Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022
ડો.નીતિનભાઈ રાડીયાના પિતાશ્રીનું નિધન : આજે ટેલીફોનીક બેસણું : જાણીતા ઓર્થોપેડીક સર્જન

રાજકોટઃ રણછોડદાસ મથુરાદાસ રાડીયા પરિવારના સૌથી નાના પુત્ર પ્રભુદાસ રણછોડદાસ રાડીયા (ભાણવડવાળા), હાલ  લિસ્બન, પોર્ટુગલ, સ્વ.ગોરધનદાસ મકનજી ઉનડકટ (ધારીવાળા)ના જમાઈ, અ.સૌ.નિર્મળાબેનના પતિ તેમજ હર્ષાબેન (પોર્ટુગલ), ડો.નિતીનભાઈ (રાજકોટ), શિલ્પાબેન દાવડા (લંડન)ના પિતાશ્રી તથા નિલેશભાઈ દાવડા (લંડન) તથા કાશ્મીરાબેન રાડીયા (રાજકોટ)ના સસરા તથા ડો.હર્ષિલ ઠકકર અને ડો.પાયલ ઠકકર (લંડન), ડો.શૈલ રાડીયા (રાજકોટ)ના દાદા તથા વિવેક અને અંજલી દાવડા (લંડન)ના નાના તા.૭ શુક્રવારના લિસ્બન (પોર્ટુગલ) મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવારે સાંજે ૫ થી ૬ રાજકોટ રાખેલ છે. ડો.નિતીનભાઈ રાડીયા મો.૯૮૨૫૦ ૭૯૧૪૭, નલિનભાઈ પોપટ મો.૯૮૨૫૬ ૮૪૮૮૫, દિલીપભાઈ કાછેલા મો.૯૮૨૫૦ ૩૮૫૮૩, પ્રતાપરાય પજવાણી મો.૯૯૯૮૦ ૧૮૯૯૯

સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયાનું દેહદાનઃ આજે સાંજે ૪ થી ૫ બેસણું

 રાજકોટઃ મોઢ વણીક સ્વ.ગોપાલદાસ દકલ્યાણજી છાપીયાના પુત્ર સ્વાતંત્ર્ય સેનાની સંઘના સ્વયંસેવક મનસુખભાઈ (ઉ.વ.૯૨) તે જગદીશ, સુનિલ, પીયુષ, વિમલ, સરોજ પ્રકાશકુમાર શાહ (લંડન), જયોતી કીરીટકુમાર મહેતા (રાજકોટ), જયશ્રી પરેશકુમાર પરીખ (સુરત)ના પિતાશ્રી તથા સ્વ.અરવિંદભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, જયેન્દ્રભાઈ (જામનગર), હરિઈચ્છાબેન ગોરધનદાસ મહેતા (જામનગર), મિનાબેન હર્ષદભાઈ મહેતા (અમદાવાદ)ના ભાઈનું  તા.૮ શનિવારના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. ર્સ્વગસ્થનું દેહદાન કરવામાં આવેલ છે. સદ્દગતનું બેસણું (ભાઈઓ તથા બહેનોનું) આજે તા.૧૦ સોમવારના બપોરે ૪ થી ૫, મોઢ વણિક જ્ઞાતીની વાડી, ૫- રજપુતપરા, માલવીયા પેટ્રોલ પંપની સામેની શેરી, રાજકોટ મુકામે રાખેલ છે.

અવસાન નોંધ

શીરીનબેન ધનકોટ

રાજકોટઃ (વિસાવદર) શીરીનબેન તાહેરઅલી ધનકોટ (ઉ.વ.૮૦) જવજતે સરફઅલી સુલેમાનજી કપાસી તે અકીલભાઈ તથા શહેનાઝબેન લોખંડવાલાના માતુશ્રી તથા શબ્બીરભાઈ લોખંડવાલાના સાસુજી તા.૯ના રોજ વફાત થયેલ છે. જીયારાતના સિપારા વિસાવદર મુકામે તા.૧૧ના મંગળવારના સવારે ૧૧ વાગ્યે વહોરા મસ્જિદ વિસાવદર ખાતે રાખેલ છે.

