Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021
જામનગર વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ મંત્રી ભીખુભાઈ ગોંડલિયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ ધુન ધોરાજીવાળા પ્રજાપતિ સ્‍વ. લખમણભાઈ જાદવભાઈના પુત્ર ભીખુભાઈ લખમણભાઈ ગોંડલિયા (ઉ.વ. ૭૬) તે સ્‍વ. મનીષ તેમજ દક્ષાબેન હસમુખભાઈ ધંધુકિયા-ધોરાજી, અલ્‍પાબેન ધીરૂભાઈ ઉનાગર-કાલાવડ, ગીતાબેન જયેશભાઈ-સુરતના પિતાશ્રી તેમજ કાંતીભાઈ લખમણભાઈ, હંસરાજભાઈ,ઉકાભાઈ અને રમેશભાઈ કરમશીભાઈ-જામનગરના મોટાભાઈ અને નિલના દાદાનું તા. ૬-૨-૨૧ને શનિવારના દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૮-૨-૨૧ને સોમવારે ૪ થી ૬ રૈયા રોડ, આલાપ સીટી બંગલો પાસે, ૪-માળીયા હાઉસીંગ કવાર્ટર રાજકોટ ખાતે રાખેલ છે. કાંતીભાઈ મો. ૯૭૨૭૨ ૫૮૫૮૫, દક્ષાબેન મો. ૯૮૭૯૦ ૩૨૪૩૮, હંસરાજભાઈ મો. ૯૯૭૪૦ ૨૭૨૬૮, રમેશભાઈ મો. ૯૯૭૪૩ ૦૬૫૬૦  

જયશંકરભાઇ (ભીખુભાઇ) દવેનું અવસાન : ગુરૂવારે ટેલિફોનિક બેસણું

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ- રાણસીકી હાલ રાજકોટ જયશંકરભાઈ (ભીખુભાઈ ) ભગવાનજીભાઈ દવે (ઉ.વ.૭૩) તે નિર્મળાબેન (નિમુબેન)ના પતિ તથા ઉપેન્‍દ્રભાઈ, ચેતનભાઈ અને યોગેશભાઈ દવેના પિતાશ્રી તથા કીરીટભાઈ અને જગદીશભાઈ દવેના મોટાભાઈ તથા માધવીબેન કૃતાર્થકુમાર દવે , દિવ્‍યેનભાઈ , ધર્મેશભાઈ , મનદિપભાઈ અને આશુતોષભાઈના મોટાબાપુજી તેમજ શાંતનુ , કેદાર , વ્‍યોમ , વૈદેહી અને કાવ્‍યાના દાદાજીનું તા.૭ ને રવિવારના રોજ અવસાન થયેલ છે.  પ્રવર્તમાન સંજોગો પ્રમાણે તેઓનું ટેલિફોનિક બેસણું તા.૧૧ ને ગુરુવારે સાંજે ૩ થી ૫ કલાકે રાખેલ છે. મોબાઈલ :  ૮૧૬૦૮૫૦૫૨૭, ૯૪૨૬૪૬૭૧૮૦, ૯૪૨૭૭૨૮૨૯૬.

અવસાન નોંધ

અલકાબેન વોરા

રાજકોટઃ નિવાસી સ્વ. જયંતીલાલ મનોહરદાસ વોરા અને સ્વ. મંજુલાબેન જયંતીલાલ વોરાના પુત્રવધુ અને અતુલભાઇ જયંતીલાલ વોરા ના ધર્મપત્ની સ્વ. અલકાબેન અતુલભાઇ વોરા તે હરજીવનભાઈ અને કુસુમબેન રાણપરાની પુત્રી તેમજ સ્વ. જસ્વંતભાઈ, જયેશભાઈ, કૈલાશભાઈ તથા સ્વ. રંજનબેન કિશોરભાઈ ગૌસલિયા, મીનાબેન હેમેન્દ્રભાઈ મહેતા, જયશ્રીબેન હિમાંશુભાઈ ચિનોય અને રીટાબેન અતુલભાઇ પટવાના ભાભી તથા મેઘા, મીરાં અને માનવના મમ્મી તથા ઉષાબેન જસ્વંતભાઈ વોરાના દેરાણી અને નિકિતાબેન જયેશભાઇ વોરા તથા દર્શનાબેન કૈલાશભાઈ વોરાના જેઠાણી તથા કરણ અને ક્રિશના ભાભુ તા.૫ શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે.  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા.૮ ને સોમવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અતુલભાઇ વોરા  ૯૮૨૪૨૯૨૮૨૭, શિલ્પાબેન રાણપરા ૯૮૨૪૪૦૦૩૬૭, જયેશભાઈ વોરા  ૯૭૨૪૪૩૧૦૪૧, ચિરાગભાઈ રાણપરા ૮૨૬૪૯૮૦૮૦૧,કૈલાશભાઈ વોરા  ૯૮૯૮૩૫૪૮૪૬.

