Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022
ભાઈલાલભાઈ ભટ્ટનું અંજાર (કચ્‍છ)માં અવસાનઃ કાલે ગુરૂવારે પ્રાર્થનાસભા

હમીરપર પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય

રાજકોટઃ કનોજીયા બ્રાહ્મણ મૂળ તેરા હાલ અંજાર(કચ્‍છ) ભાઈલાલભાઈ લક્ષ્મીદાસ ભટ્ટ (નિવળત્ત આચાર્ય હમીરપર  પ્રાથમિક શાળા ઉ.વ.૮૨) તે સ્‍વ. સુશીલાબેન ભાઈલાલભાઈ ભટ્ટના પતિ  તથા સ્‍વ.વિઠ્ઠલદાસભાઈ, સ્‍વ.ગોકળદાસભાઈ, સ્‍વ.શાંતાબેન અને પાર્વતીબેનના ભાઈ તેમજ સ્‍વ.કેશવલાલ ભાણજી ભગલાણી(નાગલપર)ના જમાઈ તથા સ્‍વ.છેલશંકર, સ્‍વ.નરેશભાઈ, દિનેશભાઇ, નવીનભાઈ, જ્‍યોતિબેન અને વનીતાબેનના બનેવી તથા  જગદીશભાઈ ભટ્ટ, નયના દેવેન્‍દ્રકુમાર ભટ્ટ (અંજાર), ટીના હિતેશકુમાર ભટ્ટ (જામનગર) ,ગીતા તુષારકુમાર ભટ્ટ (રાજકોટ)ના પિતાશ્રી તથા નીતાબેન જગદીશભાઈ ભટ્ટના  સસરા તથા કિશન, હાર્દિક, હેમાંશી, હેતસ્‍વીના નાનાજી તથા મિહિરના પરનાનાનુ તા.૫ના  દુઃખદ અવસાન થયેલ છે.

 તેમની પ્રાર્થનાસભા તા.૭ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય (મિષાી) સમાજ વાડી (પીર વાડી) નગર પાલિકા રોડ અંજાર કચ્‍છ ખાતે રાખેલ છે, જગદીશભાઈ મો.૯૬૮૭૧ ૦૧૬૨૫.

અવસાન નોંધ

મંજુલાબેન રાજા

રાજકોટ : સ્‍વ. હરિદાસ સવજીભાઇ રાજા (જામજોધપુર)ના સુપુત્ર સ્‍વ. જમનાદાસ હરિદાસ રાજાના પત્‍ની મંજુલાબેન (ઉવ.૮૮) તે નિલેશભાઇ નીતીનભાઇ, હંસાબેન કોટેચા તથા સાધનાબેન દેવાણીના માતુશ્રી તા. ૫ શ્રીજી ચરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થનું ઉઠમણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૪:૩૦ કલાકે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી ખાતે રાખેલ છે.

ગીરીશભાઇ વેદ

રાજકોટ : નવગામ ભાટીયા ગીરીશ ગોપાલદાસ વેદ (ઉવ.૫૦) મોરબી તે સ્‍વ.. ગોપાલદાસ તુલસીદાસ વેદના પુત્ર જયેશભાઇ વેદ (અમદાવાદ) તથા પુનિતાબેન નિલેશભાઇ ગાજરિયા (રાજકોટ)ના ભાઇ સ્‍વ.ગોકળદાસ (ભાવકાભાઇ) દ્વારકાદાસ આશરના જમાઇ તા. ૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડીના તા. ૭ને ગુરૂવારે સાંજે ૫ વાગ્‍યે ભાટિયા મહાજન વાડી, ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.


મહિપતસિંહ જાડેજા
જામનગરઃ મહિપતસિંહ દીપસિંહ જાડેજા (ઉગમણા બારા) તે ૨ાજેન્દ્રસિંહ જાડેજા, ૨ણજીતસિંહ જાડેજા અને જયવંતસિંહ જાડેજાના મોટા ભાઇ તથા જયદીપસિંહ જાડેજાના પિતા તથા રવિરાજસિંહ જાડેજાના કાકા તથા રૂદ્રદત્ત જાડેજાના મોટા બાપુ તથા સુરૂભા ઝાલા (કારેણા)ના ભાણેજ અને ભુપતસિંહ ચૌહાણ (૨ાજકોટ)ના સાળાનું તા.પને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૫ થી તા. ૧૫સુધી તેમના નિવાસ સ્થાન રાંદલનગર બાપા સીતા૨ામ મઢુલી જામનગર ખાતે રાખ્યું છે.

