Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021
કાગદડીના 'અકિલા'ના એજન્ટ સવજીભાઇ પાટડિયાનું અવસાન

રાજકોટઃ રાજકોટ-મોરબી હાઇ-વે ઉપર આવેલા કાગદડી ગામના 'અકિલા'ના એજન્ટ શ્રી સવજીભાઇ કાનજીભાઇ પાટડિયા તા.૯ને શુક્રવારે રામચરણ પામેલ છે.

બેસણું તા.૧૨ના રોજ તેમના નિવાસ સ્થાને કાગદડી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં. ૯૧૦૬૯૮૦૫૫૯

મોલડી નિવાસી મણીલાલ કાળીદાસ પોપટનું અવસાન : સોમવારે ઉઠમણું

રાજકોટ : મોલડી નિવાસી પોપટ મણીલાલ કાળીદાસ (ઉ.વ.૭પ) તે રાજુભાઇ, રેખાબેન, મધુબેન, અમીતાબેન તથા સોનલના પિતાશ્રી તથા સ્‍વ.દયાળજીભાઇના કિશોરભાઇ કાંતીલાલ પોપટ (મુંબઇ)  તથા ભરતભાઇના કાકા તથા સુરેશકુમાર લાખાણી અજયકુમાર અઢીયા તથા ધર્મેશકુમાર કારિયાના સસરાનું અવસાન તા. ૯ ના થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તા. ૧રના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને મોલડી ખાતે રાખેલ છે. (મો. ૯૮૭૯ર ૩૯૧પ૮) રાજુભાઇ, મો. ૯૭ર૪૮ ૧૩૬પર (ભરતભાઇ)

અવસાન નોંધ

રહેનાબેન

મહુવાઃ મ.ઇબ્રાહીમભાઇ ઇસ્માઇલજી સાવરકુંડલાવાળાની દીકરી રેહાનાબેન (ઉ.વ.૬૦) તે અબ્બાસભાઇ (મુંબઇ) - મહમદભાઇ - અનવરભાઇ - ફીરોજભાઇના બહેન, રસીદાબેન - યાસ્મીનબેન - ફીજ્જાબેનના નણંદ, આજરોજ તા.૨૭ શાબાનને તા.૯ને શુક્રવારના રોજ ખુદા તઆલાની રહેમતમાં પહોંચ્યા છે. મર્હુમના જીયારત (સુયુમ) તથા ચાલીસમાંના સિપારા ૨૮મી શાબાનને તા.૧૦ને શનીવારના રોજ મગરીબ ઇશાની નમાજ બાદ કલીમી મસ્જીદે રાખેલ છે. સંજોગ વસાહત જીયારતના સીપારા ઓન લાઇન  મહમદભાઇ મો.નં.૯૯૨૪૫ ૭૨૩૫૧

પ્રતાપરાય જોષી

ભાવનગર :.. ઝૂંડાળા (જસદણ) ના પ્રતાપરાય દેવશંકરભાઇ જોષી (ઉ.૮૦) તે સ્વ. ત્રંબકરાય, (રાજકોટ) નંદલાલભાઇ (રાજકોટ), સ્વ. ચુનીભાઇ (લુણીધાર)ના ભાઇ તેમજ શાસ્ત્રી અનિલપ્રસાદ, (રાજકોટ), શાસ્ત્રી કિશોરપ્રસાદ, બળવંતપ્રસાદ (ઝૂંડાળા) અને શીતલબહેન (જેતપુર) સરોજ બહેન (મહુવા), કવીતાબહેન (જામનગર) ના પિતાશ્રી શુક્રવાર તા. ૯ ના કૈલાસવાસી થયા છે.

મીનાબેન વાઢેર

ટંકારા : શૈલેષભાઇ ભગવાનજીભાઇ વાઢેરના ધર્મપત્ની મીનાબેન શૈલેષભાઇ વાઢેર તે જતીન તથા હેતલબેનના માતુશ્રી તથા રણછોડદાસ કેશવજીભાઇ નિર્મળ (જેતપુર કાઠી)ના દીકરી તા. ૯ ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

કેતનભાઇ ભાડલાવાળા

રાજકોટ : હરિશભાઇ વેલશીભાઇ ભાડલાવાળા (ભાડલા પેટ્રોલ પંપ વાળા)ના પુત્ર કેતનભાઇ હરિશભાઇ ભાડલાવાળા (ઉ.વ.૪૯) તે સેતુબેનના પતિશ્રી તથા સોહમ, અને કાવ્યના પિતાશ્રીનું તા. ૯ ને શુક્રવારના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧ર ને સોમવારના રોજ સાંજના પ થી ૬ રાખેલ છે. સેતુબેન મો. ૭૬૦૦૪ ૪૦૦૧૮, સોહમ મો. ૮પ૧૧૩ ૧૧૩૭૯, હરિશભાઇ મો. ૯૬૦૧૪ રરરર૯