મુકતાબેન પાટડીયા

રાજકોટ : ગૌરીદડ નિવાસી વાણંદ સ્વ.બાબુભાઈ અમરશીભાઈ પાટડીયાના ધર્મપત્નિ તથા ભગવાનજીભાઈ, દિલીપભાઈના માતુશ્રી તેમજ સ્વ.સુંદરજીભાઈ ઉકાભાઈ માંડવીયા ગામ - ગારીયાવાળાના પુત્રી સ્વ.મુકતાબેન (ઉ.વ.૭૨)નું તા.૭ને રવિવારના અવસાન પામેલ છે. બંને પક્ષનું બેસણું ત્થા ઉઠમણું તા.૧૧ના ગુરૂવારે બપોરે ૩ થી ૫ દરમિયાન ગૌરીદડ ખાતે રાખેલ છે. મો.૯૮૭૯૪ ૭૪૧૬૫ દિલીપભાઈ પાટડીયા.

ખંભાળીયાના વિજયભાઇ રસોયાના પિતાનું અવસાન

ખંભાળીયા : હરિભાઇ પ્રેમજીભાઇ નકુમ ઉ.૭૬ તે વિજયભાઇ રસોયા (હરિ સ્વીટ, રેસ્ટોરંટ), ચંપકભાઇ નકુમ તથા રવિભાઇ નકુમના પિતા તા. ૭ ના રોજી શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૮ ના રોજ ૪ થી ૪.૩૦ ખંભાળીયા ખામનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

નવીનચંદ્ર ચૌહાણ

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા, મુળ ગામ ગોંડલ, હાલ રાજકોટ, સ્વ. નવીનચંદ્ર છગનલાલ ચૌહાણ (ઉ.વ.૬૨) તે વિશાલભાઈ, દિપલબેન સંજયકુમાર ટાંક, રાજલબેન પ્રશાંતકુમાર સોલંકીના પિતા તા.૬ના અક્ષરધામમાં ગયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના સોમવારના બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન 'સૂર્યવંદન' મંગલ પાર્ક શેરી નં.૬, રણુજા મંદિરથી આગળ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

મહેન્દ્રભાઈ વાઘાણી

રાજકોટ : ભાવનગર નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રાણલાલ ગોપાલજી વાઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ પ્રાણલાલ વાઘાણી (ઉ.વ.૬૬) તે હરિલાલ તુલસીદાસ બોરીયા (ગોળવાળા)ના જમાઈ તથા નયનાબેનના પતિ તેમજ હિતેષભાઈ તથા રિદ્ધિબેનના પિતાશ્રી, ઉષાબેન કાંતિલાલ પાંધી તથા ભારતીબેન દિલીપકુમાર રાજાણીના ભાઈ, આનંદકુમાર નવીનભાઈ નથવાણીના સસરાનું તા.૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. હિતેષભાઈ વાઘાણી - ૯૮૨૪૮ ૪૨૦૦૬, નયનાબેન વાઘાણી - ૯૪૨૮૭ ૩૫૫૫૦.

ભારતીબેન જોષી

રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય ભારતીબેન જયેશભાઈ જોષી (ઉ.વ.૭૩) જેઓ સ્વ.જયેશભાઈ ગીરજાશંકર જોષીના પત્નિ તથા કૃતિ અતુલભાઈ વ્યાસ, કૃપા રાજેશ ભટ્ટ, અમી વિકાસ જોષી તથા દેવલ મયુર યાજ્ઞિકના માતુશ્રીનું તા.૩ના રોજ વડોદરા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. કૃતિ વ્યાસ - ૯૨૬૫૮ ૨૬૬૯૫, કૃપા ભટ્ટ - ૮૨૦૦૯૮૭૨૦૮, દેવલ યાજ્ઞિક - ૮૧૨૮૯ ૧૩૭૩૭, અમી જોષી - ૮૩૮૩૦ ૧૬૯૯૪.

કિશોરભાઇ હાનાણી

રાજુલાઃ કિશોરભાઇ વિઠ્ઠલદાસ હાનાણી (ઉ.વ.પપ) તે મનસુખભાઇ, સ્વ. ભુપતભાઇ, જેન્તીભાઇ, પ્રવિણભાઇ, સુરેશભાઇ તથા પ્રફુલભાઇના નાનાભાઇ અને પિયુષભાઇના પિતાશ્રી તથા પુનીતભાઇ, વિપુલભાઇ, રોહીતભાઇ તથા ધવલભાઇના કાકા તથા ચાંદનીબેન અશ્વીનકુમાર રાઠોડ (સુરત) ના પિતાશ્રી તથા પ્રેમજીભાઇ દયાળભાઇ ગોહીલ (ભાવનગર)ના જમાઇ તથા અમીતભાઇ બટુકરાય ચૌહાણના મામાનું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧૮ ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને જમનાકુંજ ભીડભંજન મહાદેવ પાસે, સંઘવી ચોક રાજુલા ખાતે રાખેલ છે.

