Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023
હંસાબેન મિરાણીનું દુઃખદ અવસાન : સાંજે ઉઠમણુ

રાજકોટ નિવાસી સ્‍વ. હિમતલાલ દેવચંદ મિરાણીના ધર્મપત્‍ની હંસાબેન હિમતલાલ મિરાણી, (ઉંમર વર્ષ ૮૩) તે સ્‍વ. રમેશભાઇ દેવશીભાઇ કારીયાના બહેન તથા શારદાબેન ચંદુલાલ મિરાણીના દેરાણી તથા કુમુદચંદ જમનાદાસ મિરાણી તથા જીતેન્‍દ્ર નટવરલાલ મિરાણીના કાકી તથા તેજસ ચમનલાલ મિરાણીના ભાભુ તા. ૩ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.

તેમનું ઉઠમણું આજે તા. ૬ના રોજ સાંજે પ.૩૦ વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાન અવધ એપાર્ટમેન્‍ટ, નિલકંઠ નગર મેઇન રોડ, પટેલ કન્‍યા છાત્રાલયની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પ્રફુલાબેન દસાડીયા

રાજકોટ : સ્‍વ.પ્રફુલ્લાબેન તે ઈન્‍દુકુમાર રામજીભાઈ દસાડીયાના ધર્મપત્‍નિ, ધીમંતભાઈ પોપટભાઈ વાજાના પુત્રી, ધીરૂભાઈ દસાડીયાના નાનાભાઈના ધર્મપત્‍નિ તથા કમલરાજ અને સ્‍નેહાબેનના માતુશ્રી, મહેન્‍દ્ર ધીમંતભાઈ વાજાના બહેન, દિપકભાઈ દસાડીયાના કાકી અને શિવભાઈ મહેન્‍દ્રભાઈ વાજાના ફૈબાનું તા.૪ના શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ શનેશ્વર મહાદેવના મંદિરે, શિવનગર ૩, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે અને તેમની ઉત્તર ક્રિયા તા.૯ના ગુરૂવારે રાખેલ છે.

મગનગીરી ગોસ્‍વામી

મોરબી : મગનગીરી કરશનગીરી ગોસ્‍વામી (ઉ.૭પ) તે તેજસગીરીના પિતા નિહાલગીરીના દાદાનું તા. પ ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ૬ સાંજે ૩ થી પ સ્‍થળ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

અશોકભાઈ વખારીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી સ્‍વ.અશોકભાઈ પ્રભુદાસ વખારીયા (દેનાબેંક) (ઉ.વ.૭૯) તે સ્‍વ.રક્ષાબેનના પતિ, સ્‍વ.પ્રભુદાસ પ્રાણજીવનદાસ વખારીયાના સુપુત્ર તે સ્‍વ.રમણીકલાલ જેઠાલાલ ઘેલાણીના જમાઈ, સ્‍વ.રાજેનભાઈ, સ્‍વ.દિપકભાઈ તથા હેમાબેન કિરીટભાઈ ધોળકીયા અને મોનાબેન ભરતભાઈ વૈદ્યના મોટાભાઈ, સ્‍વ.જમનદાસ પ્રાણજીવનદાસ વખારીયાના ભત્રીજા, અંજના દેવાંગ કુંભાણી, કૃણાલ અને પ્રિયંકા વિશાલ ભાનુશાલીના પિતાશ્રી, તે મીરલબેનના સસરા અને શીરીષભાઈ હરીલાલ રૂપાણીના વેવાઈ તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે. મો.૯૭૧૨૩ ૨૨૮૭૯ , મો.૯૭૨૭૭ ૨૫૭૦૯.

