Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020
જાણિતા વૈદ્યરાજ જામનદાસ મોરયાણીનું ૯૫ વર્ષની વયે દુઃખદ નિધનઃ શોકનું મોજુ : આવતીકાલે શુક્રવારે સાંજે ૪ થી ૬ બેસણું

રાજકોટઃ જાણિતા વૈદ્યરાજ જામનદાસ આસુમલ મોરયાણી તા.૧૧ના બુધવારના રોજ ૯૫ વર્ષની વયે દુઃખદ નિધન થયેલ છે. તેઓનો જન્મ તા.૨૮/૨/૧૯૨૫ના રોજ થયેલ અને તા.૧૧/૧૧/૨૦૨૦ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.

સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૧૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ 'જલારામ- આશિષ', ૪૮- એ જંકશન કો.ઓપ. હાઉસીંગ સોસાયટી મેઈન રોડ, ગૌરેશ્વર મહાદેવ મંદિરની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

બંસીલાલ જામનદાસ મોરયાણી મો.૯૬૨૪૮ ૯૭૬૯૭, નારાયણદાસ જામનદાસ મોરયાણી મો.૯૪૦૮૧ ૮૨૩૮૧, કનૈયાલાલ જામનદાસ મોરયાણી મો.૯૯૦૯૩ ૫૨૪૮૯, મનહરલાલ જામનદાસ મોરયાણી મો.૯૮૨૫૪ ૯૨૪૦૭, ગુરૂમુખદાસ જામનદાસ મોરયાણી મો.૮૧૨૮૧ ૬૫૬૫૯, ઘનશ્યામદાસ જામનદાસ મોરયાણી મો.૮૦૦૦૧ ૫૪૫૪૯, ભગવાનદાસ જામનદાસ મોરયાણી મો.૭૦૪૬૭ ૧૭૨૫૪ તથા સમસ્ત મોરયાણી પરિવારના જય જલારામ.

'અકિલા' પરિવારે બે મિનિટ મૌન પાડી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

જલારામ ડેવલપર્સવાળા સુરેશભાઈ ચાંદ્રાણીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ધોરાજીવાળા હાલ- રાજકોટ સ્વ.રૂગનાથભાઈ વિઠલજીભાઈ ચાંદ્રાણીના પુત્ર સુરેશભાઈ(જલારામ ડેવલપર્સવાળા) તે સ્વ.મનસુખભાઈ, કિશોરભાઈ, ચંદ્રકાન્તભાઈ તથા સ્વ.પ્રફુલભાઈના નાનાભાઈ તે બીપીનભાઈ વલ્લભભાઈ કકકડના જમાઈ તથા ચંદ્રીકાબેન, સ્વ.ભાવનાબેન, હર્ષાબેન અને રંજનબેનનાં ભાઈશ્રીનું તા.૧૧ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૭૯૩ ૫૯૪૧૪, ૮૧૬૦૪ ૧૫૧૮૯, ૯૮૭૯૨ ૬૬૧૬૪

અવસાન નોંધ

દેવેન્દ્રભાઇ દોશી

મોરબી : સ્વ. નગીનદાસ દલીચંદ દોશીના પુત્ર દેવેન્દ્રભાઇ (ઉ.૬૩) તે એન. દલીચંદ એન્ડ સન્સ ભાગ્યોદય પ્રોડકસ વાળા સ્વ. હર્ષદભાઇ, કિશોરભાઇ, કિરીટભાઇ, જયેશભાઇ, પરેશભાઇ, રોહિતભાઇ, તરૂલતાબેન, રીટાબેનના ભાઇ, સિધ્ધીબેન પુજનકુમાર, હિનલ, નિધિના પિતાશ્રી, જામનગર નિવાસી શાંતિલાલ ત્રિભોવનદાસ શાહના જમાઇનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે.

