અવસાન નોંધ
ઈન્દુબેન પીઠડીયા
રાજકોટઃ જામનગર નિવાસી હાલ રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિ કાંતિભાઈ મીઠાભાઈ પીઠડીયાના ધર્મપત્નિ ઈન્દુબેન (ઉ.વ.૬૩) તે અમીતભાઈ તથા સોનલબેનના માતુશ્રી વસંતભાઈ, અશ્વિનભાઈ, મહેશભાઈના ભાભી તેમજ સ્વ.કાનજીભાઈ આંબાભાઈ મકવાણાની દીકરી તે હસમુખભાઈ તથા સ્વ.રસીકભાઈના બહેનનું તા.૨ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૫ સોમવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. કાંતિભાઈ મો.૮૧૩૪૯ ૭૫૮૯૧, હસમુખભાઈ મો.૯૪૨૯૦ ૦૭૭૬૦
આશાબેન ઝાલા
રાજકોટઃ રાજકોટના એડવોકેટ આશિષભાઈ ધૈર્યપ્રસાદ ઝાલાના ધર્મપત્નિ સ્વ.આશાબેન (ઉ.વ.૪૦) તે સ્વ.કિશનચંદ અર્જનાલીના પુત્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
શૈલેષભાઈ ગાંગડીયા
રાજકોટઃ બરવાળા નિવાસી, હાલ રાજકોટ મોઢવણિક શૈલેષભાઈ દામોદરદાસ ગાંગડીયા (ઉ.વ.૬૫) તે પ્રફુલભાઈ, ચંદ્રકાંતભાઈ, હસમુખભાઈ, રાજેશભાઈ, ભારતીબેન રાજેશભાઈ રાણભાણ અને હર્શાબેન હિતેશભાઈ ગાંધીના ભાઈ તથા ઉમંગભાઈ, ડો.યશભાઈ, ફોરમ હિમાંશુભાઈ ગાંધીના પિતાશ્રી, અજયભાઈ જયંતીલાલ શાહ અને ધર્મેન્દ્રભાઈ જયંતીલાલ શાહના બનેવીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૪ રવિવારના રોજ ૪ થી ૬ કલાકે, રાજધાની એપાર્ટમેન્ટ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. કવિતાબેન શૈલેષભાઈ ગાંગડીયા.
મધુબેન ત્રેટીયા
રાજકોટઃ મુળ વનાળીયાવાળા હાલ રાજકોટ નિવાસી મધુબેન વલ્લભભાઇ ત્રેટીયા (ઉ.વ.૬૩) તે વલ્લભભાઇ કાનજીભાઇ ત્રેટીયાના પત્નિ તથા મનીષભાઇ, મિત્તલબેન કેતન કુમાર કડેચા તથા વર્ષાબેન રવિ કુમાર જાદવાણીના માતૃશ્રી તથા સ્વ.ધીરૃભાઇ તથા દયાળજીભાઇના ભાભી તથા કમલેશ ચુનીભાઇ તથા દિલીપ મનસુખભાઇના કાકી તથા સાક્ષી તથા ધ્રુમિલના દાદી તથા સ્વ.મનસુખભાઇ, સ્વ.જેન્તીભાઇ તથા ચંદુભાઇ ત્રિભોવનભાઇ અંબાસણા (વિરપુર, જલારામ)ના બહેનનું તા.૩૦ના અવસાન થયેલ છે.
બેસણું તા.૫ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ જુનું ગોપવંદના શેરી નં.૧, નહેરૃનગર ૮૦ ફુટ મેઇન રોડ, શ્યામ હોલની સામે રાખેલ છે. (પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે)
સાગરસિંહ ઝાલા
વાંકાનેર : રંગપર (બેલા) હાલ વાંકાનેર અનિરૃધ્ધસિંહ સજજનસિંહ ઝાલાના પુત્ર સાગરસિંહ (ઉ.વ.૪ર) તે આશાબાના પતિ તથા હરીકૃષ્ણસિંહ તથા રાધીકાબાના પિતાશ્રી તથા અલ્કાબા જયવીરસિંહ જાડેજા (રણમલજી ખીરસરા)ના ભાઇનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણું તા. પ ને સોમવારે સાંજે ૪ થી ૬ મણીકણી મંદિર માર્કેટ ચોક ખાતે તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાને 'શકિત સાગર' સંઘવી શેરી પ્રતાપ રોડ વાંકાનેર ખાતે રાખેલ છે.
મહેશભાઇ કાનાબાર
વેરાવળ : મહેશભાઇ ધીરજલાલ કાનાબાર (ઉ.૭૬) તે વિપુલભાઇ, નિશીથ (લાલો), કલ્પેશ (પપ્પુ), ધરતીબેન મંદીપકુમાર ગણાત્રા (જુનાગઢ)ના પિતાશ્રી તથા સતીષભાઇ, સ્વ. વિક્રમભાઇના મોટા ભાઇ તેમજ જશ, દેવના દાદા તેમજ સ્વ. દુલભજી કલ્યાણજીભાઇ દેવાણી (પોરબંદર) ના જમાઇનું તા. ૪ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. પ ને સોમવારે સાંજે ૪ વાગ્યે બિલેશ્વર મહાદેવ મંદિર જલારામ ટોકીઝ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.
