Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022
અવસાન નોંધ

જશવંતીબેન ગોંડલીયા

રાજકોટ : વાણંદ સ્‍વ.વાલજીભાઇ (બટુકભાઇ) બચુભાઇ ગોંડલિયા (કાપડ મીલવાળા)ના ધર્મપત્‍ની જશવંતીબેન વાલજીભાઇ ગોંડલીયા (ઉવ.૮૫) તા. ૬ના અવસાન થયેલ છે. તે સ્‍વ. કિશોરભાઇ તથા સ્‍વ. જગદીશભાઇ તથા પ્રતાપભાઇ તથા સ્‍વ. નરેન્‍દ્રભાઇ તથા સ્‍વ.ભૂપતભાઇના ભાભી તથા સુનિલભાઇ તથા પ્રકાશભાઇ તથા સરોજબેન તથા માલતીબેના માતૃશ્રી તથા સ્‍વ.વજુભાઇ છગનભાઇ () તાથા દલસુખભાઇ તથા અરવિંદભાઇના બેનનું બંને પક્ષનું બેસણુ તા. ૮ને શુક્રવારે ૪ થી ૬ લક્ષ્મીનગર-૨ વાણંદ સેવા સમાજમાં રાખેલ છે.

લીલાવંતીબેન ડોડીયા

રાજકોટઃ કાનજી ગોવિંદજીના પુત્ર શાંતિલાલ કાનજી ડોડીયા એડવોકેટના ધર્મપત્‍નિ લીલાવંતીબેન શાંતિલાલ ડોડીયા તા.૬ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. જેઓ મનસુખભાઈ શાંતિલાલ ડોડીયા, નલીનભાઈ શાંતિલાલ ડોડીયા અને સ્‍વ.કિશોરભાઈ શાંતિલાલ ડોડીયાના માતુશ્રીનું બેસણું તા.૮ના શ્રી રામ ઝરોખા મંદિર, કોઠારીયા નાકા પાસે, મામા સાહેબ મંદિરની બાજુમાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઈ મો.૯૯૨૫૨ ૪૬૦૬૮, નલીનભાઈ મો.૯૪૨૯૪ ૫૯૧૫૩

મોહનભાઈ ફળદુ

રાજકોટઃ રાજકોટ નિવાસી મોહનભાઈ ગોપાલભાઈ ફળદુ (ઉ.વ.૮૭) તે સવિતાબેન મોહનલાલ ફળદુનાં પતિ, સુરેશભાઈનાં પિતાશ્રીનું તા.૬ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ને શુક્રવારનાં સવારે ૧૦ થી ૧૨ દરમ્‍યાન રાખેલ છે. ગં.સ્‍વ.સવિતાબેન મોહનલાલ ફળદુ મો.૮૭૬૩૬ ૮૩૫૬૫, સુરેશભાઈ મોહનલાલ ફળદુ મો.૯૨૬૫૧ ૧૧૫૦૨