Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022
મનસુખભાઈ ટાંક

રાજકોટઃ ઓધવજીભાઈ રણછોડભાઈ ટાંક નાં મોટા પુત્ર કોન્‍ટ્રાકટર  મનસુખભાઇ  ટાંક (મનુભાઈ) (ઉ.વ.૭૯)તે અક્ષરનીવાસી અનસુયાબહેનનાં પતી, જયેશભાઈ, હરેશભાઈ, વીણાંબહેન, ભારતીબહેનનાં પિતાશ્રી, ગીતાબહેન ટાંક ઈશ્વરભાઈ ગોહેલ (મુંબઈ)તથા ભરતભાઈ ટાંક (જામજોધપુર)નાં સસરા તથા વત્‍સલ અને તુષારનાં દાદા તેમજ દર્શન,અશ્વીન, પંકજ , રીટા, પુનમ ના નાના, પ્રવીણભાઇ, નરેન્‍દ્રભાઈ, ધની બહેન,દિનેશ ટાંક (બીએપીએસ)ના  મોટાભાઈ તે રીતેશ ટાંક (માધવરાયજી ગ્રુપ) તીલક ટાંક , રાકેશ ટાંક, હરીકળષ્‍ણ ટાંક (સર્જક ઇન્‍ટીરીય૨)નાં અદા તા.૯નાં રોજ અક્ષરવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાં સભા ગુરૂવારે તા.૧૨નાં રોજ સાંજે ૫થી ૭ આશાપુરા મંદિર ખાતે  ,લાખનાં બંગલા પાસે, અક્ષરનગર , નીવાસ સ્‍થાન પાસે રાખેલ છે. દિનેશ ટાંક મો. ૯૪૨૯૦ ૪૪૪૪૮

અવસાન નોંધ

નીતિનભાઇ આહયા

રાજકોટઃ કચ્‍છી લોહાણા મૂળ કચ્‍છ તેરાગામ હાલ રાજકોટ નિવાસી નીતિનભાઇ કાકુભાઇ આહ્યા (ઉ.વ. ૬ર) ગત તા. ૯ ને સોમવારે સાંજે અવસાન પામેલ છે. તે જીજ્ઞેશભાઇ, નિરાલીના પપ્‍પા, સુરેશભાઇ, રમેશભાઇ, સ્‍વ. મુકેશભાઇ, ચંદ્રિકાબેનના નાનાભાઇ, સ્‍વ. શિવજીભાઇ લાલજીભાઇ ડબ્‍બાવાળાના જમાઇ, સ્‍વ. રજનીભાઇ, સ્‍વ. ભરતભાઇ, સ્‍વ. શૈલેષભાઇ, જેન્‍તીભાઇ, જયાબેન રસિકભાઇ ગણાત્રાના બનેવી તેમજ ખુશાલી આહ્યા અને દેવાંગ વિઠલાણીના સસરાનું દુઃખદ અવસાન થયેલ છે. જેનું બેસણું (બંને પક્ષનું સાથે) તા. ૧રના રોજ સાંજે પ થી ૬ કચ્‍છી લોહાણા દરિયાસ્‍થાન જૂનો મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૯૦૯૮ પ૪૬૯૪.

મનસુખભાઈ ટાંક

રાજકોટઃ ઓધવજીભાઈ રણછોડભાઈ ટાંક નાં મોટા પુત્ર કોન્‍ટ્રાકટર  મનસુખભાઇ  ટાંક (મનુભાઈ) (ઉ.વ.૭૯)તે અક્ષરનીવાસી અનસુયાબહેનનાં પતી, જયેશભાઈ, હરેશભાઈ, વીણાંબહેન, ભારતીબહેનનાં પિતાશ્રી, ગીતાબહેન ટાંક ઈશ્વરભાઈ ગોહેલ (મુંબઈ)તથા ભરતભાઈ ટાંક (જામજોધપુર)નાં સસરા તથા વત્‍સલ અને તુષારનાં દાદા તેમજ દર્શન,અશ્વીન, પંકજ , રીટા, પુનમ ના નાના, પ્રવીણભાઇ, નરેન્‍દ્રભાઈ, ધની બહેન,દિનેશ ટાંક (બીએપીએસ)ના  મોટાભાઈ તે રીતેશ ટાંક (માધવરાયજી ગ્રુપ) તીલક ટાંક , રાકેશ ટાંક, હરીકળષ્‍ણ ટાંક (સર્જક ઇન્‍ટીરીય૨)નાં અદા તા.૯નાં રોજ અક્ષરવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાં સભા ગુરૂવારે તા.૧૨નાં રોજ સાંજે ૫થી ૭ આશાપુરા મંદિર ખાતે  ,લાખનાં બંગલા પાસે, અક્ષરનગર , નીવાસ સ્‍થાન પાસે રાખેલ છે. દિનેશ ટાંક મો. ૯૪૨૯૦ ૪૪૪૪૮