ત્રિભુવનભાઈ કકકડ

રાજકોટઃ મૂળ કચ્‍છ ખાવડા વાળા, હાલ રાજકોટ નિવાસી સ્‍વ.ત્રિભુવનભાઈ ભીમજીભાઈ કકકડ (ઉ.વ.૮૩) તે સ્‍વ.પુષ્‍પાબેનનાં પતિ, સ્‍વ.ચાગાભાઈ ભીમજીભાઈનાં પુત્ર, વિનોદભાઈ, પ્રશાંતભાઈ, આશિતભાઈ, કિરણબેન, ભાવનાબેન, જયોત્‍સનાબેનનાં પિતાશ્રી, માયાબેન, પ્રિયંકાબેન, મૂકતાબેન, પિયુષભાઈ, સુધીરભાઈનાં સસરા, સ્‍વ.પીતાંબરભાઈ, સ્‍વ.હીરાલાલ, સ્‍વ.જેઠીબેનનાં ભાઈ, સ્‍વ.દેવાબેન પ્રેમજી કેશરીયા ખાવડા વાળાનાં જમાઈ સ્‍વ.ખટાઉભાઈ, હરેશભાઈ, ચંપાબેન, નર્મદાબેન, મધુબેનનાં બનેવી, મનન, દેવાન્‍સી, જીયા, આયુષી, મિશિતાં, દિવ્‍યતાનાં દાદા, પાર્થ, દેવનાં નાના. જે તા.૪નાં રોજ અક્ષરનિવાસી થયેલ છે. જેમની પ્રાર્થનાસભા તા.૬ સોમવારના બપોરે ૪ થી ૬, પંચનાથ મંદિરમાં, લીમડા ચોક પાસે રાખેલ છે.

અંજનાબેન બક્ષી

રાજકોટઃ ગં.સ્‍વ.અંજનાબેન વિદ્યાશંકર બક્ષી, તે નિખિલ (નિવૃતિ એલ.આઈ.સી.), દીપક, મીરાં રસનિધિ છાયાના માતુશ્રી, ધારા હિતાર્થ બુચના દાદીમાનો તા.૪ના રોજ સ્‍વર્ગવાસ થયો છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ના રોજ, સાંજે ૫ થી ૬, હરિહર સોસાયટી કોમ્‍યુનિટી હોલ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

પુરૂષોતમભાઈ દરજી

રાજકોટઃ સ્‍વ.ભુદરભાઈ દરજીના પુત્ર પુરૂષોતમભાઈ બી.દરજી તે સંજયભાઈ પી.દરજી અને સમીરભાઈ પી.દરજીના પિતાશ્રીનું તા.૫ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન વિઠલાણી

કેશોદ : પીપળી નિવાસી (હાલ કેશોદ) નવીનભાઇ જે. વિઠલાણી (આશ્રય ટ્રેડીંગ -કેશોદ) તથા કનુભાઇ, રાજેશભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, જયેશભાઇના માતુશ્રી નર્મદાબેન જમનાદાસ વિઠલાણી (ઉ.૮પ) નું તા. ૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને સોમવારે બપોરે ૩ થી પ કલાકે શ્રી પીપળેશ્વર મંદિર, પીપળી (બાવાની) મુકામે રાખેલ છે.

જયાબેન કનોજીયા

કેશોદ : કેશોદ નિવાસી ગં. સ્‍વ. જયાબેન નૌતમભાઇ કનોજીયા તે રાજૂભાઇ કનોજીયા (રાજ મેડીકલવાળા) ભાવેશભાઇ કનોજીયાના માતુશ્રી તા. ૩ ના શ્રીજીચરણ પામેલ છે. મો. નં. ૯૮ર૪ર ૩ર૭૪૭, મો. ૯૮રપ૩ ૮૪ર૯૭

હસમુખભાઇ સોમૈયા

રાજકોટ : હસમુખભાઇ સોમૈયા (સોમૈયાભાઇ) તે સ્‍વ. હરગોવિંદ જીવણલાલ ના પુત્ર અને સ્‍વ. ભુપતભાઇ (આમરણવાળા)ના મોટાભાઇ તથા સુનિલભાઇ, મનીશભાઇ (સદ્‌્‌ગુરૂ પ્રોવિઝન સ્‍ટોર વાળા) તથા ધર્મિષ્‍ઠાબેન જતીનકુમાર, પોપટનાં પિતાશ્રી તથા સ્‍વ. તુલસીદાસભાઇ કોટેચાના જમાઇનું તા. પ ના રવિવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણુ તા. ૬ ના સોમવારે સાંજે ૪ થી પ વાગ્‍યે અમરનાથ મહાદેવ જગનાથ પ્‍લોટ, બીગ બજાર વાળા રોડ ઉપર, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાઇશંકરભાઇ જોષી

ગોંડલ : કલાણા : ઓઝા બ્રાહ્મણ ભાઇશંકર શામળજી જોષીનું ઉ.વ.૯ર, પ્રવિણભાઇ જોષી (નિવૃત તલાટી) મહેશભાઇ (વિકાસ સ્‍ટવ), રાજેન્‍દ્રભાઇ જોશી (બાલમુકુન્‍દ પ્રોવીઝન) પંકજભાઇ જોષી, (બાલમુકુન્‍દ પાન) ના પિતાશ્રીનું અવસાન તા. પ ના થયું છે. બેસણું ગુરૂવાર ૯ ના ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

