Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021
અવસાન નોંધ

જશુબેન બગથરીયા

રાજકોટઃ જશુબેન છોટાલાલ બગથરીયા  (જામનગર નિવાસી) (ઉ.વ.૭૬)નું અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે ૧૧મીએ બપોરે ૩ થી ૫ (કેતનભાઇ-૯૮૨૪૩ ૯૯૫૮૦, દુષ્યંતભાઇ-૯૭૨૬૬ ૧૩૪૧૩,  જયેશભાઇ-૯૩૭૪૮ ૬૬૫૨૫, વિનયકાંતભાઇ-૯૭૨૭૫ ૬૬૮૩૩, જગદીશભાઇ-૭૦૪૬૬ ૮૮૮૩૭) રાખેલ છે.

અનસુયાબેન ગોહેલ

રાજકોટઃ વાળંદ અનસુયાબેન ચંદુભાઇ ગોહેલ (ઉ.વ.૮૩) તે સ્વ. ચંદુભાઇ માધવજીભાઇ ગોહેલના ધર્મપત્નિ તથા મનસુખભાઇ, મગનભાઇ અને વસંતભાઇના ભાભી તેમજ રાજેશભાઇ, કલ્પેશભાઇ, હરેશભાઇ, નીતાબેન મનસુખભાઇ શીશાંગીયા, સોનલબેન રાજેશભાઇ મજેઠીયાના માતુશ્રી તથા સ્વ. જગદીશભાઇ ભીમજીભાઇ ભટ્ટીના બહેન તેમજ ભાવેશભાઇ, દિનેશભાઇ, ગોપાલભાઇ અને વિજયભાઇના ભાભુનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું બંને પક્ષનું ૧૧ના બપોરે ૩ થી ૫, હુડકો કવાર્ટર સી-૯, કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે રાખેલ છે. (૯૯૭૮૮ ૧૯૪૯૭, ૯૬૨૪૬ ૩૦૫૯૩, ૮૪૬૯૯ ૯૬૧૯૮, ૯૧૭૩૬ ૧૬૪૩૭, ૮૪૦૧૪ ૩૮૧૦૩)

દિપકભાઈ મહેતા

રાજકોટઃ દિપકભાઈ (રીટાયર્ડ- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા) તે સ્વ.મગનલ કેસળચંદ મહેતાના પુત્ર તથા હરેન્દ્રભાઈ (સેન્ટ્રલ બેંક), સ્વ.વિનોદભાઈ, સ્વ.પ્રફુલાબેન, સ્વ.ઈલાબેનના ભાઈનું તા.૧૦ના રોજ અરીહંતશરણ પામેલ છે. તમામ લૌકિક વ્યહાર બંધ રાખેલ છે. તેમજ તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. હરેન્દ્ર એમ. મહેતા મો.૯૪૨૬૨ ૬૯૪૬૯

ધનવંતરાય નથવાણી

રાજકોટઃ ધનવંતરાય નાનજીભાઈ નથાવાણી તે સ્વ.નાનજીભાઈ ગણેશભાઈ નથવાણી (હડાળાવાળા)ના મોટા દિકરા સ્વ.ધનવંતરાય નાનજીભાઈ નથવાણી તે રસિલાબેનના પતિ, મેહુલભાઈ, ગૌરવભાઈ તથા સોનલબેન રાજેશભાઈ સેતા (મોરબી), હર્ષાબેન હિરેનભાઈ કારીયા (નડિયાદ), હેતલબેન કાળુભાઈ મેણીયા (રાજકોટ), સીમાબેન નયનભાઈ મજેઠીયા (રાજકોટ)ના પિતારી તથા મહેન્દ્રભાઈ, જયેશભાઈના મોટાભાઈ તથા સ્વ.ચંદુલાલ લીલાધર દેવાણી (સોમનાથ- વેરાવળ)ના જમાઈનું તા.૧૦ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ સોમવાર સમય સાંજે ૪ થી ૬ મેહુલ નથવાણી મો.૯૮૨૫૦ ૭૨૦૭૯, ગૌરવ નથવાણી મો.૯૮૨૫૨ ૨૨૨૪૪

માધવ કોટેચા

રાજકોટઃ માધવ કોટેચા (ઉ.વ.૧૩) તે ઓમ કલીનીંગવાળા રાજેષભાઈ દેવરાજભાઈ કોટેચાના પુત્ર માધવનું તા.૧૦ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.બટુકભાઈ, સ્વ.નલિનભાઈ તથા અશ્વિનભાઈ તથા સ્વ.મુકેશભાઈના ભત્રિજા તથા આદીત્યાણા વાળા પરેશભાઈ, દીનકરભાઈ રાડીયાના ભાણેજનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૫ ટેલીફોનીક બેસણું રાખેલ છે. અશ્વિનભાઈ મો.૯૪૨૮૨ ૫૨૮૩૭, રાજુભાઈ મો.૯૭૧૪૪ ૦૦૩૯૦, પ્રાપ્તીબેન મો.૯૫૧૦૯ ૮૯૩૦૭