ભારતીબેન દેસાઈ

રાજકોટઃ ભારતીબેન મહાસુખલાલ દેશાઈ તે સ્વ.મહાસુખલાલ લક્ષ્મીચંદ દેશાઈ (નિવૃત સરકીટ હાઉસ મેનેજર)ના ધર્મપત્નિ તે તુષારભાઈ તથા રાજેશભાઈના માતુશ્રી જસ્મીનબેન તથા પારૂલબેનનાં સાસુશ્રી તે ઉન્નતી, ભવ્યતી, મન્નતીના દાદીમા તે જુનાગઢ નિવાસી મનસુખલાલ દેવકરણ  જસાણીનાં પુત્રી તા.૮ને ગુરૂવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને બપોરે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. તુષારભાઈ મો.૯૪૨૬૯ ૯૬૯૩૩, રાજેશભાઈ મો.૯૪૨૮૨ ૦૨૦૩૫

મંજુલાબેન માંડલીયા

રાજકોટ : ગૌ. વા. બાબુલાલ લક્ષ્મીચંદ માંડલીયાના પુત્ર સુરેશભાઇના ધર્મપત્ની  અ. સૌ મંજુલાબેન તે મુકેશભાઇ તથા કિશોરભાઇના ભાભી અને યશના માતુશ્રી તથા ફેનીલ, આશિષ, જયના ભાભુ તથા ગૌ. વા. વિઠલદાસ જીવનભાઇ ધોળકીયાના  દિકરી તા. ૯ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ર ને સોમવારે સવારે ૧૦ થી સાંજે પ વાગ્યા સુધી રાખેલ છે. સુરેશભાઇ મો. ૭૪૯પ૮ રપ૯ર૭, મુકેશભાઇ મો. ૯૮રપ૮ ૬૮રપ૬, કિશોરભાઇ મો. ૯૮ર૪૪ ૧૬૬૮૪, યશ મો. ૭૦૬૯૧ ૪૧૦૪૧

જયંતીલાલ સોમૈયા

મોરબીઃ માથકવાળા મોતીલાલ કલ્યાણજી સોમૈયાના પુત્ર જયંતીલાલ દકાભાઇ (ઉ.વ.૭૯) તે સ્વ.કાંતિભાઇ, સ્વ.શાંતિભાઇ, સ્વ.મણીભાઇના લઘુબંધુ તે ધીરુભાઇના મોટાભાઇ, ખુશ્બુના પિતા, નિકુંજકુમાર પુજારા (રાજકોટ)ના સસરા, તા.૮ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.૧૨ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. નિકુંજકુમાર (૯૭૨૫૪ ૩૭૫૮૦) ખુશ્બબેન નિકુંજકુમાર પૂજારા (૯૪૦૮૦ ૪૦૧૨૪) વિનુભાઇ શાંતિલાલ ૯૮૭૯૦ ૭૭૭૨૩.

મગનભાઇ મકવાણા

રાજકોટ : રાજકોટ નિવાસી મચ્છુગઠિયા સઇસુતાર સ્વ. ગોકળદાસ વંશરામભાઇ મકવાણાના સુપુત્ર મગનભાઇ ગોકળદાસ મકવાણા (ઉવ.૮૪) (રીટાયર્ડ પ્રીન્સીપાલ સેન્ટ્રલ સ્કૂલ રાજકોટ) તે નીકુંજભાઇ, ડો.મેહુલભાઇ તથા અમિતભાઇના પિતાશ્રી તથા ડો.મનસુખભાઇ હિરજીભાઇ ખેરડીયાના બનેવીનું તા. ૯ના અવસાન થયેલ છે. જેમનું ટેલિફોનીક બેસણુ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીકુંજભાઇ ૭૬૦૦૭ ૯૬૪૦૦ તથા મેહુલભાઇ ૯૮૨૪૨ ૧૩૪૪૧ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

પરેશભાઇ દોશી

કાલાવડ : નિવાસી સ્વ.દોશી ફુલચંદભાઇ દેવકરણભાઇના પુત્ર પરેશભાઇનું અવસાન થયેલ છે. તમામ પ્રકારની લૌકીક ક્રીયા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૨ના રોજ બપોર ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે. મો. ૯૯૭૮૧ ૩૮૩૬૦, ૯૪૦૯૩ ૨૬૬૧૫

