Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021
કેતનભાઈ દોશીનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી સ્વ.હિંમતલાલ નીમચંદ કોઠારીના જમાઈ કેતનકુમાર દોશી (ઉ.વ.૫૭) તા.૯ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના રોજ રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બકુલભાઈ કોઠારી મો.૮૪૮૫૯ ૦૯૦૯૩, અતુલભાઈ કોઠારી મો.૯૮૨૪૨ ૬૦૨૦૩, રાજુભાઈ કોઠારી મો.૭૦૬૯૧ ૦૧૪૫૯, પરેશભાઈ કોઠારી મો.૯૮૨૪૮ ૨૩૧૯૦, ચેતનાબેન કોઠારી મો.૯૨૭૪૫ ૬૬૧૫૨, ભાવનાબેન કોઠારી મો.૯૪૦૯૧ ૬૪૫૬૦, રૂપાબેન શાહ મો.૯૯૭૮૯ ૭૭૨૮૭, મીનબેન બગડિયા મો.૯૯૭૮૭ ૯૪૨૧૫

જાનબાઇ દેરડીના નરેશભાઇ દવેનું અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ વતન કરીયાણા હાલ જાનબાઇ દેરડી નરેશભાઇ ભોગીલાલ દવે (ઉ.વ.પર), તે મુકેશભાઇ તથા પરેશભાઇના ભાઇ તથા દર્શિત, રૂદ્રીના પિતાશ્રી અને રીટાબેન હસમુખરાય દવે (કુંકાવાવ), કુસુમબેન શશીકાંત મહેતા, ગાયત્રીબેન અરવિંદભાઇ મહેતા (મુંબઇ)ના ભાઇ, તથા નિરવ, લક્ષિત, નિલેશ (સુરત)ના કાકા, સ્વ. નવનીતભાઇ જોષી (બોટાદ)ના જમાઇનું તા. ૧૧ ને શનિવારના અવસાન થયેલ છે.

બેસણું તા. ૧૩- ને સોમવારે બપોરના ૩ થી ૬ દરમ્યાન તેમના નિવાસ સ્થાને દેરડી જાનબાઇ ખાતે રાખેલ છે. મુકેશભાઇ મો. ૯૭૧ર૭ ૮૧૭પ૦, પરેશભાઇ મો. ૬૩પર૪ ૩૦૭પ૪

જીતુભા પ્રભાતસિંહજી જાડેજાનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ જીતુભા પ્રભાતસિંહજી જાડેજાનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના સોમવારે તેમજ તા.૨૦ના સોમવારે ઉતરક્રીયા રાખેલ છે. સ્થળઃ સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, શેરી નં.૩, બ્લોક નં.૨૦, જામનગર રોડ, વ્હોરા સોસાયટીની બાજુમાં રાજકોટ, અશ્વિનસિંહ જીતુભા જાડેજા મો.૯૯૧૩૮ ૯૭૯૩૯, મહેન્દ્રસિંહ જીતુભા જાડેજા મો.૮૪૫૪૮ ૪૫૬૫૮, રવિરાજસિંહ બલભદ્રસિંહજી જાડેજા મો.૯૦૯૯૫ ૦૦૦૦૫, નિકુલદેવસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રાજવિરસિંહ રવિરાજસિંહ જાડેજા.

અવસાન નોંધ

નરેન્દ્રભાઈ સંચાણીયા

રાજકોટઃ સ્વ.નરેન્દ્રભાઈ ભૂરાભાઈ સંચાણીયા (ઉ.વ.૬૪)  મૂળ નેસડા (સૂ.) હાલ રાજકોટ તે જેન્તિભાઈના મોટાભાઈ અને કિશનભાઈના મોટાભાઈ પિતાશ્રી તા.૧૦ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. મો.૮૩૫૫૨ ૪૯૪૮૫