પ્રફુલચંદ શેઠ

રાજકોટઃ દશા સોરઠીયા વણિક મૂળ માંગરોળ હાલ પડધરી નિવાસી પ્રફુલચંદ દ્વારકાદાસ શેઠ (ઉ.વ.૭૧) તે સ્વ.ચંદ્રકાન્તભાઈ, સ્વ.હટીકાન્તભાઈ, સ્વ.સનતભાઈના ભાઈ તેમજ આનંદ, નૈમિષા હિતેષકુમાર મહેતા, જીજ્ઞાશા મનીષકુમાર દોશીના પિતાશ્રી તેમજ દામોદરભાઈ મલકાણ, છોટાલાલ ગેડીયાના જમાઈનું તા.૯ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. સ્થળઃ જાનગાથ મંદીર પડધરી ટેલીફોનીક સંપર્ક મો.૯૬૦૧૬ ૦૦૦૨૫

બાલુબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.છગનભાઈ ગોવીંદભાઈ ગોહેલના ધર્મપત્નિ બાલુબેન છગનભાઈ ગોહેલ (ઉ.વ.૯૦) તા.૯ શનિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ સોમવારના રોજ તેમના નિવાસસ્થાને (ટેલીફોનીક) બેસણું રાખેલ છે. જેઓ સુરેશભાઈ છગનભાઈ ગોહેલના માતુશ્રી ધર્મેન્દ્ર તથા કેવીનના દાદી, લાલસીંગ તથા અજીતભાઈના કાકી, મો.૯૫૭૪૪ ૫૫૩૯૭, મો.૯૭૧૪૫ ૯૬૭૦૬, મો.૯૩૭૪૨ ૪૫૦૫૫

સાવિત્રીબેન સંચાણીયા

રાજકોટઃ મૂળગામ- રવશિયા રામપર, હાલ રાજકોટ સાવિત્રીબેન ધનજીભાઈ સંચાણિયા (ઉ.વ.૭૮) તે સ્વ.ધનજીભાઈ માવજીભાઈ સંચાણિયાના ધર્મપત્નિ તે હરેશભાઈ, જયેશભાઈ, બિરેનભાઈ તથા રંજનબેન (મુંબઈ) અને ચારૂબેન (થાનગઢ)ના માતુશ્રી તથા જાગૃતિ, સોહમ, પ્રિયંકા, હેત્વી, ધ્રુવી અને દર્શનના દાદીમા તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. હરેશભાઈ સંચાણિયા મો.૯૬૨૪૩ ૭૭૧૨૫, જયેશભાઈ સંચાણિયા મો.૯૯૨૪૦ ૫૦૦૩૩, બિરેનભાઈ સંચાણિયા મો.૯૮૯૮૪ ૪૯૭૦૨

ભારતીબેન ગાંધી

રાજકોટઃ નિવાસી મોઢવણિક ભારતીબેન પ્રવીણચંદ્ર ગાંધી (ઉ.વ.૭૯) તે પ્રવીણચંદ્ર ચુનીલાલ ગાંધીના પત્ની, જયેશભાઈ ગાંધી મો.૯૪૨૬૧ ૨૫૩૦૦ (એસ.બી.આઈ- અમરેલી), મનીષભાઈ ગાંધી મો.૭૬૦૦૦ ૬૨૦૦૦, રાજેશ્વરીબેન કૌશિકકુમાર જીવાણી, શિલ્પાબેન મનીષકુમાર મણિયાર, ડો.હિનાબેન હિતેષકુમાાર ગાંધીના માતુશ્રી તથા છાયાબેન ગાંધી મો.૯૪૨૯૬ ૮૯૫૦૦ અને રીનાબેન ગાંધી મો.૯૭૧૨૯ ૮૧૯૯૯ના સાસુ તા.૯ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ ના રાખેલ છે.

મથુરદાસ ધોળકીયા

રાજકોટઃ સ્વ.સોની મથુરદાસ મગનલાલ ધોળકીયા (ગોંડલવાળા) તે સોની અશ્વિનભાઈ તથા મહેશભાઈના પિતાશ્રી તથા દક્ષેશભાઈ, સચીનભાઈ તથા મિરલભાઈના દાદાશ્રીનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતીને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અમૃતબેન ગોહેલ

રાજકોટઃ ઉમટવાડા નિવાસી સ્વ.અમૃતબેન ભગવાનજીભાઈ ગોહેલ તે ભીખુભાઈ, ભુપતભાઈ, સંજયભાઈના માતુશ્રી તે ત્રીભોવનભાઈના ભાભીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું તા.૧૧ના રોજ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ગિતેન્દ્રભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર ઉપલેટાવાળા હાલ રાજકોટ ગીતેન્દ્રભાઈ કાંતિલાલ સિધ્ધપુરા (ઉ.વ.૬૦) તે કાંતિલાલ પરસોત્તમભાઈ સિધ્ધપુરાના મોટા પુત્ર અને નવિનભાઈ સિધ્ધપુરાના ભત્રીજા તેમજ અલ્પેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, નિલેશભાઈ, પ્રતિકભાઈના મોટાભાઈનું તા.૯ શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૧ સોમવારે બપોરે ૩ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. અલ્પેશભાઈ મો.૮૮૪૯૧ ૯૩૫૫૯, ધર્મેન્દ્રભાઈ મો.૯૬૦૧૨ ૮૨૦૯૨, નવિનભાઈ મો.૬૩૫૨૮ ૭૩૨૦૨