હરસુખભાઇ દવે

રાજકોટ : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ હરસુખભાઇ જયંતીલાલ દવે (ઉવ.૭૫) રાજકોટ તે લલીતભાઇ દવેના મોટાભાઇ, ભાસ્કરભાઇના પિતાશ્રી, સુરેશભાઇના કાકા તેમજ હેમેન્દ્રભાઇ ઓઝાના બનેવી તા. ૯ના શ્રીજીચરણ પામ્યા છે. ટેલિફોનીક બેસણુ તા. ૭૭ના રવિવારે લલિતભાઇ દવે મો. ૯૯૦૯૦ ૩૨૧૭૨, ભાસ્કરભાઇ દવે  મો. ૭૦૧૬૭ ૮૮૨૬૧ તથા સુરેશભાઇ દવે મો. ૯૪૨૬૧ ૮૨૪૦૩ અને કિશોરભાઇ દવે મો. ૯૪૨૬૮ ૮૦૬૯૫ છે.

રસિકભાઇ લાખાણી

રાજકોટ : રસિકભાઇ ત્રિભોવનદાસ લાખાણી (ઉવ.૮૩) (તાલાલાગીર વાળા) રાજુભાઇ લાખાણી (એલઆઇસી તથા એસ્ટેટ બ્રોકર) મીનાબેન ભરતભાઇ કોટેચા (બોરીબલી) અને ગીતાબેન ચીમનભાઇ પોપટ (નવસારી)ના પિતાશ્રી તથા સ્વ.ચંદુભાઇ લાખાણી (કેશોદ) લાભુબેન જયંતીલાલ છગ (રાજુલા) અને રમાબેન જયંતીલાલ ઉનડકટના (રાજકોટ)ના ભાઇ તેમજ ફાલ્ગુની, ઋતુ અને અભિષેકના દાદાશ્રી તથા સ્વ. ઉજમબેન શાંતિલાલ વિઠલાણી (હરીપુર ગીરવાળા)ના જમાઇનું તા. ૯ના અવસાન થયેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ તા. ૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઇ (પુત્ર) મો. ૯૮૨૫૩ ૮૯૫૭૪ તથા ભાવિકાબેન (પુત્રવધુ) મો. ૭૩૮૩૪ ૫૦૮૭૯ તેમજ મીનાબેન (પુત્રી) મો. ૯૭૬૮૬ ૨૮૮૦૦ અને ગીતાબેન (પુત્રી) મો. ૯૪૨૭૯ ૪૮૫૭૪ છે.

મહેશભાઇ મજીઠીયા

રાજકોટ : મહેશભાઇ દુર્લભજીભાઇ મજીઠિયા (નિવૃત વરિષ્ઠ લેખાકાર એ.જી.ઓફિસ -રાજકોટ) તે સ્વ. દુર્લભજી વનરાવન મજીઠિયાના પુત્ર અને જીતેન્દ્રભાઇ, સ્વ.હર્ષદરાઇ, દીપકભાઇ, સ્વ. નરેશભાઇ, કીરીટભાઇના ભાઇ તથા તુલસીભાઇ રવજીભાઇ વિઠ્ઠલાણી (દ્વારકા)ના જમાઇ અને હાર્દિકભાઇ, નિલયભાઇના પિતાનું તા. ૯ના અવસાન થયેલ છે.  ટેલીફોનીક ઉઠમણુ તા. ૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૯૧૩૫ ૫૧૩૧૩, ૯૯૨૪૪ ૮૮૬૬૦.

વિણાબેન ચૌહાણ

રાજકોટ : મોરબી નિવાસી વિણાબેન વિઠ્ઠલભાઇ ચૌહાણ (ઉવ.૫૫) તા. ૪ ના તેમજ વિઠ્ઠલભાઇ લક્ષણભાઇ ચૌહાણ (ઉવ.૬૧) તા. ૯/૪ના રામચરણ પામેલ છે. તેમનુ બેસણુ તા. ૧૦ ને શનિવારના સવારે ૯ થી ૧૧ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ટેલિફોનીક બેસણુ અજય મોબાઇલ નં. ૯૯૦૯૨ ૬૩૦૫૪ તથા મો. ૯૮૨૫૦ ૯૫૭૩૮ છે.

ચંદ્રેશભાઇ ભટ્ટ

રાજકોટ : શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ ગણોદ નિવાસી હાલ રાજકોટ રહેતા ચંદ્રેશભાઇ મુળશંકરભાઇ ભટ્ટ જે કૃણાલ તથા મૌલિકના પિતાશ્રી તથા વાસુદેવભાઇ મહેશભાઇ, ગીતેષભાઇ, જયેશભાઇના ભાઇશ્રી તા. ૮ના સ્વર્ગવાસી થયેલ છે.સદગતનું ટેલિફોનીક ઉઠમણુ તા. ૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ કૃષણ ચંદ્રેશભાઇ ભટ્ટ મો. ૯૮૨૫૮ ૦૧૬૧૧ તથા મૌલિક ચંદ્રેશભાઇ ભટ્ટ મો. ૮૧૪૧૨ ૯૮૩૧૩ અને મીનાબેન ચંદ્રેશભાઇ ભટ્ટ મો. ૮૧૪૦૮ ૧૪૦૧૯ છે.