મુકતાબેન ચોટલીયા

રાજકોટઃ ગં.સ્વ. મુકતાબેન  શિવજીભાઈ ચોટલીયા (ઉ.વ.૯૧) તે સુરેશભાઈ શિવજીભાઈ ચોટલીયા તથા ઉમેશભાઈ શિવજીભાઈ ચોટલીયાના માતુશ્રી રાજકોટ ખાતે તા.૧૦ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. સુરેશભાઈ શિવજીભાઈ ચોટલીયા મો.૮૪૬૯૦ ૯૪૨૫૧ તથા ઉમેશભાઈ શિવજીભાઈ ચોટલીયા મો.૯૪૨૭૭ ૩૨૬૪૭

સરોજબેન દેવડા

રાજકોટઃ કારડીયા રાજપુત સરોજબેન (સવિતાબેન) પ્રતાપસિંહ દેવડા તે પ્રતાપસિંહ દેવડા ગર્વપ્રેસ નિવૃત કારડીયા કર્મ.મં.ના કાર્યાલય મંત્રીના પત્નિ તે દિપકસિંહ, વિક્રમસિંહ, હિનાબેનના માતુશ્રીનું તા.૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ ૪ થી ૬ રજપુતપરા-૨ રામ મંદિર ખાતે રાખેલ છે. મો.૯૮૨૪૧ ૨૮૦૯૮, મો.૯૮૨૪૫ ૧૨૫૭૭, મો.૯૯૦૯૯ ૦૦૦૧૬

લીલાવંતીબેન મણીયાર

રાજકોટ : રાજકોટ નિવાસી સ્વ. ચિમનલાલ એચ. મણીયાર (નિવૃત રેલ્વે કર્મચારી)ના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉ.વ.૯૮) તે સ્વ. સ્મૃતિબેન મણીયાર (નિવૃત સુપ્રીટેન્ડન સમાજ સુરક્ષા વિભાગ તથા પરેશભાઇ મણીયાર (રજીસ્ટાર-વાંકાનેર કોર્ટ)ના માતુશ્રી તેમજ મનન તથા વિધીના દાદીનું તા. ૧૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૩ સોમવારના રોજ સાંજે પ થી ૬ સાંઇનાથ મહાદેવના મંદિર સાંઇબાબા સોસાયટી રેલનગર ખાતે રાખેલ છે.

લહેરીકાંત મહેતા

રાજકોટ : લતીપર નિવાસી હાલ બુઝુમ્બુરા લ્હેરીકાંત બી. મહેતા (ઉવ.૮૬) તે સ્વ. મણીભાઇ, સુરેશભાઇ (રીટા. જા.ડી.કો.બેં) સ્વ. વિજયાબહેન ગાંધીઘ સ્વ.સવિતાબહેન કોઠારીના ભાઇ, પુષ્પાબહેનના પતિ, પ્રિતેશ (બુઝુ.), મનીષ (કેનેડા)ના પિતાશ્રી, રૂપલ, સ્વાતીના સસરા, પ્રિયા, જાનવી, પ્રથમ, મીશાના દાદા તે ચંદ્રકાંત દેવાણી (રીટા.આઇ.બી.એસ), હરીશભાઇ (બીઝ.) પ્રિયુષભાઇ (રીટા.સી.ફા), લતાબહેન વસંતભાઇ શેઠના બનેવીનું તા. ૭ના બુઝુમ્બુરા (આફ્રીકા) મુકામે અવસાન થયેલ છે.