જયંતભાઈ પંડયા

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ મૂળ દ્વારકા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.જયંતભાઈ રમાકાન્‍ત પંડયા (ઉ.વ.૭૦) તે ગુણીબેન જોષી જુનાગઢના નાનાભાઈ તથા બાલકૃષ્‍ણભાઈ પંડયા જામનગર (જીએડીએ), સુરેશભાઈ પંડયા, મીનાબેન ભટ્ટના મોટાભાઈ તથા નયન પંડયા અને હેતલબેન ત્રિવેદી જામનગરના પિતાજીનું દુઃખદ અવસાન તા.૧૦ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ના ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ પાછળ, ધર્મનગર સોસાયટી ખાતે રાખેલ છે.

અશોકભાઇ મકવાણા

રાજકોટ : અશોકભાઇ મોહનભાઇ મકવાણા (ઉ.૬પ) તે હિરેનભાઇ ચિરાગભાઇ તથા દિપ્‍તીબેનના પિતાશ્રીનું તા.૧૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રના રોજ સાંજે ૪ થી ૬ સુધી ૩/૬૪ ગુરૂજીનગર (આર.એમ.સી. આવાસ યોજના) આર.કે.નગર મેઇન રોડ ક્રિસ્‍ટલ મોલ સામે કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે મો. હિરેનભાઇ મકવાણા મો.૯૮૯૮૩ પ૯૦૭૦ તથા ચિરાગભાઇ મો.૭૯૮૪૧ ૩૭૧૭૧ ઉપર શોક સંદેશો પાઠવવો.

નવિનચંદ્ર કટારીયા

રાજકોટઃ સ્‍વ.નવિનચંદ્ર ગોરધનદાસ કટારિયા તે સ્‍વ.ગોરધનદાસ દેવજીભાઈ કટારિયાના પુત્ર તેમજ સ્‍વ.છોટાલાલ તથા કિરીટભાઈ, શાંતુભાઈ જનકભાઈ, આશાબેન ચીમનલાલ અઢીયા (વેરાવળ), કુંદનબેન મહેન્‍દ્રકુમાર સુબા (કેશોદ) અને રાજુલબેન ગીરીશકુમાર રૂઘાણી (રાજકોટ)ના ભાઈ તથા સ્‍વ.મોહનલાલ હીરજીભાઈ તન્‍ના (અમદાવાદ)ના જમાઈ તથા વિરેન, સોનલબેન પંકજકુમાર માણેક (રાજકોટ) અને કાજલબેન ઉમંગકુમાર ઠકકર (ભાવનગર)ના પિતાશ્રી તથા ધ્રુવિના દાદાનું દુઃખદ અવસાન તા.૯ સોમવારના રોજ થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૨ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧: ૩૦ કલાકે રાષ્‍ટ્રીયશાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાનુબેન પંડિત

રાજકોટઃ ભાનુબેન અનંતરાય પંડિત (ઉ.વ.૭૬) તે અનંતરાય ફુલચંદ પંડિત (જીઈબી)ના ધર્મપત્‍નિ, ડો.નીલેશ પંડિત, હીના ભરત હજારે, કલ્‍પના વિકાસ ઠકકર, વૈશાલી હાર્દિક ત્રિવેદીના માતુશ્રી તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ નાગર બોર્ડિંગ, વીરાણી સ્‍કુલ સામે રાખવામાં આવેલ છે.(૩૦.૨)

હસમુખલાલ રાણપરા

રાજકોટઃ સોની હસમુખલાલ મોહનલાલ રાણપરા (ઉ.વ.૭૨) તે ગૌ.વા. સ્‍વ.સોની મોહનલાલ વશરામભાઈ રાણપરાના પુત્ર તથા ગૌ.વા.ચુનીલાલ, ગૌ.વા.હેમતભાઈ તથા ઘનશ્‍યામભાઈના ભાઈ, તે ગૌ.વા.ધર્મેશભાઈ તથા વિપુલભાઈ અને રૂપલબેનના પિતાશ્રી, તે સોની પ્રાણલાલ રવજીભાઈ માંડલિયાના જમાઈ તા.૯ સોમવારના રોજ પ્રભુચરણ પામ્‍યા  છે. વિપુલભાઈ મો.૯૬૬૪૭ ૧૬૩૨૮, ઉદયભાઈ મો.૯૮૨૫૭ ૭૬૭૪૦, ગૌરવભાઈ મો.૯૫૮૬૦ ૧૮૯૪૪, ભાવેશભાઈ મો.૭૯૯૦૬ ૫૫૧૨૨