શાંતાબેન ભોજાણી

મોરબીઃ શાંતાબેન પ્રાણલાલ ભોજાણી (ઉ.વ.૭૨) તે સ્વ. હંસરાજભાઇ મીરાણીના પુત્રી, સ્વ.મનહરભાઇ તથા કીરણભાઇના બહેન તથા ભદ્રેશભાઇ મીરાણીના ફૈબાનું અવસાન થયેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૨ને  સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કીરણભાઇ મો.નં.૯૪૨૯૪ ૮૪૪૮૨ તથા ભદ્રેશભાઇ મો.૯૭૨૬૧ ૩૭૨૫૯ છે.

વિમલાબેન મજીઠીયા

મોરબીઃ જામનગર નીવાસી, હાલ હાલ મોરબી વિમલાબેન કાન્તીલાલ મજીઠીયા (ઉ.વ.૭૪) તે સ્વ. હંસરાજભાઇ મીરાણીના પુત્રી, સ્વ.મનહરભાઇ તથા કીરણભાઇના બહેન, જામનગરવાળા વીશાલભાઇના ભાભી, ભદ્રેશભાઇ મીરાણીના ફૈબાનું અવસાન થયેલ છે. તેમની ટેલીફોનીક સાદડી (મોસાળ પક્ષે) તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કીરણભાઇ મો.૯૪૨૯૪ ૮૪૪૮૨ ભદ્રેશભાઇ મો.૯૭૨૬૧ ૩૭૨૫૯ છે.

મહેશભાઇ મજીઠીયા

રાજકોટઃ મહેશભાઇ દુર્લભજીભાઇ મજીઠીયા (નિવૃત લેખાકાર એજી.ઓફિસ રાજકોટ) જીતેન્દ્રભાઇ સા.હર્ષદભાઇ, દિપકભાઇ, સ્વ.નરેશભાઇ તથા કિરીટભાઇના ભાઇ તેમજ તુલસીદાસ રવજીભાઇ વિઠ્ઠલાણી (દ્વારકા)ના જમાઇ તથા હાર્દિકભાઇ, નિલયભાઇના પિતાશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. નિલયભાઇ મો.૯૯૧૩૫૫ ૧૩૧૩ સુનિલભાઇ ૯૯૨૪૪ ૮૮૬૬૦, દિપકભાઇ ૯૭૨૪૮ ૦૩૮૪૦ તથા કિરીટભાઇ ૯૪૦૯૫ ૨૯૭૦૯

પ્રહલાદસિંહ જાડેજા

રાજકોટઃ કાળીપાટ નિવાસી પ્રહલાદસિંહ દિલીપસિંહ જાડેજા તે મહાવીરસિંહ ગીરૂભા જાડેજાના ભત્રીજા તથા મયુરધ્વજસિંહ મહાવીરસિંહના મોટાભાઇ તથા નિત્યશ્રીબાના પિતાશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે બેસણું: તા.૧૨ના સોમવારે બપોરે ૩ થી ૬ નિવાસસ્થાન કાળીપાટ મુકામે રાખેલ છે.

નયનાબેન કાપડી

રાજકોટઃ નયનાબેન અશ્વિનભાઇ કાપડી તા.૯ના રામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું: તા.૧૨ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે અમરદાસજી જમનાદાસજી કાપડી, બાબુભાઇ જમનાદાસજી કાપડી, અશ્વિનભાઇ જમનાદાસજી કાપડી, મો.૯૮૨૫૨ ૭૪૫૬૦/ ૯૮૨૫૦ ૫૯૪૨૫, ૯૮૭૯૧ ૮૭૫૩૫, ૮૩૪૭૬ ૯૨૫૮૮, ૯૮૭૯૪ ૫૫૦૫૫, ૯૭૨૩૭ ૭૦૭૦૮ છે.

ત્રિવેણીબેન ઉપાધ્યાય

રાજકોટઃ ત્રિવેણીબેન નટવરલાલ ઉપાધ્યાય- મોરબીવાળા (ઉ.વ.૮૭) તે વિનોદભાઇ, વિરેન્દ્રભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ તથા વિણાબેન દિલીપકુમાર જોષી, ભાવનાબેન ભરતકુમાર પંડયાના માતુશ્રી તા.૮ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. મો.૯૯૦૯૪ ૦૧૨૫૫, ૯૮૨૫૦ ૭૪૪૧૧, ૯૪૨૮૩૪૪૮૮૬

મુળજીભાઇ કાનાબાર

મોરબીઃ મુળજીભાઇ મોહનલાલ કાનાબાર (ઉ.વ.૭૯) તે સ્વ. મોહનલાલ હરિભાઇ કાનાબારના પુત્ર તેમજ સ્વ. દેવચંદભાઇ કાનાબાર, સ્વ.રસિકભાઇ કાનાબારના ભાઇ તથા સ્વ.મોહનલાલ જેરામભાઇ ગંદાના જમાઇનું તા.૮ના રોજ અવસાન થયું છે ટેલીફોનીક બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૧૨ને સોમવારે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.

