Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021
હાજી હબીબભાઇ ઠેબા જન્નતનશીન : કાલે જીયારત અને બેસણું

રાજકોટઃ મુસ્લિમ સમાજના આગેવાન હાજી હબીબભાઇ ગુલમોહમ્મદભાઇ ઠેબા (બીએસએનએલ કર્મચારી) તે જાકીરભાઇ અને સારીકભાઇના પિતા તથા ઇકબાલભાઇ ઠેબા (રાજકોટ મહાનગર પાલિકા એન્જિનીયર) તથા અશરફભાઇ ઠેબાના મોટા ભાઇ અને ઇમરાનભાઇ હોથીના સસરા તા. ૫/૪ના જન્નતનશીન થયા છે. તેમની જીયારત તા. ૭ના બુધવારે સવારે ૯:૩૦ કલાકે ભીસ્તીવાડ ગુલબહાર મસ્જીદ ખાતે તથા મહિલાઓ માટે ભીસ્તીવાડ મસ્જીદ પાસેના હોલમાં રાખવામાં આવેલ છે. હિન્દુ ભાઇઓ માટે બુધવારે સાંજે ૪ થી ૫ ટેલિફોનીક બેસણું (૯૪૨૯૫ ૬૭૮૬૦, ૮૧૨૮૧ ૧૧૧૧૫, ૯૬૨૪૦ ૫૩૬૯૯, ૯૮૨૫૭ ૬૫૯૨૦) રાખેલ છે.

અવસાન નોંધ

નૌતમલાલ મહેતા

મોરબી : નૌતમલાલ રેવાશંકર મહેતા જે સુમનબેન નૌતમલાલ મહેતાના પતિ તેમજ દીપકભાઈ, દેવેન્દ્રભાઈ, ચંદ્રેશભાઈ, હિરેનભાઈ, રીનાબેન(ગુડ્ડીબેન)ના પિતાશ્રી અને તેજશકુમાર અરવિંદભાઈ દોશીના સસરાનું અવસાન થયું છે.  સદ્દગતનું ટેલિફોનિક બેસણું  તા.૮ને ગુરુવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિરેનભાઈ- ૯૭૨૭૨ ૬૦૫૦૦, દેવેન્દ્રભાઈ- ૯૦૩૩૫ ૮૨૧૫૨, ચંદ્રેશભાઈ - ૯૦૧૬૭ ૧૧૧૪૩, દિપકભાઈ - ૯૩૭૪૮ ૬૩૧૦૭.

મંજુબેન શર્મા

જુનાગઢ : મંજુબેન રામમોહનભાઇ શર્મા (ઉ.વ. ૬૪) નું  ૪થી એ દેહાંત થયેલ છે.  ટેલિફોનિક બેસણું તા. ૮ને  ગુરુવારના રોજ નિવાસસ્થાને  સાંજના ૪ થી ૫ રાખેલ છે. મોનિકાબેન રાજેશભાઇ શર્મા મો. ૯૪૨૬૭ ૩૪૯૦૮, નિલીમાબેન રામમોહનભાઈ શર્મા મો. ૯૯૭૪૯ ૯૦૮૬૩, દિનેશભાઇ રામમોહનભાઈ શર્મા મો. ૯૫૮૬૯ ૮૩૩૭૫, રામમોહનભાઇ ભગવાનદાસ શર્મા મો. ૯૪૨૭૨ ૬૦૬૧૩.

વસંતાબેન દોશી

મોરબી : વસંતબેન હસમુખરાય દોશી તે અરિહંત માર્કેટીંગ વાળા સુકેતુભાઇના માતુશ્રી અને હસમુખભાઇના ધર્મપત્ની તા.૫ના રોજ અરહિંત શરણ પામેલ છે લૌકીક વહેવાર બંધ છે.

ભાવનાબેન  પંડયા

રાજકોટઃ ભાવનાબેન જેન્તિભાઈ પંડયા જે સંજયભાઈ પંડયાના માતૃશ્રી તા. ૫ના રોજ ગૌલોકવાસી થયેલ છે. જેમનું  બેસણુ તા. ૮ આગામી ગુરુવારના રોજ ત્રમ્બકેશ્વર કોમ્યુનિટી હોલ , ત્રમ્બકેશ્વર મંદિર મુકામે  ગોડલ  રાખેલ છે.