નંદકુંવરબા ચુડાસમા

ઉપલેટાઃ સ્વ. બળવંતસિંહ દાદભાના ચુડાસમા (મુ. નિલાખા)ના ધર્મપત્ની નંદકુંવરબા (ઉ.વ. ૮૦) તે રાજેન્દ્રસિંહ તથા કિર્તીસિંહના માતુશ્રી તથા મહેન્દ્રસિંહ અને સ્વ. ચંદુભાના ભાભીશ્રી તથા જયુભા, ઘનશ્યામસિંહ, ભરતસિંહ, પ્રતાપસિંહ અને મયુરસિંહના ભાભુ અને અશોકસિંહ અને હેમતસિંહ રાઠોડના સાસુ તા. ૭ શુક્રવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૦ સોમવારે ૪ થી ૬ રાજપૂત સમાજની વાડી, આદર્શ સોસાયટી ઉપલેટા મુકામે રાખેલ છે.

સવિતાબેન પારખીયા

જસદણઃ પટેલ સવિતાબેન બાબુભાઈ પારખીયા (ઉ.વ. ૭૩) તે સંજયભાઈ, મેહુલભાઈના માતુશ્રી કરણભાઈના દાદીમાનુ તા. ૯મીએ નિધન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ સદ્ગતનું બેસણુ તા. ૧૩ ગુરૂવારના રોજ સવારે ૯ થી સાંજના પાંચ વાગ્યા સુધી ટેલિફોનિક રાખેલ છે. સંજયભાઈ મો. ૯૯૨૪૨ ૯૯૨૪૮, મેહુલભાઈ મો. ૯૮૨૪૨ ૯૮૨૪૮, કરણભાઈ મો. ૯૮૨૪૨ ૯૮૨૪૭ 

સવિતાબેન પારખિયા

રાજકોટઃ સ્વ.સવિતાબેન બાબુભાઈ પારખિયા (ઉ.વ.૭૦) તે સંજયભાઈ તથા મેહુલભાઈના માતુશ્રી તેમજ કરણ, સાહિલ અને ઈશ્વાના દાદીમાનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારે રાખેલ છે. મો.૯૯૨૪૨ ૯૯૨૪૮, મો.૯૮૨૪૨ ૯૮૨૪૮, મો.૯૮૨૪૨ ૯૮૨૪૭

લીલાબેન વ્યાસ

રાજકોટઃ નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાયના સ્વ.કાકુલાલ ઉમીયાશંકર વ્યાસના ધર્મપત્નિ લીલાબેન તે હરેશભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ, સ્વ.મધુબેન, કુસુમબેન (જૂનાગઢ), ભારતીબેન, ભાવનાબેનના માતુશ્રીનું રવિવાર તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૦ને સોમવારના રોજ ધર્મેશ્વર મહાદેવ, ધરમનગર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હરેશભાઈ વ્યાસ મો.૯૪૨૬૯ ૧૬૭૨૭, ભરતભાઈ વ્યાસ મો.૯૯૯૮૨ ૬૪૦૦૯

કમલેશભાઈ માણેક

રાજકોટઃ મૂળ જામનગર (હાલ રાજકોટ) નિવાસી સ્વ.કમલેશભાઈ લક્ષ્મીદાસ માણેક (પાણી પુરવઠા બોર્ડ) તે ભાર્ગવ તથા મૌલિક તથા ઉત્સવના પિતાશ્રી તથા સ્વ.અમૃતલાલ નરશીદાસ દક્ષિણીના જમાઈ તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા સાસરિયાં પક્ષની સાદડી તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. ભાર્ગવ (પુત્ર) મો.૯૫૮૬૧ ૨૦૭૯૨, મૌલિક (પુત્ર) મો.૯૧૫૭૫ ૪૦૦૦૭, કમલેશભાઈ દક્ષિણી (સાળા) મો.૯૮૨૪૪ ૫૭૫૦૬, દિપકભાઈ દક્ષિણી (સાળા) મો.૮૪૦૧૨ ૭૦૩૬૭

ભારતીબા જાડેજા

રાજકોટઃ ભારતીબા યજુવેન્દ્રસિંહ જાડેજા તે મુળગામ ભંગડા, હાલ રાજકોટ (રેલનગર) યજુવેન્દ્રસિંહના ધર્મપત્નિનું તા.૮ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ સોમવાર બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને  જાડેજા યજુવેન્દ્રસિંહ કિરીટસિંહ રાધિકા રેસીડેન્સી, મકાન નં.૨, સનરાઈઝ સ્કુલની સામે અમી રેસીડેન્સીની પાછળ, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

રામૂબેન ટીલવા

માણાવદર : રામુબેન ભગવાનજીભાઇ ટીલવા (ઉ.વ.૯પ) તે મનસુખભાઇ, રમેશભાઇ, રાજેશભાઇના માતુશ્રીનું તા. ૯ રવિવારના રોજ અવસાન  થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ સોમવારે બપોરે ૩ થી ૬ શ્રીનાથજી સોસાયટી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રૂત્વીકભાઇ સવાણી