પદ્‌માબેન પરમાર

રાજકોટઃ સ્‍વ.પદ્‌માબેન લાભુભાઈ પરમાર (ઉ.વ.૬૨) તે લાભુભાઈ કેશુભાઈ પરમારના ધર્મપત્‍નિ તથા વિજયભાઈ, મનીષભાઈ, જીજ્ઞેશભાઈ પરમાર તથા તરલીકાબેન રાઠોડના માતુશ્રી તા.૮ રવિવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૩ શુક્રવારના સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર-૨, રાજકોટ ખાતે રાખેલ છે.

બીનાબેન મહેતા

રાજકોટઃ ગોંડલ નિવાસી દીપકભાઈ જયંતીલાલ મહેતાના પત્‍નિ બીનાબહેન (ઉ.વ.૫૨)  તે પ્રતીકના માતુશ્રીનું તા.૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારે તેમના નિવાસસ્‍થાન સહજાનંદ નગર, રાધાકૃષ્‍ણના મંદિર ગોંડલ ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

મુંજલાબેન ઠકકર

રાજકોટઃ સ્‍વ.રણછોડદાસ મગનલાલ કોટેચા (બામણબોરવાળા)ના પુત્રી સ્‍વ.મંજુલાબેન (ચક્ષુદાતા) (ઉ.વ.૮૦) તે બાબુલાલ ગણેશભાઈ ચંડીભમરના (ધ્રાગંધ્રા) ધર્મપત્‍નિ, તા.૧૦ના મંગળવારના રોજ અક્ષરધામ પામ્‍યા છે. તેમની સાદડી તા.૧૨ના ગુરૂવારના રોજ શ્રી જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે

નવિનચંદ્ર કટારીયા

રાજકોટઃ સ્‍વ.નવિનચંદ્ર ગોરધનદાસ કટારિયા તે સ્‍વ.ગોરધનદાસ દેવજીભાઈ કટારિયાના પુત્ર તેમજ સ્‍વ.છોટાલાલ તથા કિરીટભાઈ, શાંતુભાઈ જનકભાઈ, આશાબેન ચીમનલાલ અઢીયા (વેરાવળ), કુંદનબેન મહેન્‍દ્રકુમાર સુબા (કેશોદ) અને રાજુલબેન ગીરીશકુમાર રૂઘાણી (રાજકોટ)ના ભાઈ તથા સ્‍વ.મોહનલાલ હીરજીભાઈ તન્‍ના (અમદાવાદ)ના જમાઈ તથા વિરેન, સોનલબેન પંકજકુમાર માણેક (રાજકોટ) અને કાજલબેન ઉમંગકુમાર ઠકકર (ભાવનગર)ના પિતાશ્રી તથા ધ્રુવિના દાદાનું દુઃખદ અવસાન તા.૯ સોમવારના રોજ થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૨ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧: ૩૦ કલાકે રાષ્‍ટ્રીયશાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાનુબેન પંડિત

રાજકોટઃ ભાનુબેન અનંતરાય પંડિત (ઉ.વ.૭૬) તે અનંતરાય ફુલચંદ પંડિત (જીઈબી)ના ધર્મપત્‍નિ, ડો.નીલેશ પંડિત, હીના ભરત હજારે, કલ્‍પના વિકાસ ઠકકર, વૈશાલી હાર્દિક ત્રિવેદીના માતુશ્રી તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ નાગર બોર્ડિંગ, વીરાણી સ્‍કુલ સામે રાખવામાં આવેલ છે.