હંસાબેન ભટ્ટી

જામનગર : સ્‍વ. હંસાબેન અનિલભાઇ ભટ્ટી (ઉ.વ.૭ર) તે અનિલભાઇ ભટ્ટી (સેન્‍ટ્રલ બેંક)ના પત્‍ની, પ્રફુલભાઇ (ઇન્‍કમટેકસ) ના ભાભી, જીજ્ઞેશભાઇ (આરોગ્‍ય શાખા જિલ્લા પંચાયત)ના માતુશ્રી, મિતેશભાઇના મોટા મમ્‍મી, અશોકભાઇ ચુડાસમા (રાજકોટ)ના બહેનનું તા. ૪ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૬ ને સોમવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦ શ્રી કાશી વિશ્વનાથ મંદિર, કે. વી. રોડ જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

અશોકભાઈ વખારીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી સ્‍વ.અશોકભાઈ પ્રભુદાસ વખારીયા (દેનાબેંક) (ઉ.વ.૭૯) તે સ્‍વ.રક્ષાબેનના પતિ, સ્‍વ.પ્રભુદાસ પ્રાણજીવનદાસ વખારીયાના સુપુત્ર તે સ્‍વ.રમણીકલાલ જેઠાલાલ ઘેલાણીના જમાઈ, સ્‍વ.રાજેનભાઈ, સ્‍વ.દિપકભાઈ તથા હેમાબેન કિરીટભાઈ ધોળકીયા અને મોનાબેન ભરતભાઈ વૈદ્યના મોટાભાઈ, સ્‍વ.જમનદાસ પ્રાણજીવનદાસ વખારીયાના ભત્રીજા, અંજના દેવાંગ કુંભાણી, કૃણાલ અને પ્રિયંકા વિશાલ ભાનુશાલીના પિતાશ્રી, તે મીરલબેનના સસરા અને શીરીષભાઈ હરીલાલ રૂપાણીના વેવાઈ તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે. મો.૯૭૧૨૩ ૨૨૮૭૯ , મો.૯૭૨૭૭ ૨૫૭૦૯.

ત્રિભુવનભાઈ કકકડ

રાજકોટઃ મૂળ કચ્‍છ ખાવડા વાળા, હાલ રાજકોટ નિવાસી સ્‍વ.ત્રિભુવનભાઈ ભીમજીભાઈ કકકડ (ઉ.વ.૮૩) તે સ્‍વ.પુષ્‍પાબેનનાં પતિ, સ્‍વ.ચાગાભાઈ ભીમજીભાઈનાં પુત્ર, વિનોદભાઈ, પ્રશાંતભાઈ, આશિતભાઈ, કિરણબેન, ભાવનાબેન, જયોત્‍સનાબેનનાં પિતાશ્રી, માયાબેન, પ્રિયંકાબેન, મૂકતાબેન, પિયુષભાઈ, સુધીરભાઈનાં સસરા, સ્‍વ.પીતાંબરભાઈ, સ્‍વ.હીરાલાલ, સ્‍વ.જેઠીબેનનાં ભાઈ, સ્‍વ.દેવાબેન પ્રેમજી કેશરીયા ખાવડા વાળાનાં જમાઈ સ્‍વ.ખટાઉભાઈ, હરેશભાઈ, ચંપાબેન, નર્મદાબેન, મધુબેનનાં બનેવી, મનન, દેવાન્‍સી, જીયા, આયુષી, મિશિતાં, દિવ્‍યતાનાં દાદા, પાર્થ, દેવનાં નાના. જે તા.૪નાં રોજ અક્ષરનિવાસી થયેલ છે. જેમની પ્રાર્થનાસભા તા.૬ સોમવારના બપોરે ૪ થી ૬, પંચનાથ મંદિરમાં, લીમડા ચોક પાસે રાખેલ છે.