સરોજબેન પરમાર

રાજકોટઃ સ્વ.સરોજબેન નવલભાઈ પરમાર તે સ્વ.નવલભાઈ નારણભાઈ પરમારના ધર્મપત્નિ તેમજ મમતાબેન ચાવડા- લીંબડી, મીરાબેન ચૌહાણ (પ્રિન્સીપાલ સાધુ વાસવાણી સ્કુલ) તેમજ જતીનભાઈ પરમાર (પીજીવીસીએલ)ના માતુશ્રીનું તા.૮ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. જતીનભાઈ પરમાર મો.૯૮૭૯૩ ૩૧૭૪૬, મીરાબેન ચૌહાણ મો.૯૪૨૭૨ ૧૩૭૯૪, મમતાબેન ચાવડા મો.૯૨૬૫૯ ૭૩૨૦૨, નીતા જતીન પરમાર મો.૯૯૨૫૨ ૨૦૫૧૪

મહેન્દ્રવન ગોસ્વામી હીનાબેન ગોસ્વામી

રાજકોટઃ  વાંકાનેર નિવાસી કૈ.વા. મહેન્દ્રવન લાલવન ગોસ્વામી તેમજ કૈ.વા. હીનાબેન મહેન્દ્રવન ગોસ્વામી તા.૮ તે અજયવન, ધર્મેશવન, ક્રિષ્નાબેનના માતા- પિતા તેમજ સંદિપભારથીના સાસુ- સસરાનું અવસાન થયું છે. તેમની શોકસભા- શ્રધ્ધાંજલી તા.૧૨ સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે, શંખાઢોળ / પૂજનવિધી તા.૧૨ સોમવારના રોજ સાંજના ૪:૩૦ વાગ્યે રાખેલ છે.

લાલો સોની

રાજકોટઃ સ્વ.લાલો સોની (જયકુમાર જીતેન્દ્રભાઈ ભુવા) (ઉ.વ.૩૨) તે જીતેન્દ્રભાઈ વનરાજભાઈ ભુવા (જીતુભાઈ ધ્રોલવાળા) તથા સ્વ.ઈલાબેન જીતેન્દ્રભાઈ ભુવાના પુત્ર તથા નંદિનીબેન જયકુમાર ભુવાના ભાઈ તથા પંકજભાઈ, હિતેશભાઈ અને નિલેશભાઈના ભત્રિજા તા.૯ને શુક્રવાારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. જીતુભાઈ મો.૯૮૨૪૨ ૨૯૪૭૬, હિતેષભાઈ મો.૯૮૨૪૦ ૯૦૭૬૦

પ્રફુલાબેન ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ-સુતાર જ્ઞાતીના અરવીન્દભાઇ કેશવજીભાઇ ચૌહાણ (સુપેડીવાળા) ના ધર્મપત્ની સ્વ. પ્રફુલાબેન અરવીંદભાઇ ચૌહાણ (ઉંમર ૬૧) તે નરોતમભાઇ (સાંગલી) પ્રવીણભાઇ (રાજકોટ) સ્વ. નવીનભાઇ (સાંગલી) વાળાના ભાભી તેમજ નીલેશભાઇ પરેશભાઇના માતુશ્રીનું તા. ૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા. ૧રના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજકોટ અમૃતપાર્ક શેરી-૪ રૈયા રોડ રાખેલ છે.

જીતેન્દ્રભાઇ દેવમુરારી

રાજકોટઃ જીતેન્દ્રભાઇ કાશીરામભાઇ દેવમુરારી (ઉ.વ. પ૮) તે કુલદિપભાઇ જીતેન્દ્રભાઇ દેવમુરારીના પિતાશ્રી તથા પ્રવિણભાઇ દેવમુરારી, સ્વ. ભીખુભાઇ દેવમુરારી તથા વિનોદભાઇ દેવમુરારીના ભાઇશ્રીનું તા. ૯ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ ૯૯૦૯૬ ૭૯૩૩૬, ૬૩પપ૪ ૮૪૧૦૧ પર રાખેલ છે.