હસમુખલાલ રાણપરા

રાજકોટઃ સોની હસમુખલાલ મોહનલાલ રાણપરા (ઉ.વ.૭૨) તે ગૌ.વા. સ્‍વ.સોની મોહનલાલ વશરામભાઈ રાણપરાના પુત્ર તથા ગૌ.વા.ચુનીલાલ, ગૌ.વા.હેમતભાઈ તથા ઘનશ્‍યામભાઈના ભાઈ, તે ગૌ.વા.ધર્મેશભાઈ તથા વિપુલભાઈ અને રૂપલબેનના પિતાશ્રી, તે સોની પ્રાણલાલ રવજીભાઈ માંડલિયાના જમાઈ તા.૯ સોમવારના રોજ પ્રભુચરણ પામ્‍યા  છે. વિપુલભાઈ મો.૯૬૬૪૭ ૧૬૩૨૮, ઉદયભાઈ મો.૯૮૨૫૭ ૭૬૭૪૦, ગૌરવભાઈ મો.૯૫૮૬૦ ૧૮૯૪૪, ભાવેશભાઈ મો.૭૯૯૦૬ ૫૫૧૨૨

પદ્‌માબેન પરમાર

રાજકોટઃ સ્‍વ.પદ્‌માબેન લાભુભાઈ પરમાર (ઉ.વ.૬૨) તે લાભુભાઈ કેશુભાઈ પરમારના ધર્મપત્‍નિ તથા વિજયભાઈ, મનીષભાઈ, જીજ્ઞેશભાઈ પરમાર તથા તરલીકાબેન રાઠોડના માતુશ્રી તા.૮ રવિવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૩ શુક્રવારના સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર-૨, રાજકોટ ખાતે રાખેલ છે.

બીનાબેન મહેતા

રાજકોટઃ ગોંડલ નિવાસી દીપકભાઈ જયંતીલાલ મહેતાના પત્‍નિ બીનાબહેન (ઉ.વ.૫૨)  તે પ્રતીકના માતુશ્રીનું તા.૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારે તેમના નિવાસસ્‍થાન સહજાનંદ નગર, રાધાકૃષ્‍ણના મંદિર ગોંડલ ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

જશવંતીબેન ઠાકર

ઉના :.. ઔદિચ્‍ય સિમ્‍બર સમવાય બ્રાહ્મણ જશવંતીબેન (ઉ.વ.૭પ) તે વજુભાઇ જેન્‍તીલાલ ઠાકરનાં ધર્મપત્‍ની ત્‍થા કિશોરીબેન પ્રકાશભાઇ મહેતા (મુંબઇ), સાધનાબેન સુધીરભાઇ જોશી, હિનાબેન ધર્મેશભાઇ જોશી, કૈશામળીબેન અલ્‍પેશભાઇ જોશી, છાયલબેન ચેતનભાઇ જોશીના માતુશ્રી ત્‍થા ભૂપતભાઇ ઠાકર, શોભનાબેન ઠાકરના ભાભી, જીગર, ધરા કપિલભાઇ જોશી, શ્વેતાબેન, ત્‍વિશાનાં મોટાબા સ્‍વ. હિંમતભાઇ, સ્‍વ. ઉર્મિલાબેન જયસુખભાઇ જોશીના ભાભી, બીપીનભાઇ, હિતેશભાઇ, ચંદ્રેશભાઇ, ચેતનભાઇનાં કાકી સ્‍વ. બાબુભાઇ જોશી, સ્‍વ. ચંદુભાઇ, પુષ્‍પાબેન હરગોવિંદભાઇ જોશીના બહેન તા. ૯ નાં કૈલાસવાસ થયા છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા ૧ર ગુરૂવારે બપોરના ૩ થી ૬.૩૦ હેમેન્‍દ્રબાગ (માણેકલાલ હોલ) ઉન્‍નતનગર સોસાયટી ઉના રાખેલ છે.

નીતિનભાઇ તેલી

ઉના : ગીરગઢડા નિવાસી નિતીનભાઇ વનેચંદભાઇ તેલી (ઉ.વ.પ૬) તે સ્‍વ. વનેચંદભાઇ દેવચંદભાઇ તેલીના પુત્ર, દિક્ષીતભાઇનાં પિતાશ્રી, બીપીનભાઇ, દ્વારદાસભાઇ, યોગેશભાઇ વસંતરાય (જુનાગઢ)નાં પિતરાઇ ભાઇ રૂપેશ અરવિંદભાઇ ઉનડકટના કાકા, મનસુખભાઇ કેશવજીભાઇ શિંગાળા (અમરેલી)ના જમાઇ તથા શ્રેણીકકુમાર કિશોરભાઇ કોટક (રાજકોટ) નાં સસરા તા. ૯ ના રોજ અવસાન પામેલ છે.

પ્રાર્થના સભા તથા સસરા પક્ષની સંયુકત  સાદડી ૧ર ગુરૂવારે સાંજે ૪ થી ૬ જલારામવાડી જામવાળા રોડ ગીરગઢડા રાખેલ છે.