ચલાલા :  લોહાણા મહાજનવાડીના વ્યવસ્થાપક ઠકકર વિલેશભાઇ કાકુભાઇ સવાણી, અને સરકારી દવાખાનાના આશાવર્કર ભારતીબેનના પુત્ર રૂત્વીકભાઇ વિલેશભાઇ સવાણી (ઉ.વ.ર૧) તે કમલેશભાઇ (રાજકોટ) અને વિપુલભાઇના ભત્રીજાનું તા. ૯ મીએ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૦ સોમવાર સાંજના ૪ કલાકે લોહાણા મહાજનવાડી ચલાલા રાખવામાં આવેલ છે.

વલ્લભદાસ વેકરીયા

ઉપલેટા :. ગુર્જર સુથાર સ્વ. વલ્લભદાસ ઓધવજીભાઇ વેકરીયા, (ઉ.૯૧) મુ. ઉપલેટા, જે સ્વ. કિશોરભાઇ, પ્રતાપભાઇ, અરૂણભાઇ તથા રંજનબેન નરેન્દ્રકુમાર ભારદીયા, ઇલાબેન હસમુખકુમાર વડગામાના પિતાશ્રી તેમજ કેવીનના દાદા તેમજ સ્વ. પ્રભુદાસભાઇ તથા સ્વ. છગનભાઇના મોટાભાઇનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ સોમવારના રોજ બપોર ૩ થી ૪ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, રાજમોતીનગર, પોરબંદર રોડ, ખાતે રાખેલ છે. હાલની પરિસ્થિતિને અનુરૂપ ટેલીફોનથી પણ સાંત્વના પ્રતાપભાઇ વલ્લભભાઇ વેકરીયા, મો. ૯પ૩૭૮ ૧પ૯૧ર, કેવીન પ્રતાપભાઇ વેકરીયા, મો. ૮ર૩૮૧ ૬૩૯પ૪.

રાધાબેન કાનાણી

રાજકોટઃ નિવાસી મુળ ભણગોર સ્વ.રાધાબેન ઠાકરશીભાઈ કાનાણી, તે સ્વ.ઠાકરશીભાઈ આંબાભાઈ કાનાણીના ધર્મપત્નિ તે સ્વ.કિશોરભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ, ગીતાબેનના માતુશ્રી, તે હિરેનભાઈ અને મૌલીકભાઈના દાદીમાંનું તા.૬ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે રાખેલ છે.

ચંદુભાઇ મજેઠીયા

રાજકોટઃ થોરડીના રહીશ ચંદુભાઇ મોહનભાઇ મજેઠીયા તા.૮ના ગૌલોકવાશી  થયેલ તે વલ્લભભાઇ તથા વિઠ્ઠલભાઇ તથા ગીરધરભાઇ તથા જમનાબેનના પિતાશ્રી અને વિજયાબેનના મોટાભાઇ થોરડી મુકામે ગૌલોકવાશી થયેલ છે.તેમનું બેસણું આજે તા.૧૦ને સોમવારે બપોરે ૨ થી ૫ થોરડી નિવાસ સ્થાને રાખેલ છે.

રાજેશભાઇ અઢિયા

રાજકોટઃ રાજેશભાઇ જેન્તીલાલ અઢિયા જે સ્વ.કાન્તાબેન તથા સ્વ. જેન્તીલાલ કરશનદાસના પુત્ર સ્વ.દિનેશભાઇ, રમેશભાઇ, કિરણભાઇ અઢિયાના તથા બીનાબેન દિનેશચંદ્ર જીવરાજાનીના નાનાભાઇ તેમજ મિલનભાઇ, હિતેષભાઇ, કવિતાબેનના કાકા તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે.
સદગતનું ઉઠમણું: તા.૧૦ સોમવારે સાંજે ૪ થી પ પંચનાથ મંદિરે રાખેલ છે. મિલનભાઇ મો.નં.૯૭૨૫૧ ૫૨૩૭૬, હિતેષભાઇ મો.નં.૮૪૬૦૭૨૪૬૦૨.

શીરીનબેન ધનકોટ

વિસાવદરઃ શીરીનબેન તાહેરઅલી ધનકોટ (ઉ.વ. ૮૦) જવજતે સરફઅલી સુલેમાનજી કપાસી તે અકીલભાઈ તથા શહેનાઝબેન લોખંડવાલાના માતુશ્રી તથા શબ્બીરભાઈ લોખંડવાલાના સાસુજી તા. ૯ના રોજ વફાત થયેલ છે. જયારતના સિપારા તા. ૧૧ના મંગળવારના સવારે ૧૧ વાગ્યે વ્હોરા મસ્જિદ વિસાવદર ખાતે રાખેલ છે.

