Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022
અવસાન નોંધ

કિરણબેન ફીચડીયા

રાજકોટ તા.૫: ગો.વા નાગરદાસ વિઠ્ઠલદાસ ફીચડીયાના પુત્રવધુ કિરણબેન(ઉ.૬૦) તે ગો.વા. પ્રવિણચંદ્ર નાગરદાસ ફીચડીયાના ધર્મપત્ની તથા સંજયભાઇ, શિતલબેનના માતુશ્રી તથા ગો.વા.મગનલાલ ડાયાલાલ રાણપરાના દીકરી કિરણબેન તા.૫ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.૬ના ગુરૂવારના રોજ બપોરે ૩થી ૫ કલાકે વાઘેશ્વરી વાડી યુનિટ નં.૩ રામનાથપરા ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દિપકભાઈ પારેખ

રાજકોટઃ મોઢ વણીક પોરબંદર નિવાસી દિપકભાઈ ભોગીલાલ પારેખ (બી.પારેખ એન્‍ડ કાું.), તે સ્‍વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતાના જમાઈ, ગૌતમ પારેખ, જય પારેખના પિતાશ્રી તેમજ ઈશ્વરભાઈ મહેતા, સ્‍વ.હર્ષદભાઈ મહેતા, સ્‍વ.રમેશભાઈ મહેતા, સ્‍વ.નવિનભાઈ મહેતા તથા કાકુભાઈ (ચંદ્રકાંતભાઈ) મહેતાના બનેવીનું તા.૧ને શનિવારના રોજ પોરબંદર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સાદડી તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે આનંદભુવન, ૪૮ પ્રહલાદ પ્‍લોટ, ધનવંતરી માર્ગ, રાજશ્રી સિનેમા પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

પરસોતમભાઈ પડાયા

રાજકોટઃ રાજકોટ નિવાસી પરસોતમભાઈ ધરમશીભાઈ પડાયા (ઉ.વ.૭૫) તે મનિષભાઈ પડાયા તથા સંજયભાઈ પડાયાના પિતાશ્રીનું તા.૨/૧૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્‍થાને, ‘વૈશાલી કૃપા', પોપટપરા શેરી નં.૫/૧૬, રામજી મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

મનિષભાઈ મહિધરીયા

રાજકોટઃ મુળ ભંડારીયા વાળા મનિષભાઈ ચમનલાલ મહીધરીયા (ઉ.વ.૫૨) તે ગં.સ્‍વ.બિંદુબેનના પતિ, તેમજ સ્‍વ.હંસાબેન તથા સ્‍વ.ચમનભાઈના પુત્ર, શિવાની, મૈત્રી, સમરના પિતાશ્રી અને ભાણજી અને જીવનભાઈના ભાણેજ  તે તેજલબેન હિતેષકુમારના ભાઈ અને સ્‍વ.કાંતિભાઈના ભત્રીજાનું તા.૨/૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૂવાર તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

અરૂણાબેન સોલંકી

રાજકોટઃ સોરઠીયા રજપૂત સમાજના થાનગઢ નિવાસી હાલ રાજકોટ સ્‍વ.અરૂણાબેન દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૬૯) તે આરતીબેન, વર્ષાબેન તથા રીન્‍કુબેનના માતુશ્રી તેમજ અતુલભાઈ, ભાવેશભાઈ વાઘેલા તેમજ તુષારભાઈ પરમારનાં સાસુમાં તા.૪ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવારનાં રોજ સાંજે ૫ થી ૬ વાગ્‍યે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

કલ્‍પનાબેન શાહ

રાજકોટઃ ખિલોસ નિવાસી સ્‍વ.ગોકળદાસ ડાયાભાઈ શાહના પૌત્ર જીતેન્‍દ્ર હરસુખલાલ શાહના ધર્મપત્‍નિ તે સ્‍વ.દલસુખભાઈ નેમચંદભાઈ વસા (સાંગલી)ની પુત્રી કલ્‍પનાબેન શાહ તા.૩/૧૦ સોમવારે રાત્રે ૧૧:૪૦ કલાકે અરિહંતશરણ પામેલ છે.