રક્ષાબેન મહેતા

રાજકોટઃ ઔદિચ્‍ય ઝાલાવડી બ્રાહ્મણ, હાલ રાજકોટ નિવાસી નયનભાઈ રતીલાલ મહેતા (ગાયત્રી પરિવાર)ના ધર્મપત્‍નિ સ્‍વ.રક્ષાબેન નયનભાઈ મહેતા (ઉ.વ.૬૬) તે સ્‍વ.નિખીલભાઈ, બકુલભાઈ (સીન્‍ડીકેટ બેંક) અને સ્‍મીતાબેનના ભાભી તેમજ પૂજાબેન હિતેષભાઈ પંડયા- વડોદરા, મીરાબેન દર્શકભાઈ રાવલ રાજકોટ અને ક્રિષ્‍નાબેન અજયભાઈ અરોરા- હરિદ્વારના માતુશ્રી તેમજ સ્‍વ.પ્રેમશંકર સુંદરજી મહેતા- વડોદરાના પુત્રીનું તા.૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારે સાંજે ૫ થી ૬, સર્વેશ્વર મહાદેવ મંદિર, ઈનોવેટીવ સ્‍કૂલ સામે, પંચાયતનગર ચોક, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નવિનચંદ્ર રાણપરા

રાજકોટઃ સોની ગો.વા. ગોરધનદાસ લીલાધરભાઈ રાણપરા (ટંકારાવાળા)ના પુત્રી નવિનચંદ્ર ગોરધનદાસ રાણપરા તે પ્રાણજીવનભાઈ, મહેન્‍દ્રભાઈના ભાઈ તે મનિષભાઈ, ભાવિકાબેન રાજેશકુમાર પાટડીયા, ડિમ્‍પલબેન યતિનકુમાર પાટડીયાના પિતા અને ગો.વા.હરિલાલ મોહનલાલ આડેસરા (મોરબીવાળા)ના જમાઈ તે ગો.વા.વસંતલાલ હરિલાલના બનેવી, જેમનું તા.૧૧ બુધવારે શ્રીજીચરણ  પામ્‍યા છે. બન્‍ને પક્ષનું બેસણું તા.૧૨ ગુરૂવારે વાઘેશ્વરી વાડી નં.૩, રામનાથપરા, રાજકોટ બપોરે ૩:૩૦ થી ૫ વાગ્‍યા સુધી રાખેલ છે.

જયાબેન ખખ્‍ખર

રાજકોટઃ મુળ અરલા હાલ- રાજકોટ ગ.સ્‍વ.જયાબેન વૃજલાલ ખખ્‍ખર (ઉ.વ.૭૦) તે સ્‍વ.અમૃતલાલ મોજીનભાઈ ખખ્‍ખર તે સ્‍વ.રતિલાલ મોજીનભાઈ ખખ્‍ખરના નાનાભાઈ તે સ્‍વ.વૃજલાલ મોજીનભાઈ ખખ્‍ખરના ધર્મપત્‍નિ તેમજ મનિષભાઈ તથા આનંદભાઈના માતુશ્રીનું તા.૧૦ને મંગળવાર રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની પિયરપક્ષની સાદડી તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ગોવિંદનગર શેરી નં.૬ના ખુણે સરકારી સ્‍કૂલની બાજુમાં કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

ધીરજલાલ સાયાણીનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું

એડવોકેટ જતીન કારીયાના મોટા સસરા

રાજકોટઃ સ્‍વ.ધીરજલાલ અમૃતલાલ સાયાણી (નડાળાવાળા), (ઉ.વ.૯૩) તે સુરેશભાઈ, દિનેશભાઈ, મયુરેશભાઈ, નરેશભાઈના પિતાશ્રી તથા સ્‍વ.જેન્‍તીલાલ, સ્‍વ.શાંતીલાલ તથા સ્‍વ.ચંદુલાલના મોટાભાઈ તથા રિધ્‍ધિ કુણાલકુમાર છત્રા, ભાવીશા કમલકુમાર સોમૈયા, ચાર્મી અમીતકુમાર ખોલકીયા, યશ, જય, દેવ, સ્‍વ.રાહુલ તથા ભોલુના દાદા, એડવોકેટ જતીન કારીયાના મોટા સસરા તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું ગુરૂવાર, તા.૧૨ના રોજ સાંજના ૫:૩૦ કલાકે, નટેશ્વર મહાદેવ મંદીર, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્‍કુલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. (સુરેશભાઈ મો.૯૮૨૫૬ ૯૫૩૪૩)