હિતેષભાઈ પંડયા

જામનગરઃ મૂળ લતિપર હાલ જામનગર નિવાસી સ્વ. ભાઈશંકર મયાશંકર પંડયાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ. ૫૪) તે સ્વ. હરીશભાઈના નાના ભાઈ તથા કેતનભાઈના મોટાભાઈ તેમજ પ્રશાંત અને અમિતના પિતાશ્રી તેમજ જામખંભાળીયા નિવાસી સ્વ. નટવરલાલ જોષીના જમાઈનું તા. ૮ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક ઉઠમણુ તા. ૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કેતનભાઈ મો. ૯૫૩૭૫ ૭૬૨૫૨, પ્રશાંત મો. ૯૧૫૭૧ ૬૯૯૩૬, અમિત મો. ૯૯૨૫૮ ૮૯૨૯૭ 

કુરબાનહુસેન ધોરાજીવાલા

રાજકોટઃ કુરબાનહુસેન અકબરઅલી ધોરાજીવાલા (ઉ.વ.૮૬) તેઓ જકિયાબેનના પતિ, અલીહુસેનભાઈ, નરગીસબેન તાજાની (વાંકાનેર), ખેરૂનબેન કાંચવાલા (રાજકોટ), ફરીદાબેન ત્રવાડી (ભાવનગર), નફીસાબેન તૈયબઅલી (ગારીયાધર), તસનીમબેન અબ્બાસલી (રાજકોટ) અને જુમાનાબેન હોજેફાભાઈ (ધધૂંકા)ના પિતાનું તા. ૯-૧ના રોજ અવસાન થયું છે. મરહુમની જિયારતના સિપારા આવતીકાલે બપોરે ૧૨ કલાકે ભગવતીપરા મુફદલ હોલ ખાતે રાખેલ છે.

મહોબતસિંહ જાડેજા

રાજકોટઃ ગામ તરવડા હાલ રાજકોટ જાડેજા મહોબતસિંહ વેરૂભા જે કનકસિંહ વેરૂભા જાડેજાના મોટાભાઇ તથા રાજેન્દ્રસિંહ દિગરાજસિંહ તથા તથા સ્વ. રણજીતસિંહના પિતાશ્રીનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. તા.૧૩ ગુરૂવારે સાંજે ૩ થી ૫ સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૨૦ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને  પરાસર પાર્ક રાખેલ છે. (મો.૯૬૩૮૧ ૦૧૨૦૬, ૮૯૮૦૪ ૯૪૮૧૧, ૯૫૮૬૬ ૮૮૩૬૬)

રાજેશભાઇ લહેરુ

જુનાગઢ : સારસ્વત બ્રાહ્મણ સ્વ. મધુસુદનભાઇ નરભેરામ લહેરુના પુત્ર રાજેશભાઇ મધુસુદનભાઇ લહેરુ (ઉ.વ.પ૪) તે મીનાબેનના પતિ તે ધાર્મિકભાઇ તથા ઉમાશંકર (ધ્રુવ) ના પિતાશ્રી તેમજ સંજયભાઇ લહેરુ, તથા રજનીભાઇ લહેરુ (રાકેશભાઇ) ભાઇ તેમજ મોરબી નિવાસી નારણદાસ એન. જોષીના જમાઇનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ૧૦ સોમવારનાં સાંજે ૪ થી ૬ રોજ રાખેલ છે. એડ્રેસ રામેશ્વર મહાદેવ મંદિર, ગીરીરાજ સોસાયટી, બસ સ્ટેન્ડની પાછળ, જૂનાગઢ ધાર્મિકભાઇ મો. ૯૩૧૬૧ ૩ર૭૯૦, ઉમાશંકર (ધ્રુવ) મો. ૮૪૬૦૮ ૭૭૭૭૭

અર્જુનસિંહ જાડેજા

રાજકોટઃ સાંગણવા નિવાસી અર્જુનસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ.૨૮) તે છત્રપાલસિંહ મહિપતસિંહ જાડેજાના પુત્ર તથા સિધ્ધરાજસિંહ બળવંતસિંહ જાડેજાના ભત્રીજાનું તા.૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમની ધાર્મિકવિધિ તા.૧૪ને શુક્રવારે સાંગણવા મુકામે રાખેલ છે.