અંકિતાબેન વ્યાસ

કુંકાવાવ (મોટી) : જેતપુર નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નવનીતભાઇ વ્રજલાલ વ્યાસના પુત્રવધુ અંકિતાબેન ધીમંતભાઇ વ્યાસ (ઉ.૨૯)નું તા.૬ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું સોમવારેનાં રોજ સાંજે ૪ થી ૬ બાવાવાળા પરા જેતપુર રાખેલ છે.

સવિતાબેન ભટ્ટ

માણાવદર : ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના સવિતાબેન દયાશંકરભાઇ ભટ્ટ (ઉ.૯૫) તે સ્વ.દયાશંકરભાઇ ગોવિંદજીભાઇ ભટ્ટના ધર્મપત્ની તથા પ્રેમીલાબેન જી.ઠાકર (રાજકોટ), કિર્તીભાઇ, રાજુભાઇ, બટુકભાઇ, દિલીપભાઇના માતૃશ્રીનું તા.પ શુક્રવારના રોજ કૈલાસવાસ થયા છે. સદગતનું બેસણું તા. ૮ સોમવારે સાંજના પ સુધી રતનપરા શેરી, બાગદરવાજા, શિવકૃપા, નવલખા પાછળ ગલી, રસાલા ડેમ પાસે, માણાવદર કિર્તીભાઇ મો. ૯૬૩૮૮ ૫૫૯૭૯ ટેલીફોનીક બેસણું  છે.

વિજયાબેન વાઘેલા

રાજકોટ : વિજયાબેન અમૃતલાલ વાઘેલા (જોરાવરનગર) તે મહેન્દ્રભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, જયોત્સનાબેન, કોકીલાબેન, માયાબેનના માતુશ્રીનું અવસાન થયેલ છે.

મનસુખભાઇ પરમાર

રાજકોટ : સ્વ. ધનજીભાઇ કુંવરજીભાઇ પરમારના પુત્ર મનસુખભાઇ ધનજીભાઇ પરમાર (ઉવ. ૭૫) તે મહેશભાઇ, નીતિનભાઇ અને દક્ષાબેનના પિતા તથા યોગેશ, ડિમ્પલ નયનેશકુમારના દાદા તથા પિન્ટુ, પૂજાના નાના તેમજ ઉષાબેન અને બાબુભાઇ દાવડાના સસરાનું તા. ૫ના અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તારીખ ૮ ના સોમવારે સાંજે ૪ થી ૬, 'ચામુંડા કૃપા', સુભાષનગર ૮-બ, આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ ખાતે રાખેલ છે. મો. નં. ૯૮૨૪૪ ૧૭૨૬૭, મો. નં. ૯૧૦૬૭ ૨૯૯૯૫ છે.

ભૂપતભાઈ ચૌહાણ

ગોંડલઃ સ્વ. ભૂપતભાઈ જયંતિભાઈ ચૌહાણ તે ગં.સ્વ. કુંદનબેનના પતિ તથા રમેશભાઈ, મનસુખભાઈ, ગીરીશભાઈના મોટાભાઈ તા. ૬ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૮ના ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિની વાડી ગોંડલ' ખાતે સાંજે ૪ થી ૬ના રોજ રાખેલ છે. દેવેન્દ્રભાઈ મો. ૯૯૭૯૦ ૧૦૮૫૪, ચિરાગભાઈ ૯૯૨૪૭ ૬૮૪૧૩

રાજેશભાઈ દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હાલ અમદાવાદ રાજેશભાઈ જી. દવે (રેલવે - અમદાવાદ) (ઉ.વ.૫૯) તે ગુણવંતભાઈ વૃજલાલ દવે (અમરેલી)ના પુત્ર, કમલેશભાઈ દવે (એકસીસ બેન્ક-અમદાવાદ), અવિનાશભાઈ દવે (કોડીનાર), ભરતભાઈ દવે (અમરેલી)ના ભાઈ, જ્યોતિબેનના પતિ, જન્મેંજય (જીમ્મી)ના પિતાશ્રી, હેમાબેન દવેના સસરાનું તા. ૬ના અમદાવાદ ખાતે અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ તા. ૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭૩૭૧ ૯૦૯૯૪, મો. ૯૮૨૪૩ ૫૨૧૦૨, મો. ૮૦૩૩૫ ૫૫૩૧૨