તારાબેન દવે

જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ -જુનાગઢ, અ. સૌ. તારાબેન નરેન્દ્રભાઇ દવે (ઉ.૭ર), (રીટાયર્ડ સ્ટાફ નર્સ-ભેંસાણ), તે નરેન્દ્રભાઇ ગીરજાશંકર દવે (એન. જી.)ના ધર્મપત્ની તેમજ ગાયત્રીબેન જી. પારેખ (મુંબઇ), ઉર્વષીબેન સી. પંડયા (કેશોદ), ઉપાસનાબેન એચ. રાવલ (જુનાગઢ) તથા ધવલભાઇ એન. દવે (પ્રો. જે. એન. ભાટુ કોલેજ)ના માતુશ્રી તા. પ ને સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક સાથે બેસણું તા. ૮ ને ગુરૂવાર સાંજે ૪ કલાકથી ૬ કલાક સુધી આદિત્યેશ્વર મહાદેવ મંદિર, નંદનવન મેઇન રોડ, જોષીપરા, જુનાગઢ રાખેલ છે. એન. જી. દવે મો. ૯પ૭૪૦ ૬૭૬૦૪, ધવલ દવે મો. ૭૭૭૭૯ ૧૮૩૯૭

મથુરાદાસ તન્ના

કેશોદ : કુકસવાડા નિવાસી સ્વ. રણછોડદાસ ગોરધનદાસ તન્નાના પુત્ર મથુરદાસ રણછોડદાસ તન્ના (જીઇબી વાળા) ઉ.૬૯, ચોરવાડ, હાલ જુનાગઢ તે પ્રભુદાસભાઇ, પ્રાણજીવનભાઇ અને ગીરીશભાઇ તન્નાના ભાઇ તેમજ સંજયભાઇ તન્ના (જુનાગઢ કોર્ટ) અને મનીષાબેન મનીશકુમાર ચીતલીયા, વિસાવદરના પિતા તેમજ ભાવનાબેનના પતિ તથા ડીમ્પલબેનના સસરા તેમજ લક્ષ્મીકાંત તથા મધુકાંત અને કૃષ્ણકાંત પોપટલાલ મજીઠીયાના બનેવીનું તા. પ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તેમજ સસરા પક્ષની સાદડી તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલિફોનિક રાખેલ છે. સંજયભાઇ તન્ના મો. ૯૯રપ૭ ૩૮૯પ૧, ગીરીશભાઇ તન્ના ૯૯રપ૩ ૩૩૮૮૧, પ્રાણજીભાઇ તન્ના મો. ૯૪૦૮૯ ૪૭૧૬૧, સુરેશભાઇ તન્ના મો. ૮૭૮૦૮ રપ૯પ૮

નિતાબેન ગોંડલીયા

રાજકોટઃ વાણંદ મુળ ખડવંથલી હલા રાજકોટના રહીશ સ્વ.નિતાબેન હરસુખભાઈ ગોંડલીયા (ઉ.વ.૫૮) તે હરસુખભાઈના ધર્મપત્નિ તથા અમૃતભાઈના નાનાભાઈના ધર્મપત્નિ તથા ચંદ્રકાંત, સુરેશભાઈ, રવીનાબેનના ભાભી તથા  રંજનબેન, આશિષ, ચિરાગના માતુશ્રી તથા ધ્રુમિલના દાદીમાં તેમજ મનિષકુમાર રાવરાણીના સાસુ તથા ચંદુભાઈ, ભાવેશભાઈ તથા રાજેશભાઈ (રામોદ)ના બેનનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક તા.૮ને ગુરૂવારના રોજ રાખેલ છે. હાલ કોરોના અનુસંધાને ટેલીફોનીક બેસણું રાખેલ છે. હરસુખભાઈ મો.૯૦૯૯૯ ૩૪૭૨૦, ચન્દ્રકાંતભાઈ મો.૯૮૨૫૫ ૪૫૦૨૯, આશિષ મો.૯૭૨૭૬ ૯૦૦૬૯

વ્રજલાલ રાચ્છ

રાજકોટઃ વૃજલાલ મગનલાલ રાચ્છ (બાબુભાઈ ગુંદાવાડી વાળા) (ઉ.વ.૯૭) તે સ્વ.મગનલાલ જશરાજ રાચ્છના પુત્ર, રજનીકાંત મગનલાલ રાચ્છના મોટાભાઈ નિલેશ રજનીકાંત રાચ્છ તથા રાજુલ રાચ્છના સોનલ  જગદીશભાઈ ચંદારાણાના અદા તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક કૌટુંબિક બેસણું તા.૮ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ 'જય અંબે' ૭ વૈશાલી નગર રૈયારોડ ખાતે રાખેલ છે. રજનીભાઈ મો.૯૮૨૪૮ ૩૯૮૬૮, નિર્મળાબેન મો.૯૪૨૮૨ ૫૩૭૯૧, નિલેશ મો.૯૮૯૮૩ ૯૩૭૮૧, રાજુલ મો.૮૭૮૦૪ ૧૧૩૮૦, ધ્રુમિલ મો.૮૨૬૪૭ ૩૫૫૭૩

