીબેન પરમાર

વેરાવળઃ ગુર્જર ક્ષત્રીય કડીયા સ્વ. નાનજીભાઈ કાનજીભાઈ પરમારના પત્ની ગોદાવરીબેન (ઉ.વ.૯૦) તે યશવંતભાઈ, છગનભાઈ, મનસુખભાઈ, મહેશભાઈ (લાદીવાળા)ના માતુશ્રી તા. ૪ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૫ ગુરૂવારે પંચનાથ મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ વેરાવળ રાખેલ છે.

અમરશીભાઇ જાદવ

રાજકોટઃ કારડીયા રજપુત અમરશીભાઇ ભીખાભાઇ જાદવ (ઉ.વ.૮૨) નું તે કિશોરભાઇ, કિરીટભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇના પિતાશ્રી તથા તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૪૨૮૦ ૩૭૩૭૫ ઘનશ્યામભાઇ, ૯૪૨૭૭ ૨૫૯૦૩ કિશોરભાઇ, ૯૪૨૬૭ ૩૭૪૪૯ (કિરીટભાઇ), ૯૭૨૫૦ ૮૧૦૮૧ દિનેશભાઇ

માનકુંવરબા જાડેજા

ગોંડલ : માનકુંવરબા મોહબતસિંહ જાડેજા (નાની લાખાણી) હાલ ગોંડલ તેઓ ઘનશ્યામસિંહ, પ્રદ્યુમનસિંહ, ચંદ્રસિંહ તેમજ વિક્રમસિંહના માતુશ્રીનું તા. ૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ મીરા, મહાકાળીનગર-ર ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે. ઘનશ્યામસિંહ મોહબતસિંહ જાડેજા (જી. એમ. જાડેજા) મો. ૯૪ર૬૭ ૩૪૭૯૦, પ્રદ્યુમનસિંહ મોહબતસિંહ જાડેજા મો. ૯પ૮૬૧ ૬૦૦૪૭, વિક્રમસિંહ મોહબતસિંહ જાડેજા મો. ૯૪ર૭૭ ર૯૩૦૩

ઠા. વસંતરાય ભોજાણી

આમરણ : જામદૂધઇ નિવાસી ઠા. વસંતરાય દેવકરણભાઇ ભોજાણી (ઉ.૬પ) તે રમણીકભાઇ, રસિકભાઇ, સ્વ. કાંતિલાલના લઘુબંધુ તથા ચંદ્રેશભાઇના પિતા, તેમજ મુકેશભાઇ (ભઇલાભાઇ), શૈલેષભાઇ, જયેશભાઇ, હિતેષભાઇ, મનીષભાઇના કાકા અને વાંકાનેર નિવાસી સ્વ. ઠા. તુલસીદાસ ગોબરશી નાગ્રેચાના જમાઇનું તા. ૩ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું ત્થા પિયર પક્ષની સાદડી તા. ૬ શુક્રવારે સાંજે ૪ થી પ બજરંગ ધર્મશાળા જૂના જામદૂધઇ રાખેલ છે.

મંગળાબેન ઉનડકટ

રાજકોટ : નિવાસી ગં. સ્વ. મંગળાબેન ભગવાનજીભાઇ ઉનડકટ (ઉ.૮૩) તે સ્વ. ભગવાનજીભાઇ નથુભાઇ ઉનડકટ (મોટા દડવાવાળા) ના પત્ની તથા રાજૂભાઇ, પ્રદીપભાઇ, પંકજભાઇ, કેતનભાઇના માતુશ્રી તા. ૪ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન અઢીયા

ધોરાજી : મંજૂલાબેન (ઉ.૮ર) તે ગૌ. વા. ચમનલાલ મોહનલાલ અઢીયાના ધર્મપત્ની તથા વિરેન્દ્ર, ભારતીબેન રૂપારેલ, ચેતનાબેન, દક્ષિણી, ફાલગુની માનસેતાના માતુશ્રી તેમજ રીતેશ, રાધા, ક્રિશ્નાના દાદીમાનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. જેઓનું ટેલીફોનીક બેસણુ તા. પ ના રોજ સાંજના ૪ થી પ દરમ્યાન રાખેલ છે. મો. ૯૪ર૮ર ૮રપ૧૧, મો. ૮૪૦૧૪ ૦૪ર૩૦