પ્રમોદભાઇ કારેલીયા

રાજકોટઃ નિવાસી લુહાર સ્વ. પ્રમોદભાઇ છોટાલાલ કારેલીયા (ઉ.વ. ૬૩) તે રસિકભાઇ, નવીનભાઇ, સુરેશભાઇ છોટાલાલ કારેલીયાના ભાઇ તથા ચિરાગભાઇ અને હર્ષિલભાઇના પિતાશ્રી તથા સ્વ. લવજીભાઇ નાથાભાઇ પરમાર (જુનાગઢ)ના જમાઇ તથા અશોકભાઇ, જગદિશભાઇ, સ્વ. જનકભાઇ, અશ્વિનભાઇ લવજીભાઇ પરમારના બનેવી તા. ૯ ના શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા. ૧ર સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ભીમનાથ મહાદેવ મંદિર, ર, ગાયત્રીનગર, રાજકોટ. મો. ૯૭રપપ ૧૯૩૬૬ (ચિરાગભાઇ), ૭પ૬૭૦ ૪૯૮૯૬ (હર્ષિલભાઇ) ૯૮૭૯૧ ૩પ૬૦ર (અશોકભાઇ), ૯૮૯૮પ ૯૮૩૮૮ (જગદીશભાઇ), ૯૯૭૮૧ પરર૪પ (જનકભાઇ), ૯૪ર૮૭ ૭૭૩૩૭ (અશ્વીનભાઇ) હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનિક બેસણું રાખેલ છે.

નર્મદાબેન પાટડીયા

રાજકોટઃ ગુર્જર સુતાર નર્મદાબેન કિશનભાઇ પાટડિયા (ઉ.વ. ૬૯) તે સ્વ. કિશનભાઇ લીલાધરભાઇ પાટડિયાના પત્ની, તથા ભરતભાઇ, પ્રફુલાબેન કિશોરભાઇ બકરાણીયા અને જયોતીબેન જેન્તીલાલ ભારદિયાના માતૃશ્રીનું તા. ૭ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું ફકત ટેલીફોનીક તા. ૯ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ-૭પ૬૭૬ ૭પપ૦૧

મયુરભાઇ થડેશ્વર

રાજકોટઃ સ્વ. પ્રભુદાસભાઇ પરષોતમભાઇ ધનજીભાઇ થડેશ્વર (કુંકાવાવ) સૂર્યપ્રતાપગઢવાળા (હા. સુરત)ના પુત્ર કિશોરભાઇ પ્રભુદાસભાઇ થડેશ્વરના પુત્ર મયુરભાઇ (ઉ.વ. ર૭) તે અરવિંદભાઇ, જેન્તિભાઇ, ઘનશ્યામભાઇના ભત્રીજા તથા હાર્દિકભાઇના નાનાભાઇ તથા ભીખુભાઇ જગજીવનભાઇ ઢાકા ગારીયાધારવાળાના ભાણેજનું તા. ૯ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તથા સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અરવિંદભાઇ ૮૯ર૦૪ પ૯પ૧૩

રતનસિંહ વાઘેલા

રાજકોટઃ કારડીયા રજપૂત રતનસિંહભાઈ માનસિંહભાઈ વાઘેલા (ઉ.વ.૬૩) તે સ્વ.મુળજીભાઈ, સ્વ.ભાવસિંગભાઈના નાનાભાઈ તથા ધિરૂભાઈ, છગનભાઈ, મહેશભાઈના મોટાભાઈ તથા હિતેશભાઈ  તથા હેતલબેનના પિતાશ્રી તથા પરમના દાદાનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું  તા.૧૨ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેષભાઈ વાઘેલાા મો.૭૬૯૮૩ ૦૦૦૫૫, મો.૯૯૨૪૨ ૫૬૫૯૩, મો.૯૪૨૭૫ ૬૧૪૯૧

જશુબેન કેશરીયા

રાજકોટઃ મેંગણીવાળા સ્વ.રમણીકલાલ નાનજીભાઈ કેશરીયાના ધર્મપત્નિ ગં.સ્વ.જશુબેન તે સ્વ.રામજીભાઈ ત્રીકમજીભાઇ સુચક (નિકાવા વાળા)ના દિકરી તથા જયંતિલાલ, વિનુભાઈ તથા બિપિનભાઈ સુચકના બહેન તા.૧૦ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ ટેલીફોનીક રાખેલ છે. ઘનાભાઈ મો.૯૯૦૯૭ ૪૨૪૦૩, રાજુભાઈ મો.૯૮૭૯૨ ૯૯૪૭૯, ગીરીશભાઈ મો.૯૪૨૮૨ ૩૦૯૮૦