કંકુબેન ચાવડા
રાજકોટઃ રાજકોટ નિવાસી ગં.સ્વ.કંકુબેન કરશનભાઈ ચાવડા તે સ્વ.જસુમતીબેન, નવિનચંદ્ર, રંજનબેનના માતા, નટરાજસિંહ તથા સુરેશભાઈના સાસુ તેમજ ધ્રુવલ, દિવ્યરાજ, દર્શનના દાદીમાનું તા.૩ને શનિવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૫ સોમવારના રોજ તેમના નિવાસસ્થાન શેઠનગર ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
હુલ્લાસબા પરમાર
રાજકોટઃ મુળ ગામ - થોરાળા, હાલ મોરબી નિવાસી હુલ્લાસબા જગતસિંહ પરમારનું તા.૨ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૫ સોમવારના રોજ, સાંજે ૪ થી ૫ કલાકે જડેશ્વર મંદિર, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.
મંજુલાબેન મુંજીયાસરા
રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક મહુવા નિવાસી હાલ રાજકોટ મંજુલાબેન જગજીવનદાસ મુંજીયાસરા (ઉ.વ.૯૦) તે ધીરજલાલ જે.મુંજીયાસરા, દિલીપભાઈ જે. મુંજીયાસરા, જયાબેન સુરેશકુમાર ધોળકિયા (મહુવા), મધુબેન અનંતરાય ગાંધી (ભાવનગર), વસંતબેન બાલકૃષ્ણભાઈ લોટીયા (બગસરા)ના માતુશ્રી તથા કરણ, મલય, માનસી, તેજસ, દેવાંગના દાદીમાં તા.૩ના રોજ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૫ને સોમવારે પ્રગટેશ્વર મહાદેવ મંદિર, સ્પીડવેલ ચોક પેલા, પુલ પાસે નાના મવા રોડ ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે.
જયંતિલાલ પાટડીયા
રાજકોટઃ સોની જયંતીલાલ ચુનીલાલ પાટડીયા (નિવૃત પોસ્ટ માસ્ટર) (ઉ.વ.૭૭) તે સ્વ.બ્રિજેશ પ્રશાંત પાટડીયા તથા ઈલાબેન નિલેશકુમાર માંડલીયા જામજોધપુરના પિતાશ્રી તથા હસમુખલાલ ચુનીલાલ પાટડીયા તથા દ્વારકાદાસ ત્રિભુવનદાસ પાટડીયા અમદાવાદ તથા હીરાબેન કિશોરભાઈ ધોળકિયાના ભાઈ તથા પ્રભુદાસ ગિરધરલાલ લાઠીગરાના બનેવીનું તા.૪ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૫ને સોમવારે સાંજે ૪ થી ૬ બટુક મહારાજની ગૌશાળા જીવંતીકા નગર-૧, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.
ગુલાબબેન દફતરી
રાજકોટઃ મોરબી (હાલ રાજકોટ) નિવાસી ગુલાબબેન જનકલાલ દફતરી (ઉ.વ.૯૨) તે સ્વ. જનકલાલ મગનલાલ દફતરીના ધર્મ પત્નિ, તે ધીરીશભાઇ, સ્વ. વિજયભાઇ તથા રાજેશભાઇ (ડી.એસ.ફાયનાન્સ વાળા) તથા ઉષાબેન હસમુખભાઇ ગોડાના માતુશ્રી, તે પ્રીતીબેન, નીરૂબેન, ઇલાબેન તથા હસમુખભાઇ ગોડાના સાસુશ્રી તા.૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૯ શુક્રવારના શ્રમજીવી ઉપાશ્રય, પાણીના ટાંકાની સામેની શેરીમાં ઢેબર રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે. તથા પ્રાર્થના સભા તા.૦૯ ના શુક્રવારે શ્રમજીવી સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે સવારે ૧૧ વાગ્યે રાખેલ છે.
કોમલબેન
રાજકોટઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ હડાળા, હાલ રાજકોટ સ્વ.ભાઈશંકર છબીલલાલ દવેના પુત્ર જગદીશભાઈ (ડી.સી.એમ.- રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.)ના પુત્રી કોમલબેન (ઉ.વ.૩૧) તે નિસર્ગભાઈના બહેનનું તા.૨ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૫ ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ વાગ્યે, શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ, ગુલાબવાડી, ૧- મીલપરા, મીલપરા મઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
જૂની પેઢીના પીઢ એડવોકેટ સ્વ.નલીનકાંત દવેના ધર્મપત્નિનું નિધનઃ સાંજે બેસણું
રાજકોટઃ ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.નલિનકાંત ભાનુશંકર દવે (એડવોકટે)ના ધર્મપત્નિ સરલાબેન (ઉ.વ.૮૫) તે મિહીર (એડવોકેટ- નોટરી), ભૂષિત, પ્રજ્ઞા જે. વ્યાસ, હિના એચ. ભટ્ટ, રૃપા એ. વ્યાસના માતુશ્રીનું તા.૪ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે સોમવારે તા.૫ સાંજે ૪ થી ૬ હોબી સેન્ટર, એરોડ્રામ ફાટક પાસે રાખેલ છે.