Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021
યુગાન્ડા નિવાસી તેજસભાઇ તન્નાનું અવસાન : કાલે પોરબંદરમાં બેસણું

રાજકોટ : પોરબંદર નિવાસી હાલ બરારા (યુગાન્ડા) તેજસ ધીરજલાલ તન્ના (ઉ.વ.૪૦) તે ધીરજલાલ ગોકળદાસ તન્ના તથા રેખાબેન ધીરજલાલ તન્નાના પુત્ર તેમજ નિખિલ ધીરજલાલ તન્નાના નાનાભાઇ તેમજ જીજ્ઞા નિખિલ તન્ના દિયર તથા જીલ અને પ્રિતના કાકા તા. ૯ ના મંગળવાર શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા. ૧૩ ના શનિવારે સાંજે ૪.૧૫ થી ૪.૪૫ લોહાણા પ્રાર્થના સભા હોલ, ભદ્રાળી રોડ, પોરબંદર ખાતે રાખેલ છે. નિખિલભાઇ (મો.૯૭૩૭૫ ૧૧૨૫૭), જીજ્ઞાબેન (મો.૯૭૨૪૨૧૧૨૭૫), રાજુભાઇ (મો.૯૮૭૯૯ ૬૪૬૭૧) નો સંપર્ક કરી શકાશે.

હરેશભાઇ ચુડાસમાનું અવસાન : સાંજે બેસણું

રાજકોટ : મુળ ગુલાબનગર (જામનગર) હાલ નાની વાવડી (મોરબી)  નિવાસી હરેશભાઇ કાનજીભાઇ ચુડાસમા (ઉ.વ.૬૪) તે સ્વ. ચંદુભાઇ ચુડાસમા અને રામજીભાઇ ચુડાસમા તેમજ ઉષાબેન, રંજનબેન, મધુબેનના ભાઇ તેમજ ગૌતમભાઇ હરેશભાઇ ચુડાસમા (મો.૯૩૨૮૬ ૯૪૫૭૦) તથા સોનલબેન, દક્ષાબેન, રાધીકાબેન, અલ્પાબેનના પિતાશ્રીનું તા. ૧૦ ના બુધવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા. ૧૨ ના શુક્રવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન શિવગંગા સોસાયટી, નાનીવાવડી (મોરબી) ખાતે રાખેલ છે.

જયંતિલાલ લાખાણી

પોરબંદર : શ્રી જયંતિલાલ ભગવાનજીભાઇ લાખાણી (બેંક ઓફ બરોડા રીટા. સીનીયર મેનેજર)ને (ઉ.વ.૭૮) તે દિપકભાઇ સાવનભાઇ, નિતા નિલેષભાઇ કારીયા તથા ડો. રૂપાબેન દિપકભાઇ ઉનડકટના પિતાશ્રી તથા ભરતભાઇ ખેરાજભાઇ લાખાણીના મોટાભાઇ તેમજ તુલસીદાસ કાલીદાસ અમલાણીના જમાઇનું અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧ર શુક્રવાર સમય ૪.૧પ થી ૪.૪પ દરમિયાન છે. પ્રાર્થનાસભા હોલ, ભદ્રકાળી રોડ  તથા સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

અવસાન નોંધ

દિવાળીબેન રાઠોડ

ઉપલેટા : ગુર્જર ક્ષત્રીય કડીયા દિવાળીબેન પરસોતમભાઇ રાઠોડ (ઉ.વ.૯૭) તે ડી. પી. રાઠોડ (રાજકોટ), છગનભાઇ ના માતુશ્રી તથા ઘનશ્યામ, ગીરધર, ગોપાલ, પ્રકાશ અને હાર્દિકના દાદીમા તા. ૧૧ ના ગુરૂવારે અક્ષરવાસી થયેલ છે. બેસણું તા. ૧૩ ના શનિવારે ૪ થી ૬ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજની વાડી, બાપુના બાવલા ચોક, ઉપલેટા રાખેલ છે.

બીપીનભાઇ ભટ્ટ

મોરબી :.. ઔ. ગુ. સા. ચારસો મુળ ખાખરાળા (મોરબી) હાલ તાજપર (બોટાદ) નિવાસી બીપીનભાઇ શાંતિલાલ ભટ્ટ (ઉ.૬૪) તે નરેન્દ્રભાઇ, વિનુભાઇ, સ્વ. વસંતભાઇ તથા દક્ષાબેન મયુરભાઇ જોષી (નીંગાળા-ગઢડા) ના મોટાભાઇ તથા લાલાભાઇ અને જીતેનભાઇના પિતાશ્રી તથા મુળ પાંચવડા (આટકોટ) હાલ શિહોર નિવાસી સ્વ. ઇચ્છાશંકર નાનજીભાઇના ભાણેજ તેમજ શાંતિલાલ નરભેરામ વ્યાસ (રાજકોટ)ના જમાઇ અને ખાખરાળા (મોરબી) નીવાસી અરવિંદભાઇ તથા નલીનભાઇના પિતરાઇ ભાઇનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧પ ને સોમવારે સવારે ૯ થી સાંજના ૬ તેઓના નિવાસ સ્થાન મારૂતીનગર, તાજપર જી. બોટાદ ખાતે રાખેલ છે.

રાકેશ ઉનડકટ

રાજકોટઃ જૂનાગઢ નિવાસી બાલચંદ્ર મનસુખલાલ ઉનડકટના પુત્ર તે રાકેશ બાલચંદ્ર (ઉ.વ.૩૨) તે પ્રશાંતભાઈ ઉનડકટ (કાનાભાઈ) તેમજ પ્રિયંકાબેનના ભાઈ તથા હાલ મુંબઈ સ્થિત મનસુખલાલ જેરામભાઈ ઉનડકટના પૌત્રનું તા.૧૦ને બુધવારના રોજ અવસાન દુઃખદ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ શુક્રવારના રોજ  શીશુમંગલની સામે આવેલ રાજગોર બ્રાહ્મણ બોર્ડીંગમાં સાંજે ૪ થી ૬ જૂનાગઢ ખાતે રાખેલ છે.