ભનુભાઈ બકરાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર જ્ઞાતિ જામજોધપુરના પ્રમુખ હાલ રાજકોટ ભનુભાઈ મોહનભાઈ બકરાણીયા (ઉ.વ.૮૨) તે ભાનુબેનના પતિ, અતુલભાઈ, ચંદ્રીકાબેન પ્રદિપભાઈ કરગથરા તથા નીલુબેન યજ્ઞેશકુમાર દુદકીયાના પિતાશ્રી, રિષિત, ધાર્મીના દાદા, કાંતિભાઈ (જામનગર), રતિભાઈ (ઉપલેટા)ના મોટાભાઈ, સ્‍વ.વિઠ્ઠલભાઈ ઠાકરશીભાઈ આમરણીયાના જમાઈ મનસુખભાઈ, પ્રવિણભાઈ (જુનાગઢ)ના બનેવી, પન્‍નાબેન અતુલભાઈ તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના મંત્રી પ્રદિપભાઈ કરગથરા, સ્‍વ.યજ્ઞેશકુમારના સસરાનું દુઃખદ અવસાન તા.૧ના રોજ શનિવારે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવારે બપોરે ૪:૩૦ થી ૬ વાગ્‍યા સુધી શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, રાજકોટ રાખેલ છે.

બિપિનચંદ્ર દવે

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્‍વ.બિપિનચંદ્ર છગનલાલ દવે (દવે કોલકી) (ઉ.વ.૮૬) તે સ્‍વ.દ્રવિણાબેનના પતિ, સ્‍વ.હરસુખભાઈ, પ્રફુલભાઈ, બકુલભાઈ, યોગેશભાઈ તથા સ્‍વ.જયમતિબેનના ભાઈ જયેશ દવે તથા પ્રિતિ રાવલના પિતાજી આજરોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને ૪- વિમલનગર, પુષ્‍કરધામ પાછળ, યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે.

નિમુબેન પાલા

રાજકોટ : નિમુબેન યશવંતભાઇ પાલા (ઉ.વ.૭ર) નું તા. ૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને ગુરૂવારે સાંજે પ થી ૬ તેમના જમાઇ વિનોદભાઇ એમ. નાન્‍ઢાના નિવાસ સ્‍થાને ‘શિલ્‍પન નોવા' સવાણી હોસ્‍પીટલ સામે, યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે.

ધાર્મી ખખ્‍ખર

રાજકોટ : ધાર્મીબેન જનકભાઇ ખખ્‍ખર (ઉ.વ.૬) નું તા. ૪ ના અવસાન થયેલ છે તે ગૌરાંગભાઇની ભત્રીજી, ચંદુભાઇની પૌત્રીની પ્રાર્થના સભા તા. ૬ ને ગુરૂવારે ધ્‍યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ પ્રકાશ સોસાયટી નિર્મલા સ્‍કુલ સામે સાંજે પ થી ૬ રાખેલ છે.

જમનાદાસભાઇ કોટક

વાંકાનેર : વાંકાનેર નિવાસી જમનાદાસભાઇ પરસોતમદાસ કોટક (ઉ.વ.૮૬) તે જીતુભાઇ (કેનેડી) તથા અશોકભાઇ કેનેડીના પિતાશ્રી તેમજ કલ્‍પેશભાઇ (પપ્‍પુભાઇ) તથા પલકભાઇ ના દાદાશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૭ ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬ કલાકે વિવેકાનંદ સોસાયટી કોમ્‍યુનીટી હોલ, સ્‍વામીનારાયણ મંદિર સામે રાજકોટ રોડ વાંકાનેર ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.