દિપકભાઇ મહેતા

રાજકોટ : સ્વ. દિપકભાઇ (રીટાયર્ડ-સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા) તે સ્વ. મગનલાલ કસળચંદ મહેતાના પુત્ર તથા હરેન્દ્રભાઇ, (સેન્ટ્રલ બેંક), સ્વ. વિનોદભાઇ, સ્વ. પ્રફુલાબેન, સ્વ. ઇલાબેન ના ભાઇનું તા. ૧૦-૧-ર૦ર૧ નાં રોજ અરિહંતશરણ પામેલ છે. તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. તેમજ તેમનું ટેલીફોનીક ઉઠમણુ તા. ૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.

મહેશભાઇ જોબનપુત્રા

વિરપુર (જલારામ) : ગોંડલ નિવાસી સ્વ. નંદલાલ મોહનલાલ જોબનપુત્રાના પુત્ર મહેશભાઇ (લાલો) (ઉ.વ.૩૮) તે દિલીપભાઇ, બીપીનભાઇ તથા વિલાસબેન ના નાના ભાઇ, યશના કાકા તેમજ હસમુખભાઇ નાનજીભાઇ સોમૈયા (જીથુડીવાળા) ના ભાણેજનું તા. ૯ મીએ અવસાન થયેલ છે. ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી બંને સાથે ટેલીફોનિક (મો. ૯૯રપ૪ ૭ર૪૧૧) તા. ૧૧ સોમવારના રોજ સાંજના ૪ થી પ તેમના નિવાસ સ્થાને ગોંડલ રાખેલ છે.

નાનચંદભાઇ મહેતા

મોરબી :.. નાનચંદભાઇ મગનભાઇ મહેતા (ઉ.વ.૯૩) નસીતપર વાળા તે ભરતભાઇ ત્થા જીતેન્દ્રભાઇ મહેતાના પિતાશ્રી તેમજ અશોકભાઇ મહેતા (સિન્ડીકેટ બેન્ક)ના કાકાનું તા. ૯ ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૧ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ મહેતા ૯૮૭૯પ ૭૪૬૦૦, જીતેન્દ્રભાઇ મહેતા ૯૩૧૬૭ પપ૯૮૭, અશોકભાઇ મહેતા ૯૮૭૯૦ ૦૯પ૩૯

પરસોત્તમભાઇ ગોઢણીયા

કોડીનાર : વૈંશ સુથાર પરસોત્તમભાઇ દેવજીભાઇ ગોઢણીયા (ઉ.વ.૯૬) તે સ્વ.ચીમનભાઇ, જયસુખભાઇ (અમદાવાદ) તેમજ નંદલાલભાઇના પિતાશ્રીનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું. આજે તા. ૧૧ ને સોમવારના ર થી ૬ સુધી ભમ્મર શેરી ખાતેના તેમના નિવાસસ્થાને રાખેલ છે.

શોભનાબેન પંચોલી

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી ડાસા ચારસો બ્રાહ્મણ મૂળ આટકોટ નિવાસી હાલ રાજકોટ અ.સૌ. શોભનાબેન ઉપેન્દ્રભાઇ પંચોલી (ઉ.વ.૭ર)  તે ઉપેન્દ્રભાઇ શાંતિલાલ પંચોલીના ધર્મપત્ની તેમજ રાજેન્દ્રભાઇ અને ચેતનભાઇ પંચોલીના માતુશ્રી તા. ૯ના દેવલોક પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ દરાખેલ છે. ઉપેન્દ્રભાઇ પંચોલી-૯૪ર૮ર ૭પ૦૭૦ તથા ચેતનભાઇ પંચોલી ૯૮રપર ૧૮૪૪૮ અને રાજુભાઇ પંચોલી ૯૮રપ૩ ર૭૪૪૪ છે.

કિશોરચંદ્ર બારભાયા

રાજકોટ : અ.નિ. સોની ચુનીલાલ ત્રિભોવનદાસ બારભયાના પુત્ર કિશોરચંદ્ર ચુનીલાલ બારભાયા ઉ.વ.૭૦) તે અરૂણભાઇ ચુનીલાલ બારભાયાના નાનાભાઇ તેમજ અજયભાઇ, જીજ્ઞેશભાઇ અને ધર્મેશભાઇના કાકા તેમજ કેશવલાલ મુળજીભાઇ રાણપરા (બરારવાળા)ના જમાઇનું તા. ૯ના શ્રીજીચરણ પામ્યા છે. લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે. અજયભાઇ ૯૪ર૮૬૯૯૮પ૧, ધર્મેશભાઇ ૯૮ર૪૦ ૧૭પપ૧ પીયર પક્ષ કાન્તીભાઇ મો. નં. ૯૮ર૪૭ ર૮૯૯૪ છે.