રામભાઇ વાઢિયા

ઉપલેટા : આહીર સ્વ. રામભાઇ બાવનજીભાઇ વાઢીયા, (ઉ.વ.૮પ) તે ધર્મેશભાઇ, અરજણભાઇ, કમલભાઇ, સંજયભાઇના પિતાશ્રી તથા પ્રતિક તેમજ અભિષેક, પાર્થ, જીત, જેનીશના દાદાનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પંકજભાઇ લાઠીયા

મોરબી : મુળ મેંદરડા હાલ રાજકોટ નિવાસી પંકજભાઇ પ્રાણલાલ લાઠીયા (ઉ.વ.૬ર) તે સ્વ. લલિતકુમાર લાઠીયા (જુનાગઢ) અને સ્વ. કનકબેન બિપીનચંદ્ર દેસાઇના ભાઇ તેમજ દિનાબેનના પતિ મિલોની પ્રતિકકુમાર મહેતા (મોરબી) ના પિતાશ્રી તથા સ્વ. મોહનભાઇ નરભેરામ વોરા (મોરબી) ના જમાઇ તા. ૧૦ મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧ર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મનહરલાલ રાણપરા

રાજકોટઃ સોની નારણજી સંઘજી રાણપરાના પૌત્ર સ્વ. સોની જેઠાલાલ નારણજીના પુત્ર મનહરલાલ (ઉ.વ. ૭ર) તે વિરલ, સોનલબેન તથા દિપાલીબેનના પિતા, સ્વ. હસમુખલાલના નાનાભાઇ, વિનોદભાઇ અને મનોજભાઇના મોટાભાઇ, જામનગર વાળા ઝવેરી દેવચંદભાઇ પ્રેમજીભાઇના જમાઇનું તા. ૧૧ ને બુધવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ૧રના રોજ બપોરના ૪ થી પ કલાકે વિનોદભાઇ મો. ૯૪ર૯પ ૭૭૦પ૧, મનોજભાઇ મો. ૯૭ર૩૪ પ૭પ૬ર, વિરલ ૯૮ર૪૦ ર૯૯૬૭ તેજસ મો. ૯૪ર૬૮ ૯૮૮પ૧ ઉપર રાખવામાં આવેલ છે.

લીલાવંતીબેન દવે

રાજકોટઃ ધોરાજી નિવાસી ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ લીલાવંતીબેન જન્મશંકર દવે (ઉ.વ.૮૬) તે બીપીનભાઈ જન્મશંકર દવે (બીએએસ) તથા જયશ્રીબેનના માતુશ્રી તેમજ ડો.હિમાંશુ ભટ્ટના સાસુ, ધ્રુવિત (એચડીએફસી બેન્ક) રાજકોટના દાદીમા તેમજ વૈદરાજ મુકુંદરાય અને નલીનકાંત દવેના ભાભી તેમજ રાજકોટના કે.કે. વ્યાસ તથા ડી.કે. વ્યાસના મોટાબેન તા.૧૧ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બીપીનભાઈ દવે મો.૯૮૨૫૭ ૫૧૬૧૭, ધ્રુવીત દવે મો.૯૪૨૬૪ ૬૭૪૭૨

જયાબેન રાધનપુરા

રાજકોટઃગો.વા.સોની જમનાદાસ પ્રભુદાસભાઇ રાધનપુરા(પાળવાળા )ના પત્ની જયાબેન જમનાદાસ રાધનપુરા (ઉ.વ૯૦) તે ડો.દિનેશભાઇ, રસિકભાઈ,રજનીકાંત, કિશોરભાઈ, રંજનબેન, ભાવનાબેન, નલીનીબેન, જયોત્સનાબેનના માતૃશ્રી તથા ગો.વા.વનમાળીદાસ કેશવજીભાઇ પાટડીયા (વનારિયા વાળા)ના દીકરીનું તા.૧૨ રોજ દુઃખદ અવસાન થયું છે.વર્તમાન સંજોગાને ધ્યાનમાં રાખીને બંને પક્ષનું ટેલિફોનિક બેસણું આવતીકાલે  શુક્રવારે સવારે ૧૦: ૩૦ થી ૧૨રાખેલ છે. ડો.દિનેશભાઇ રાધનપુરા મો. ૯૮૨૫૫ ૩૩૨૫૯, રજનીકાંત રાધનપુરામો.૯૮૨૫૩  ૧૪૩૧૪, કિશોરભાઈ રાધનપુરા ૮૭૫૮૬ ૭૦૯૨૫, પિયર પક્ષ હસુભાઈ જેચંદભાઈ ૯૪૨૭૭ ૨૭૪૦૮, અનુભાઈ જેચંદભાઈ ૯૩૭૫૧ ૧૦૧૦૭, ગુણવંતભાઈ ગોપાલભાઈ ૮૮૬૬૧ ૦૩૨૩૨