ગજેન્‍દ્રભાઇ રાવલ

ગોંડલ : રાજકોટના ઔદિચ્‍ય ગઢીયા બ્રહ્મ સમાજ રાજકોટ નિવાસી ગજેન્‍દ્રભાઇ ચંદુલાલ રાવલ (ઉ.વ.૬૮) તેઓ સ્‍વ. ચંદુલાલ ચત્રભુજ રાવલના પુત્ર તેમજ રમેશભાઇ ચંદુલાલ રાવલના નાના ભાઇ, તે ધરતીબેન રાવલ તેમજ સ્‍વાતિબેન રાઠોડના પિતાશ્રી, તે નયનાબેન ભટ્ટ, વિભાબેન શુકલ તેમજ જયશ્રીબેન વ્‍યાસના ભાઇનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવાર તા. ૬ ને સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્‍થાન પર રાખેલ છે. નિવાસ સ્‍થાન ‘વૈકુંઠ કૃપા' ૧ પુનિતનગર બ્‍લોક નં. ૧૭૩ મામા સાહેબના મંદિર સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન લાઠીગરા

ગોંડલ : ગં. સ્‍વ. સોની નર્મદાબેન કાન્‍તીભાઇ લાઠીગરા (જેતપુર વાળા) ઉ.૯૦ તે સ્‍વ. ચંદુભાઇ તથા ભુપતભાઇ ના માતુશ્રી તથા રવિના દાદીનું તા. ૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. મો. ૯૭ર૪૪ ૭૮૦૦૪

 

પ્રભાબેન જીમુલીયા

વેરાવળ લોહાણા સ્‍વ.કેશવલાલ મથુરાદાસ જીમુલીયાના પત્‍ની પ્રભાબેન ઉ.૭૭ તે કમલેશભાઈ(કમલ ટી સેન્‍ટર),અતુલભાઈ,હીતેષભાઈના માતૃશ્રી તેમજ જીતેન્‍દ્રભાઈ (પીપલ્‍સ બેંક), રાજેશભાઈ(બીએસએનએલ વાળા)ના ભાભી તથા સ્‍વ.ધરમશીભાઈ  મુળજીભાઈ સુબા(ડારી વાળા)ની પુત્રીનું તા.૩ના રોજ  અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી તા.૬ને ગુરૂવારે બપોરે ૪ થી પ કાશી વિશ્‍વનાથ મંદિર પોસ્‍ટઓફીસ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

ગીધાભાઇ રાઠોડ

ધોરાજી : ગીરીશભાઇ (ગીધાભાઇ) જેરામભાઇ રાઠોડ (ઉ.વ.પ૯) તે રવિભાઇ, ભાવેશભાઇનાં પિતાજી, પ્રવિણભાઇ પોપટભાઇ રાઠોડના ભત્રીજા, રાજૂભાઇ યાદવનાં ભાણેજનું તા. ૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૬- ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન બસ સ્‍ટેશન પાછળ ધોરાજી ખાતે રાખેલ છે.

પુષ્‍પાબેન દેવાણી

રાજકોટ : સ્‍વ. પુષ્‍પાબેન ચુનીલાલ દેવાણી તે જલ્‍પેશભાઇ તથા પુનમબેન તથા લીનાબેનના માતુશ્રી જેમનું તા. ૪ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  જેમનું સદ્‌્ગતનું બેસણુ તા. ૬ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને સદ્‌્‌ગુરૂ પાર્ક સુંદરમ સીટીની બાજુમાં મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે. 

ચંપાગૌરી ઝવેરી

રાજકોટઃ સ્‍વ.સોની ચંપાગૌરી નાનાલાલ ઝવેરી (ઉ.વ.૮૮) તે સ્‍વ.નાનાલાલ કલ્‍યાણજી ઝવેરીના ધર્મપત્‍નિ તે પરેશ (પિન્‍ટુ) ઝવેરીના માતુશ્રી, તે સ્‍વ.સોની ત્રિભોવનદાસ પોપટલાલ પાટડિયા (માળિયાવાળા)ની પુત્રી, તે હસમુખભાઈ બાબુભાઈ ઝવેરી (રાયપુરવાળા)ના કાકીનું તા.૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નીલકંઠ મહાદેવના મંદિરે, શિવ હોસ્‍પિટલની બાજુની શેરીમાં, ૩૩- કરણપરા ખાતે રાખેલ છે.  પરેશ ઝવેરી મો.૯૮૨૪૯ ૭૪૮૫૮ અને ગોપાલભાઈ પાટડિયા મો.૯૮૨૫૪ ૦૫૬૫૨ અને દિવ્‍યેશ પાટડિયા મો.૯૮૭૯૦ ૧૦૪૯૪