અંજનાબેન બક્ષી

રાજકોટઃ ગં.સ્‍વ.અંજનાબેન વિદ્યાશંકર બક્ષી, તે નિખિલ (નિવૃતિ એલ.આઈ.સી.), દીપક, મીરાં રસનિધિ છાયાના માતુશ્રી, ધારા હિતાર્થ બુચના દાદીમાનો તા.૪ના રોજ સ્‍વર્ગવાસ થયો છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ના રોજ, સાંજે ૫ થી ૬, હરિહર સોસાયટી કોમ્‍યુનિટી હોલ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

પુરૂષોતમભાઈ દરજી

રાજકોટઃ સ્‍વ.ભુદરભાઈ દરજીના પુત્ર પુરૂષોતમભાઈ બી.દરજી તે સંજયભાઈ પી.દરજી અને સમીરભાઈ પી.દરજીના પિતાશ્રીનું તા.૫ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન વિઠલાણી

કેશોદ : પીપળી નિવાસી (હાલ કેશોદ) નવીનભાઇ જે. વિઠલાણી (આશ્રય ટ્રેડીંગ -કેશોદ) તથા કનુભાઇ, રાજેશભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, જયેશભાઇના માતુશ્રી નર્મદાબેન જમનાદાસ વિઠલાણી (ઉ.૮પ) નું તા. ૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને સોમવારે બપોરે ૩ થી પ કલાકે શ્રી પીપળેશ્વર મંદિર, પીપળી (બાવાની) મુકામે રાખેલ છે.

જયાબેન કનોજીયા

કેશોદ : કેશોદ નિવાસી ગં. સ્‍વ. જયાબેન નૌતમભાઇ કનોજીયા તે રાજૂભાઇ કનોજીયા (રાજ મેડીકલવાળા) ભાવેશભાઇ કનોજીયાના માતુશ્રી તા. ૩ ના શ્રીજીચરણ પામેલ છે. મો. નં. ૯૮ર૪ર ૩ર૭૪૭, મો. ૯૮રપ૩ ૮૪ર૯૭

મગનગીરી ગોસ્‍વામી

મોરબી : મગનગીરી કરશનગીરી ગોસ્‍વામી (ઉ.૭પ) તે તેજસગીરીના પિતા નિહાલગીરીના દાદાનું તા. પ ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ૬ સાંજે ૩ થી પ સ્‍થળ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

હસમુખભાઇ સોમૈયા

રાજકોટ : હસમુખભાઇ સોમૈયા (સોમૈયાભાઇ) તે સ્‍વ. હરગોવિંદ જીવણલાલ ના પુત્ર અને સ્‍વ. ભુપતભાઇ (આમરણવાળા)ના મોટાભાઇ તથા સુનિલભાઇ, મનીશભાઇ (સદ્‌્‌ગુરૂ પ્રોવિઝન સ્‍ટોર વાળા) તથા ધર્મિષ્‍ઠાબેન જતીનકુમાર, પોપટનાં પિતાશ્રી તથા સ્‍વ. તુલસીદાસભાઇ કોટેચાના જમાઇનું તા. પ ના રવિવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણુ તા. ૬ ના સોમવારે સાંજે ૪ થી પ વાગ્‍યે અમરનાથ મહાદેવ જગનાથ પ્‍લોટ, બીગ બજાર વાળા રોડ ઉપર, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાઇશંકરભાઇ જોષી

ગોંડલ : કલાણા : ઓઝા બ્રાહ્મણ ભાઇશંકર શામળજી જોષીનું ઉ.વ.૯ર, પ્રવિણભાઇ જોષી (નિવૃત તલાટી) મહેશભાઇ (વિકાસ સ્‍ટવ), રાજેન્‍દ્રભાઇ જોશી (બાલમુકુન્‍દ પ્રોવીઝન) પંકજભાઇ જોષી, (બાલમુકુન્‍દ પાન) ના પિતાશ્રીનું અવસાન તા. પ ના થયું છે. બેસણું ગુરૂવાર ૯ ના ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

હંસાબેન ભટ્ટી

જામનગર : સ્‍વ. હંસાબેન અનિલભાઇ ભટ્ટી (ઉ.વ.૭ર) તે અનિલભાઇ ભટ્ટી (સેન્‍ટ્રલ બેંક)ના પત્‍ની, પ્રફુલભાઇ (ઇન્‍કમટેકસ) ના ભાભી, જીજ્ઞેશભાઇ (આરોગ્‍ય શાખા જિલ્લા પંચાયત)ના માતુશ્રી, મિતેશભાઇના મોટા મમ્‍મી, અશોકભાઇ ચુડાસમા (રાજકોટ)ના બહેનનું તા. ૪ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૬ ને સોમવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦ શ્રી કાશી વિશ્વનાથ મંદિર, કે. વી. રોડ જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.