 

મંજુલાબેન રાજા

રાજકોટ : સ્વ. હરિદાસ સવજીભાઇ રાજા (જામજોધપુર)ના સુપુત્ર સ્વ. જમનાદાસ હરિદાસ રાજાના પત્ની મંજુલાબેન (ઉવ.૮૮) તે નિલેશભાઇ નીતીનભાઇ, હંસાબેન કોટેચા તથા સાધનાબેન દેવાણીના માતુશ્રી તા. ૫ શ્રીજી ચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા. ૭ને ગુરૃવારે સાંજે ૪:૩૦ કલાકે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી ખાતે રાખેલ છે. (૨૨.૮)

ગીરીશભાઇ વેદ

રાજકોટ : નવગામ ભાટીયા ગીરીશ ગોપાલદાસ વેદ (ઉવ.૫૦) મોરબી તે સ્વ.. ગોપાલદાસ તુલસીદાસ વેદના પુત્ર જયેશભાઇ વેદ (અમદાવાદ) તથા પુનિતાબેન નિલેશભાઇ ગાજરિયા (રાજકોટ)ના ભાઇ સ્વ.ગોકળદાસ (ભાવકાભાઇ) દ્વારકાદાસ આશરના જમાઇ તા. ૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડીના તા. ૭ને ગુરૃવારે સાંજે ૫ વાગ્યે ભાટિયા મહાજન વાડી, ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે. (૨૨.૮)

 અરૃણકુમાર ઠકરાર

રાજકોટઃ સ્વ.અરૃણકુમાર (અમૃતલાલ) હીરાલાલ ઠકરાર (ઉ.વ.૮૧) મૂળ ચિત્રાવડ- મુંબઈ નિવાસી હાલ યુએસએ, તે ભારતીબેનના પતિ, રઘુવીર હાર્ડવેર રાજકોટવાળા, સ્વ.મોહનલાલ વેલજીભાઈ કકકડ તથા સ્વ.ગોદાવરીબેન મોહનલાલના જમાઈ, તે સ્વ.ગુણવંતભાઈ, સુરેશભાઈ, સ્વ.લલિતભાઈ, રઘુવીરભાઈ તથા રાજેન્દ્રભાઈના બનેવી તેમજ જગદીશભાઈ જમનાદાસ ગણાત્રા (રસિક ઓટોમોબાઈલ્સ- રાજકોટ)ના વેવાઈનું અમેરિકા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. પિયર પક્ષની ટેલીફોનીક સાદડી તા.૭ને ગુરૃવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. સુરેશભાઈ મોહનલાલ કકકડ મો.૯૪૨૭૩ ૫૪૨૮૪, રઘુવીરભાઈ મોહનલાલ કકકડ મો.૯૧૦૪૦ ૧૧૦૦૭, રાજેન્દ્રભાઈ મોહનલાલ કકકડ મો.૯૩૨૮૮ ૮૬૧૩૬, દીપક ગુણવંતભાઈ કકકડ મો.૯૪૨૬૫ ૨૭૬૬૦, ગૌરાંગ લલિતભાઈ કકકડ મો.૯૮૨૪૧ ૮૧૨૩૪, સંજય સુરેશભાઈ કકકડ મો.૯૮૨૪૦ ૪૩૭૯૯, જગદીશભાઈ જમનાદાસ ગણાત્રા મો.૯૪૨૬૯ ૪૨૬૨૬ (૩૦.૨)

પ્રતિમાબેન જોષી

રાજકોટઃ પ્રતિમાબેન જટાશંકર જોષી (રિટાયર્ડ, ઓએસ, મેડીકલ હોસ્પિટલ/ ઈલેકટ્રીક ડીઆરએમ ઓફીસ, વેર્સ્ટન રેલ્વે),  તે કરણકુમાર જોષીનાં માતુશ્રી, રાધિકા કરણકુમાર જોષીનાં સાસુ, મધુબેન નિરંજન સામાણીના બેન, આનંદભાઈ સામાણીનાં માસીનું અવસાન તા.૪ને સોમવારનાં રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૃવારનાં સાંજે ૪ કલાકથી  જગજીવન રામ રેલ્વે ઈન્સ્ટીટયુટ, કોઠી કમ્પાઉન્ડ રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૨)

પ્રવિણાબેન કુબાવત

રાજકોટઃ સ્વ.પ્રવિણાબેન ભાવેશભાઈ કુબાવત (ઉ.વ.૪૯) જુનાગઢવાળા તે ઘનશ્યામભાઈ મગનલાલ આચાર્ય (વિંછિયા)ના પુત્રી, હિતેષભાઈ ઘનશ્યામભાઈ આચાર્યના બહેનનું તા.૫ને સોમવારના રોજ જુનાગઢ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૃવાર સાંજે ૪ થી ૬, કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર જનકપુરી સોસાયટી, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૨)

દેવાભાઈ કારીયા

રાજકોટઃ દેવાભાઈ રામદેવભાઈ કારીયાનું તા.૪ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ સાંજે ૪ થી ૬, રાધાક્રિષ્ના મંદિર, સ્વામિનારાયણ ડેરીની સામેની શેરી, ભગવતીપરા મેઈન રોડ, રાજકોટ. કરણ દેવાભાઈ કારીયા મો.૯૯૭૯૬ ૧૮૭૭૦, અર્જુન દેવાભાઈ કારીયા મો.૬૩૫૨૧ ૩૯૫૫૪, ધર્મેશભાઈ દેવાભાઈ કારીયા મો.૮૧૪૦૪ ૩૧૩૨૩, ચંદ્રેશ દેવાભાઈ કારીયા મો.૮૧૨૮૩ ૧૬૫૬૭