ભાવિન

રાજકોટઃ દશા સોરઠીયા વણીક મુળ બાબરા વંકાણી સ્‍વ.ભીખાલાલ નાનાલાલ (લીમડા હનુભાનાવાળા)ના પૌત્ર ભાવિન હરેશકુમાર તે રીતેશભાઈ, જીતેન્‍દ્રભાઈ, જયશ્રીબેન જયંતકુમાર વસાણી તથા નૈનાબેન પરેશકુમાર વસાણીના ભત્રીજાનું તા.૪/૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.૬/૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. સ્‍થળ- સંતોષ પાર્ક સંતોષ પેલેસ નાણાંવટી ચોક મો.૯૪૨૮૯ ૯૦૮૦૮, મો.૮૪૮૫૯ ૯૫૦૭૬

ધાર્મી ખખ્ખર

રાજકોટ : ધાર્મીબેન જનકભાઇ ખખ્ખર (ઉ.વ.૬) નું તા. ૪ ના અવસાન થયેલ છે તે ગૌરાંગભાઇની ભત્રીજી, ચંદુભાઇની પૌત્રીની પ્રાર્થના સભા તા. ૬ ને ગુરૃવારે ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ પ્રકાશ સોસાયટી નિર્મલા સ્કુલ સામે સાંજે પ થી ૬ રાખેલ છે.

પુષ્પાબેન દેવાણી

રાજકોટ : સ્વ. પુષ્પાબેન ચુનીલાલ દેવાણી તે જલ્પેશભાઇ તથા પુનમબેન તથા લીનાબેનના માતુશ્રી જેમનું તા. ૪ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  જેમનું સદ્ગતનું બેસણુ તા. ૬ ને ગુરૃવારના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને સદ્ગુરૃ પાર્ક સુંદરમ સીટીની બાજુમાં મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતભાઇ વિઠલાણી

રાજકોટઃ નિવાસી સ્વ.નારણદાસ ત્રિભોવનદાસ વિઠલાણી (પોપુલર પ્રિન્ટર)નાં સુપુત્ર ભરતભાઇ નારણદાસ વિઠલાણી (ઉ.૬૦) તે મુકેશભાઇ (રાધિકા જવેલર્સ)નાં મોટા ભાઇ તે મીનાબેન મહેશકુમાર ધ્રાંગધ્રાવાળાના નાનાભાઇ તે યાજ્ઞિક ટીજેએસબી બેન્કના પિતાશ્રી તેમજ સેજલ ધવલકુમાર તન્નાનાં પિતાશ્રી તે ગોંડલ નિવાસી હરીલાલ અમીચંદ સોમૈયા (અગરબતી વાળા)નાં જમાઇ તે શ્રીમનુભાઇ, બિપીનભાઇ, ગીરીશભાઇ તેમજ રાજુભાઇના બનેવી તે શ્રીભરતભાઇ ખંડુલાલ મીરાણી(મોરબીવાળા) નાં વેવાય તા.૦૪નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.૬ ગુરૃવારના રોજ સાંજે ૪.૩૦થી ૬ કલાકે બલકુંજ હોબી સેન્ટર એરપોર્ટ રોડ ફાટક પાસે રાખેલ છે.

શંભુભાઇ લાલકીયા

રાજકોટઃ મૂળ જામકંડોરણા બંધિયા હાલ રાજકોટ શૅભુભાઇ વેલજીભાઇ લાલકિયા તે મનસુખભાઇના ભાઇ, જીતેન્દ્રભાઇ અને રાજુભાઇના પિતાનું તા.૪ના અવસાન થયુ છે. સદગતનું બેસણું તા.૭ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાન, આંગનપાર્ક, બ્લોક નં–૪૨, પુનિતનગર ૮૦ ફુટ રોડ, મવડી રાજકોટ ખાતે રાખેલ છે.