રમેશકુમાર રામાણી

રાજકોટઃ કોલકી નિવાસી સ્વ.જયંતિલાલ હકમીચંદ રામાણીના પુત્ર તથા ભાયાવદર નિવાસી જગજીવન છગનલાલ કોઠારીના જમાઈ રમેશકુમાર જયંતિલાલ રામાણી (ઉ.વ.૭૨) જે ઈન્દુબેનના પતિ, જય, સેજલબેન, હિરલબેનના પિતાશ્રી તેમજ હેતુલકુમાર, દર્શનકુમાર, નેહલબેનના સસરા, વસંતના દાદા, મનન અને પ્રીશીવના નાના તેમજ  લલિતભાઈ, પ્રદિપભાઈ અને હર્ષિદાબેનના મોટાભાઈનું તા.૪ને રવિવારના રોજ આકસ્મીક અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સતીષભાઈ ધામેલીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી સતીષભાઈ ધીરૂભાઈ ધામેલીયા તે ધીરૂભાઈ મનજીભાઈ ધામેલીયાના પુત્ર, જયપાલ ધીરૂભાઈ ધામેલીયા (મો.૯૮૭૯૭ ૫૯૦૨૭)ના ભાઈ, પ્રતાપભાઈ મનજીભાઈ ધામેલીયાના ભત્રીજા તથા શુભમ સતીષભાઈ ધામેલીયાના પિતાશ્રીનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ ગુરૂવારે બપોરે ૩ થી ૬ કલાકે મેટોડા ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ વ્યાસ

રાજકોટઃ મોરબી નિવાસી પ્રવિણભાઈ રતિલાલ વ્યાસ (ઉ.વ.૮૩) તે કમલેશભાઈ (મો.૯૩૭૫૦ ૦૩૨૫૨), હિતેશભાઈ (મો.૯૮૭૯૪ ૮૧૬૮૮) અને મહેશભાઈ (મો.૭૦૩૧૦ ૦૦૦૪૩)ના પિતાનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેણસું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કુસુમબેન ભટ્ટ

ગોંડલ :.. મુળ ગામ વાસાવડ હાલ ગોંડલ નિવાસી કુસુમબેન સુરેશભાઇ ભટ્ટ (ઉ.વ.૬૬) તે સુરેશભાઇ રમણીકભાઇ ભટ્ટના ધર્મપત્ની તથા તુષારભાઇ તથા કપીલભાઇના માતા તેમજ સ્વ. હર્ષદભાઇ તથા શશીકાંતભાઇ બળવંતરાય ભટ્ટ (જુનાગઢ) ના બહેન તા. ૪ ને રવિવારના રોજ કૈલાસવાસ થયેલ તે બન્ને પક્ષનું ટેલીફોનિક બેસણું તા. ૮ ના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મો. ૯૯૦૪પ ૮૬રર૦, મો. ૯૦૯૯૯ ૦૯૩૭૧, મો. ૯૯૦૪ર ૭૭પ૭પ, મો. ૯૬૦૧પ પર૪૭૯, મો. ૯૩૭૭ર ૯૯૯૦૩ ઉપર રાખેલ છે.

કનૈયાલાલ જાની

મોટી કુંકાવાવ : કનૈયાલાલ ભાઇશંકર જાની (ઉ.૮પ) તે સંજયભાઇ (પ્રતાપભાઇ), મહેન્દ્રભાઇ (મુનાભાઇ), દિપ્તીબેન પિનાકીન ભાઇ વ્યાસ (સુરત), ગીતાબેન ચંપકભાઇ શુકલ (જસદણ)ના પિતાશ્રી અર્ચનાબેન સંદીપભાઇ જોષી (જામનગર), પિયુષભાઇ, હિરેનભાઇ તથા પ્રતિભાબેનના દાદાનું તા. ૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬, રાખેલ છે.

રમેશભાઇ જોષી

રાજકોટ :.. ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ રમેશભાઇ શિવશંકર જોષી (આર. એસ. જોષી), (ઉ.વ.૮પ) સંગ્રામજી હાઇસ્કુલ, ગોંડલ તે ઉષાબેન (મોંઘીબા ગર્લ્સ સ્કુલ)ના પતિ, ભાવેશભાઇ, પલ્લવીબેન (રાજકોટ), નીશાબેન (મુંબઇ)ના પિતા તેમજ માલતીબેન, અરૂણભાઇ ભંડારી (એ. જી. ઓફીસ, રાજકોટ) તથા તરૂણભાઇ દવે (મુંબઇ)ના સસરા તથા ભાનુશંકરભાઇ, સ્વ. ભરતભાઇ, અનિલભાઇ, અરૂણાબેન, અને પન્નાબેનના મોટા ભાઇ તથા ધાત્રી, વિશ્વાના દાદાનું તા. ૪ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મો. ૯૬૩૮ર ૧૬૯૪૮ પર રાખેલ છે.

રમેશભાઇ અઘેડા

રાજકોટ : વાણંદ (મુળ -ચોખંડા), રમેશભાઇ દેવરાજભાઇ અઘેડા (ઉ.પ૬) નું તા. ૪ ના અવસાન પામેલ છે. તે ઇશ્વરભાઇ, કવકસીભાઇના પિતા તથા કાન્તીભાઇ, કૌશીકભાઇ, ભીખાભાઇ, નલીનભાઇ, સંજયભાઇના મોટાભાઇનું બેસણું તા. ૮ ને ગુરૂવારે જસંરાજ શેરી નં. ૩, રાધે હોટલ રોડ, મવડી ખાતે રાખેલ છે.