વિપુલભાઈ સોલંકી

રાજકોટઃ નિવાસી (સો.રજપુત) વિપુલભાઈ અનિલભાઈ સોલંકી (ઉ.વ.૪૫) તે નિલેશભાઈના નાનાભાઈ તા.૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૫૧૦૩ ૩૩૩૩૫, જયેશભાઈ મો.૮૪૦૧૧ ૧૧૨૪૫, ભૌમિકભાઇ મો.૯૬૦૧૯ ૪૮૧૪૮

રાજેન્દ્રસિંહજી પરમાર

રાજકોટઃ રાજેન્દ્રસિંહજી (વિક્રમસિંહ)) જગદેવસિંહજી પરમાર તે વિરેન્દ્રસિંંહ અને વિમલસિહના પિતાશ્રીનું તા.૯ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.  વિરેન્દ્રસિંહ પરમાર મો.૯૯૨૫૨ ૪૭૯૫૫, વિમલસિંહ પરમાર મો.૮૩૨૦૨ ૮૮૪૩૮

મયુરભાઈ થડેશ્વર

રાજકોટઃ સ્વ.પ્રભુદાસભાઈ પરષોતમભાઈ ધનજીભાઈ થડેશ્વર (કુંકાવાવ) સુર્યપ્રતાપગઢવાળા (હા.સુરત)ના પુત્ર કિશોરભાઈ પ્રભુદાાસભાઈ થડેશ્વરના પુત્ર મયુરભાઈ (ઉ.વ.૨૭) તે અરવિંદભાઈ, જેન્તિભાઈ, ઘનશ્યામભાઈના ભત્રીજા તથા હાર્દિકભાઈના નાનાભાઈ તથા ભીખુભાઈ જગજીવનભાઈ ઢાકા ગરીયાધાર વાળાના ભાણેજનું તા.૯ના દુુ:ખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે, તથા સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. અરવિંદભાઇ મો.૮૯૨૦૪ ૫૯૫૧૩

હિંમતલાલ મુંજયાસરા

જેતપુર : દશા સોરઠીયા વણીક બારપટોળી નિવાસી હાલ જેતપુર હિંમતલાલ દામોદરદાસ મુંજયાસરા (ઉ.૭૭) તે વિપુલભાઇ, કેતનભાઇ, અલ્પેશભાઇ, રીટાબેન, ભાવનાબેનના પિતાશ્રી, મનસુખભાઇના વડીલ બંધુ, બીના, નેહા, મંત્રરના બાપુજી અશોકભાઇ શેઠ, વિપુલભાઇ ધ્રુવના સસરાનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧ર ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. બિપીનભાઇ ૯૯ર૪૬ રર૦પ૮

મંજુલાબેન સુતરીયા

જામનગર : સ્વ. મનસુખલાલ છગનલાલ સુતરીયાના પત્ની મંજુલાબેન મનસુખલાલ સુતરીયા (ઉ.૮૯), તે બિપીનભાઇ, હરીશભાઇ, રાકેશભાઇ, હર્ષિદાબેન તથા સુરેખાબેનના માતુશ્રી તા. ૧૦ ને રવિવારના સવારે ૧૦ થી ૧ર વાગ્યે રાખેલ છે. બિપીનભાઇ મો. ૯૪ર૭ર ૮૧૬૦૦, હરીશભાઇ મો. ૯૪ર૭ર ૭૭૮૯૦, તથા રાકેશભાઇ મો. ૯૪ર૬ર ૩૯૩પપ નો સંપર્ક કરવો.

રેખાબેન અનડા

જામનગર : રેખાબેન કિરીટકુમાર અનડા, (ઉ.વ.૬૪) તે સ્વ. કીરીટકુમાર રસિકલાલ અનડાના ધર્મપત્ની અને સ્વ. પ્રભુદાસ કેશવજી રૂપારેલના દીકરી ધીરેનભાઇ, હિતેશભાઇ, ભારતીબેન, પ્રજ્ઞાબેનના મોટા બહેન તા. ૯ ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

હેમાબેન ભટ્ટ

જુનાગઢ : ગિરીનારાયણ બ્રાહ્મણ શ્રીમતી હેમાબેન કિશોરભાઇ ભટ્ટ (હેમાટીચર) (ઉ.વ.૬૪) તેઓ કિશોરભાઇ પ્રણાવકાન્ત ભટ્ટ (જીઇબી) ના ધર્મપત્ની, તથા નિરજભાઇ ભટ્ટ તેમજ બિરાજબેન હિરેનભાઇ ભટ્ટના માતુશ્રી, તથા વિજયભાઇ પ્રણાવકાન્ત ભટ્ટ (કોર્ટવાળા)ના ભાભી તા. ૮ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારી સબબ ટેલિફોનિક બેસણું તા. ૧ર ના રોજ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઇ મો. ૬૩પ૪૯ ૦૩ર૩૮, નિરાજભાઇ મો. ૯૮૯૮૬ ૯૬૬૪૬, વિજયભાઇ મો. ૯૯૭૮૭ ૮૧૧૩૩