દિપકભાઈ પારેખ

રાજકોટઃ મોઢ વણીક પોરબંદર નિવાસી દિપકભાઈ ભોગીલાલ પારેખ (બી.પારેખ એન્ડ કાું.), તે સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતાના જમાઈ, ગૌતમ પારેખ, જય પારેખના પિતાશ્રી તેમજ ઈશ્વરભાઈ મહેતા, સ્વ.હર્ષદભાઈ મહેતા, સ્વ.રમેશભાઈ મહેતા, સ્વ.નવિનભાઈ મહેતા તથા કાકુભાઈ (ચંદ્રકાંતભાઈ) મહેતાના બનેવીનું તા.૧ને શનિવારના રોજ પોરબંદર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સાદડી તા.૬ને ગુરૃવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે આનંદભુવન, ૪૮ પ્રહલાદ પ્લોટ, ધનવંતરી માર્ગ, રાજશ્રી સિનેમા પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

પરસોતમભાઈ પડાયા

રાજકોટઃ રાજકોટ નિવાસી પરસોતમભાઈ ધરમશીભાઈ પડાયા (ઉ.વ.૭૫) તે મનિષભાઈ પડાયા તથા સંજયભાઈ પડાયાના પિતાશ્રીનું તા.૨/૧૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાને, 'વૈશાલી કૃપા', પોપટપરા શેરી નં.૫/૧૬, રામજી મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

મનિષભાઈ મહિધરીયા

રાજકોટઃ મુળ ભંડારીયા વાળા મનિષભાઈ ચમનલાલ મહીધરીયા (ઉ.વ.૫૨) તે ગં.સ્વ.બિંદુબેનના પતિ, તેમજ સ્વ.હંસાબેન તથા સ્વ.ચમનભાઈના પુત્ર, શિવાની, મૈત્રી, સમરના પિતાશ્રી અને ભાણજી અને જીવનભાઈના ભાણેજ  તે તેજલબેન હિતેષકુમારના ભાઈ અને સ્વ.કાંતિભાઈના ભત્રીજાનું તા.૨/૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૃવાર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અરૃણાબેન સોલંકી

રાજકોટઃ સોરઠીયા રજપૂત સમાજના થાનગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ.અરૃણાબેન દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૬૯) તે આરતીબેન, વર્ષાબેન તથા રીન્કુબેનના માતુશ્રી તેમજ અતુલભાઈ, ભાવેશભાઈ વાઘેલા તેમજ તુષારભાઈ પરમારનાં સાસુમાં તા.૪ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૃવારનાં રોજ સાંજે ૫ થી ૬ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

કલ્પનાબેન શાહ

રાજકોટઃ ખિલોસ નિવાસી સ્વ.ગોકળદાસ ડાયાભાઈ શાહના પૌત્ર જીતેન્દ્ર હરસુખલાલ શાહના ધર્મપત્નિ તે સ્વ.દલસુખભાઈ નેમચંદભાઈ વસા (સાંગલી)ની પુત્રી કલ્પનાબેન શાહ તા.૩/૧૦ સોમવારે રાત્રે ૧૧:૪૦ કલાકે અરિહંતશરણ પામેલ છે.

ભનુભાઈ બકરાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર જ્ઞાતિ જામજોધપુરના પ્રમુખ હાલ રાજકોટ ભનુભાઈ મોહનભાઈ બકરાણીયા (ઉ.વ.૮૨) તે ભાનુબેનના પતિ, અતુલભાઈ, ચંદ્રીકાબેન પ્રદિપભાઈ કરગથરા તથા નીલુબેન યજ્ઞેશકુમાર દુદકીયાના પિતાશ્રી, રિષિત, ધાર્મીના દાદા, કાંતિભાઈ (જામનગર), રતિભાઈ (ઉપલેટા)ના મોટાભાઈ, સ્વ.વિઠ્ઠલભાઈ ઠાકરશીભાઈ આમરણીયાના જમાઈ મનસુખભાઈ, પ્રવિણભાઈ (જુનાગઢ)ના બનેવી, પન્નાબેન અતુલભાઈ તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના મંત્રી પ્રદિપભાઈ કરગથરા, સ્વ.યજ્ઞેશકુમારના સસરાનું દુઃખદ અવસાન તા.૧ના રોજ શનિવારે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૃવારે બપોરે ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ રાખેલ છે.