છાયાબેન દાવડા

રાજકોટ : નિવાસી છાયાબેન તે વિરેનકુમાર વિઠ્ઠલદાસ દાવડાના ધર્મપત્નિ તેમજ અમીષભાઇના ભાભી તથા નાગજીભાઇ નરશીભાઇ કટારીયાના પુત્રી તેમજ અરવિંદભાઇ, ઘનશ્યામભાઇ અને વિરેનભાઇના બેનનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તથા પિયરપક્ષની સાદડી ટેલિફોનીક તા. ૧૧ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જશુબેન કોટક

ગોંડલ :. સ્વ. જેન્તીભાઇ રામજીભાઇ કોટકના ધર્મપત્ની જશુબેન ઉ.વ.૭પ તે ભાવેશભાઇ, બિપીનભાઇના માતુશ્રી તેમજ હિતેષભાઇ, ગોપાલભાઇ, ચેતનભાઇ ના ભાભુ તથા સંકેત, જીલ, યશ, પાર્થ ના દાદીમા તેમજ ચીમનભાઇ રતનશીભાઇ રાજા (વીરપુર), રસિકભાઇ રતનશીભાઇ રાજા, વલ્લભભાઇ રતનશીભાઇ રાજાના બહેનનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડી તા. ૧૧ ને શનિવારે સાંજે ૪ થી ૬, શ્રી સર્વેશ્વર મંદિર, તેમના નિવાસ સ્થાન પાસે, સહજાનંદનગર, ગરબી ચોક, ગોંડલ રાખેલ છે.

કિશોરભાઇ નથવાણી

રાજકોટઃ સ્વ. દયાળજીભાઇ દેવશીભાઇ નથવાણીના પુત્ર પ્રવિણભાઇ, સ્વ. બીપીનભાઇના મોટાભાઇ સ્વ. કિશોરભાઇ (૭૧) તે મીલનભાઇ, કાર્તિકભાઇ, ભાવિકભાઇ, દિપભાઇના મોટા અદા તથા સ્વ. ધરમશીભાઇ ખાખરીકાના જમાઇનું તા.૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૧ના ૪ થી ૬ રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.  મીલનભાઇ ૯૯૨૪૧ ૨૩૫૨૬, પ્રવિણભાઇ ૯૪૦૮૬ ૬૨૭૯૦, કાર્તિકભાઇ ૯૦૩૩૦ ૩૦૬૮૭, રસીકભાઇ ખાખરીયા ૭૯૯૦૯ ૧૬૬૨૮

રામદેવીબેન માટા

રાજકોટઃ રામદેવીબેન કોરૂમલ માટા, તે સ્વ.કોરૂમલ પેશુમલ માટાના પત્ની, મોહન કોરૂમલ માટા (રાજબેંક વાળા)ના માતુશ્રી તેમજ જીતેશ માટાના દાદીશ્રી, તેમજ હોલારામ, ગોવિંદભાઈ, રમેશભાઈ, દિલીપભાઈના કાકીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું પઘડીયું તા.૧૧ શનિવારના રોજ નંદકીશોર હોલ, ૮- ગાયકવાડી પ્લોટ ગુરૂનાનક હોલ પાછળ, આંબલીયા હનુમાન પાસે, સાંજના ૫ થી ૬ કલાકે રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેન્દ્રકુમાર ટેવાણી

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ સુરેન્દ્રકુમાર અંબાશંકર ટેવાણી (ઉ.વ.૭૫) (મુળ કાનાનોર, કેરલા) હાલ રાજકોટ તે રાજ જયોતિષી શીવલાલભાઈ વી. ખીરાનાં જમાઈ તથા મહેશભાઈ, જનકભાઈ, મધુકરભાઈ અને અશોકભાઈના બનેવી તથા દિનેશભાઈના નાનાભાઈ તા.૯ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. આનંદ એસ. ટેવાણી મો.૯૨૪૯૪ ૮૮૮૯૬, છાયાબેન એસ.ટેવાણી મો.૮૭૧૪૯ ૫૫૩૪૪, મહેશભાઈ ખીરા મો.૯૪૨૭૨ ૧૪૦૫૯, જનકભાઈ ખીરા મો.૯૦૪૨૯ ૫૪૮૫૬, મધુકરભાઈ ખીરા મો.૯૭૨૬૧ ૪૯૫૪૮, અશોકભાઈ ખીરા (લંડન)