મનહરલાલ ઓઝા

જામનગરઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ મનહરલાલ વ્રજલાલ ઓઝા (ઉ.વ.૮૩) તે બીપીનભાઇ (પીજીવીસીએલ) સ્વ.વિજય (પીજીવીસીએલ) ના પિતા તથા અપુર્વ (પીજીવીસીએલ)ના દાદાનું ૯ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું આજે ૧૦ ના સાંજે પ થી પ.૩૦ વાગ્યે છે. શિવકૃપા પ૯-એ આશાપુરા હોટલ પાસે સરૂ સેકશન રોડ જામનગર બીપીનભાઇ ૯૯રપર ૧૬૧રપ, અપુર્વ ૯૮૭૯૯ ૧૪૯ર૦.

રાકેશભાઈ રાવલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ બંધડા, (બંધનાથ) નિવાસી હાલ જુનાગઢ રાકેશભાઈ પ્રવિણચંદ્ર રાવલ (ઉ.વ.૪૨) તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણશંકર રાવલના પુત્ર તથા દિગ્નેશભાઈ રાવલના નાનાભાઇ તથા રેખાબેન રાવલ તથા રેખાબેન રાવલ તથા મનિષાબેન મયુરભાઈ વોરા, અલ્પાબેન જીજ્ઞેશભાઈ પંડયા તથા કિરણબેન ચિરાગભાઈ મહેતાના નાનાભાઈ તા.૯ને શુક્રવારના રોજ કૈલાશવાસી થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે લક્ષ્મીનગર મેઈન રોડ, દિપ પેલેસ એપાર્ટમેન્ટ પાસે, આલ્ફા સ્કૂલની બાજુમાં, જુનાગઢ ખાતે રાખેલ છે. દિગ્નેશભાઈ મો.૯૯૧૩૨ ૦૪૭૯૭, મયુરભાઈ મો.૯૪૨૭૨ ૭૧૪૩૯, જીજ્ઞેશભાઈ મો.૯૪૨૮૦ ૧૫૭૦૫, ચિરાગભાઈ મો.૯૭૨૬૦ ૯૭૧૯૯

સંજયભાઈ પરમાર

રાજકોટઃ સંજયભાઈ કાંતીલાલ પરમાર તે સ્વ.કાંતીલાલ હિરજીભાઈ પરમારના પુત્ર અને સ્વ.નાનજીભાઈ હિરજીભાઈ પરમારના ભત્રીજા, વિભૂતી, બ્રિંદા, સૌમ્ય અને સ્વરાના પિતા તથા ભરતભાઈ કે.પરમાર, પંકજભાઈ કે. પરમાર, ભીખુભાઈ એન. પરમાર, કમલેશભાઈ એન. પરમાર, રાજેશભાઈ એન. પરમારના નાનાભાઈનું તા.૯ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ સોમવારરે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ પરમાર મો.૯૬૬૨૬ ૩૪૭૮૯, પંકજભાઈ કે. પરમાર, ભીખુભાઈ એન.પરમાર, કમલેશભાઈ એન. પરમાર, રાજેશભાઈ એમ.પરમારના નાનાભાઈનું તા.૯ શુક્રવારેના રોજ અવસાન થયેલ છેે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઈ પરમાર મો.૯૬૬૨૬ ૩૪૭૮૯, પંકજભાઈ પરમાર મો.૯૮૨૫૪ ૧૫૧૮૪, મો.૯૧૦૬૩ ૬૯૮૨૦

ઉમીયાબેન ચૌહાણ

મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના ઉમીયાબેન ભીખાભાઇ ચૌહાણ (ઉ.વ.૮ર) તે સ્વ. ભીખાભાઇ વીરજીભાઇ ચૌહાણના ધર્મપત્ની, તેમજ ગીરીશભાઇ (રાજકોટ)ના ફૈબા, ડોલરભાઇ સોલંકી (જામનગર) મામી, તેમજ અજયભાઇ ચૌહાણ (મોરબી એલઆઇસી), વિજયભાઇ, મિતેષભાઇ અને અમિતભાઇના ભાભુ તા. ૮ ના રોજ અવસાન પામેલ છે. વર્તમાન સ્થિતીને અનુલક્ષીને સદગતનું ટેલીફોનિક બેસણું (મો. ૯૮૯૮૧ રપ૧૭પ, ૬૩પ૧ર ર૯પ૦૬, મો. ૯૮રપ૮ ૬૮૭૧૩, ૯૦૯૯૯ પ૦૯૭૩) રાખેલ છે.