બિપિનચંદ્ર દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.બિપિનચંદ્ર છગનલાલ દવે (દવે કોલકી) (ઉ.વ.૮૬) તે સ્વ.દ્રવિણાબેનના પતિ, સ્વ.હરસુખભાઈ, પ્રફુલભાઈ, બકુલભાઈ, યોગેશભાઈ તથા સ્વ.જયમતિબેનના ભાઈ જયેશ દવે તથા પ્રિતિ રાવલના પિતાજી આજરોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૪- વિમલનગર, પુષ્કરધામ પાછળ, યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે.

નિમુબેન પાલા

રાજકોટ : નિમુબેન યશવંતભાઇ પાલા (ઉ.વ.૭ર) નું તા. ૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને ગુરૃવારે સાંજે પ થી ૬ તેમના જમાઇ વિનોદભાઇ એમ. નાન્ઢાના નિવાસ સ્થાને 'શિલ્પન નોવા' સવાણી હોસ્પીટલ સામે, યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે.

 

જમનાદાસભાઇ કોટક

વાંકાનેર : વાંકાનેર નિવાસી જમનાદાસભાઇ પરસોતમદાસ કોટક (ઉ.વ.૮૬) તે જીતુભાઇ (કેનેડી) તથા અશોકભાઇ કેનેડીના પિતાશ્રી તેમજ કલ્પેશભાઇ (પપ્પુભાઇ) તથા પલકભાઇ ના દાદાશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૭ ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬ કલાકે વિવેકાનંદ સોસાયટી કોમ્યુનીટી હોલ, સ્વામીનારાયણ મંદિર સામે રાજકોટ રોડ વાંકાનેર ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.

ગજેન્દ્રભાઇ રાવલ

ગોંડલ : રાજકોટના ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજ રાજકોટ નિવાસી ગજેન્દ્રભાઇ ચંદુલાલ રાવલ (ઉ.વ.૬૮) તેઓ સ્વ. ચંદુલાલ ચત્રભુજ રાવલના પુત્ર તેમજ રમેશભાઇ ચંદુલાલ રાવલના નાના ભાઇ, તે ધરતીબેન રાવલ તેમજ સ્વાતિબેન રાઠોડના પિતાશ્રી, તે નયનાબેન ભટ્ટ, વિભાબેન શુકલ તેમજ જયશ્રીબેન વ્યાસના ભાઇનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણું ગુરૃવાર તા. ૬ ને સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્થાન પર રાખેલ છે. નિવાસ સ્થાન 'વૈકુંઠ કૃપા' ૧ પુનિતનગર બ્લોક નં. ૧૭૩ મામા સાહેબના મંદિર સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન લાઠીગરા

ગોંડલ : ગં. સ્વ. સોની નર્મદાબેન કાન્તીભાઇ લાઠીગરા (જેતપુર વાળા) ઉ.૯૦ તે સ્વ. ચંદુભાઇ તથા ભુપતભાઇ ના માતુશ્રી તથા રવિના દાદીનું તા. ૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૯૭ર૪૪ ૭૮૦૦૪

ગીધાભાઇ રાઠોડ

ધોરાજી : ગીરીશભાઇ (ગીધાભાઇ) જેરામભાઇ રાઠોડ (ઉ.વ.પ૯) તે રવિભાઇ, ભાવેશભાઇનાં પિતાજી, પ્રવિણભાઇ પોપટભાઇ રાઠોડના ભત્રીજા, રાજૂભાઇ યાદવનાં ભાણેજનું તા. ૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૬- ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન બસ સ્ટેશન પાછળ ધોરાજી ખાતે રાખેલ છે.

ભાવિન

રાજકોટઃ દશા સોરઠીયા વણીક મુળ બાબરા વંકાણી સ્વ.ભીખાલાલ નાનાલાલ (લીમડા હનુભાનાવાળા)ના પૌત્ર ભાવિન હરેશકુમાર તે રીતેશભાઈ, જીતેન્દ્રભાઈ, જયશ્રીબેન જયંતકુમાર વસાણી તથા નૈનાબેન પરેશકુમાર વસાણીના ભત્રીજાનું તા.૪/૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.૬/૧૦ ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. સ્થળ- સંતોષ પાર્ક સંતોષ પેલેસ નાણાંવટી ચોક મો.૯૪૨૮૯ ૯૦૮૦૮, મો.૮૪૮૫૯ ૯૫૦૭૬

ચંપાગૌરી ઝવેરી

રાજકોટઃ સ્વ.સોની ચંપાગૌરી નાનાલાલ ઝવેરી (ઉ.વ.૮૮) તે સ્વ.નાનાલાલ કલ્યાણજી ઝવેરીના ધર્મપત્નિ તે પરેશ (પિન્ટુ) ઝવેરીના માતુશ્રી, તે સ્વ.સોની ત્રિભોવનદાસ પોપટલાલ પાટડિયા (માળિયાવાળા)ની પુત્રી, તે હસમુખભાઈ બાબુભાઈ ઝવેરી (રાયપુરવાળા)ના કાકીનું તા.૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૬ ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૬ નીલકંઠ મહાદેવના મંદિરે, શિવ હોસ્પિટલની બાજુની શેરીમાં, ૩૩- કરણપરા ખાતે રાખેલ છે.  પરેશ ઝવેરી મો.૯૮૨૪૯ ૭૪૮૫૮ અને ગોપાલભાઈ પાટડિયા મો.૯૮૨૫૪ ૦૫૬૫૨ અને દિવ્યેશ પાટડિયા મો.૯૮૭૯૦ ૧૦૪૯૪

પ્રભાબેન જીમુલીયા

વેરાવળ લોહાણા સ્વ.કેશવલાલ મથુરાદાસ જીમુલીયાના પત્ની પ્રભાબેન ઉ.૭૭ તે કમલેશભાઈ(કમલ ટી સેન્ટર),અતુલભાઈ,હીતેષભાઈના માતૃશ્રી તેમજ જીતેન્દ્રભાઈ (પીપલ્સ બેંક), રાજેશભાઈ(બીએસએનએલ વાળા)ના ભાભી તથા સ્વ.ધરમશીભાઈ  મુળજીભાઈ સુબા(ડારી વાળા)ની પુત્રીનું તા.૩ના રોજ  અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી તા.૬ને ગુરૃવારે બપોરે ૪ થી પ કાશી વિશ્વનાથ મંદિર પોસ્ટઓફીસ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

રવિશંકર ભટ્ટ

રાજકોટઃ  ચો.મ.મોઢ બ્રાહ્મણ સ્‍વ. રવિશંકર જટાશંકર ભટ્ટ (ઊ. ૯૧) મુળ ગામ રસનાળ હાલ રાજકોટ તે કિશોરભાઈ મોરબી, અશોકભાઇ, સ્‍વ. સુરેશભાઈ, વંદનાબેન, હંસાબેન તેમજ સંગીતાબેનના પિતાશ્રી તેમજ જયશ્રીબેન કિશોરભાઈ ભટ્ટ મોરબી તથા ઇલાબેન કનકરાય ત્રિવેદી રાજકોટના સસરા તથા રિધ્‍ધી બેન મૌલિકકુમાર ભટ્ટ જેતપુરના દાદા તે સ્‍વ. ગૌરીશંકર મગનલાલ દવે-ધ્રોલના જમાઇ અને સ્‍વ. કૃપાશકર, સ્‍વ જસવંત રાય, શંકરભાઈ, ચંદુભાઈ, રસિકભાઈ દવેના બનેવીનો  તા. ૪ના કૈલાસવાસ થયો છે. સદ્દગતનું ઉઠમણું અને પિયર પક્ષનું બેસણું તા. ૬ના ગુરૂવારે સાંજે ૫ થી ૬, ૐ કારેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક સરકારી કર્મચારી સોસાયટી મેઇન રોડ ખાતે રાખેલ છે.