Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021
રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી કમલેશભાઇ કોઠીવાળના માતુશ્રી જયોત્‍સનાબેનનું અવસાન

રાજકોટ : પૂવ તલાટી મંત્રી હરિભાઇ પરબતભાઇ કોઠીવાળ (મો.૯૯૦૪૫ ૦૦૧૧૧) ના ધર્મપત્‍નિ જયોત્‍સનાબેન કોઠીવાળ તે રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અને એડવોકેટ કમલેશભાઇ કોઠીવાળ (મો.૯૯૦૪૫ ૦૦૦૦૧), ઉદયભાઇ કોઠીવાળ (મો.૯૯૦૪૫ ૦૦૦૧૧) અને જયોતિબેન કેતનભાઇ મંડના માતુશ્રી તેમજ કાજલબેન કોઠીવાળ, હેતલબેન કોઠીવાળ અને એડવોકેટ કેતનભાઇ મંડના સાસુનું તા. ૧૨ ના સોમવારે અવસાન થયેલ છે.  હાલની કોરોના પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પોલીસમેન યુવરાજસિંહ સરવૈયાના ધર્મપત્‍નિનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતાં કોન્‍સ્‍ટેબલ યુવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ સરવૈયાના ધર્મપત્‍નિ અંજનાબા (ઉ.વ.૩૧) તે રાજેન્‍દ્રસિંહ જીલુભા સરવૈયાના પુત્રવધૂ અને દક્ષરાજસિંહના માતાનું તા. ૧૧/૪/૨૧ના દુઃખદ અવસાન થયું છે. હાલની વિકટ પરિસ્‍થિતિને કારણે લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે અને ટેલિફોનીક બેસણું (રાજેન્‍દ્રસિંહ-૯૨૬૫૨ ૮૭૬૩૯, યુવરાજસિંહ-૮૦૦૦૦ ૩૦૮૦૦) રાખેલ છે. સદ્દગતની દશા ચૈત્ર સુદ-૪ને શુક્રવારે તથા ઉત્તરક્રિયા (પાણીઢોળ) શનિવારે ૧૭/૪ના રોજ રાજકોટ નિવાસ સ્‍થાને રાખેલ છે.

ખીરસરા (રણ): મુકતાબેન ફુલગીરી મેઘનાથીનું અવસાન

ખીરસરા (રણ) : દાળીયા ‘દાળેશ્વર મહાદેવ' ના પુજારી શ્રી કૈ. વા. હેમતગીરી તથા જેન્‍તીગીરી તથા મહેશગીરી તથા દિનેશગીરીના માતુશ્રી મુકતાબેન ફુલગીરી મેઘનાથી તા. ૧ર ના રોજ કૈલાશવાસ થયેલ છે. બેસણુ તા. ૧૪ બુધવારના રોજ સાંજે  ૪ થી ૬ રાખેલ છે.

કોરોના મહામારીના લીધે ટેલીફોનીક બેસણું રાખેલ છે. જેન્‍તીગીરી મો. ૯૯૦૪૮ ૩૪૭૦૮, મહેશગીરી મો. ૯૯ર૪ર ૭૮૪૪૭ દિનેશગીરી મો. ૯૮૭૯૪ પ૪૮૧૦

જસદણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અશોકભાઇના મોટાભાઇનું અવસાન

જસદણઃ મોઢ વણિક સુરેશભાઇ કેશવલાલ મહેતા (ઉ.૭૮) તે હરેશભાઇ કે. મહેતા તથા અશોકભાઇ કે. મહેતા (જસદણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ)ના મોટાભાઇનું મુંબઇ ખાતે તા.૧૧ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. જસદણમાં ટેલીફોનીક બેસણું તા૧રને સોમવારે સાંજે  ૪ થી૬ રાખેલ છે હરેશભાઇ મો.૯૪ર૯પ ૬૪પ૦૧, અશોકભાઇ મો.૯૮ર૪૪ રપરપ૬, વિરલભાઇ મો.૯૪ર૮ર ૮૯૮૯૮ મુકુલભાઇ મો.૯૪ર૮ર ૮૯૮૯૯૯, પ્રવિણાબેન મો.૬૩પ૪૭ ૯૪૮૮પ, પ્રજ્ઞાબેન મો.૮૧પ૩૯ ર૯ર૧૧

જામનગર ફોટોગ્રાફર્સ એસો.ના સભ્ય રત્નદીપભાઇ ભણશાલીનું કોરોનાથી અવસાન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૩: જામનગર ફોટોગ્રાફર્સ એસોસીએશનના મેમ્બર્સ રત્નદીપભાઇ ભણશાલીનું આજ રોજ કોરોનાની સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જેથી ફોટોગ્રાફર દ્વારા તેમને શ્રધ્ધાંજલી પાઠવી દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

દાળીયાના મુકતાબેન ફુલગીરી મેઘનાથીનું અવસાન

ખીરસરા (રણ) : દાળીયાના 'દાળેશ્વર મહાદેવ' ના પુજારી શ્રી કૈ. વા. હેમતગીરી તથા જેન્તીગીરી તથા મહેશગીરી તથા દિનેશગીરીના માતુશ્રી મુકતાબેન ફુલગીરી મેઘનાથી તા. ૧ર ના રોજ કૈલાશવાસ થયેલ છે.

બેસણુ તા. ૧૪ બુધવારના રોજ સાંજે  ૪ થી ૬ રાખેલ છે.  કોરોના મહામારીના લીધે ટેલીફોનીક બેસણું રાખેલ છે. જેન્તીગીરી મો. ૯૯૦૪૮ ૩૪૭૦૮, મહેશગીરી મો. ૯૯ર૪ર ૭૮૪૪૭ દિનેશગીરી મો. ૯૮૭૯૪ પ૪૮૧૦

અવસાન નોંધ

ખંભાળીયા : જુની પેઢીના ભાજપ અગ્રણી કરૂણાશંકર ઝીંદાણીનું અવસાન

ખંભાળીયાઃ સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી તથા ભાજપના પુર્વ મહામંત્રી તથા ખંભાળીયામાં પ્રમુખ સમાજ તથા ભાજપનો પાયો નાખનારાઓમાં સ્થાન ધરાવતા કરૂણાશંકર ઝીંદાણીનું ગઇકાલે રાત્રે હ્ય્દયરોગના હુમલામાં અવસાન થતાં ભાજપ કાર્યકરો તથા અગ્રણીઓમાં શોકની લાગણી છવાઇ છે.

સદગતને બ્રહ્મસમાજ અગ્રણીઓ મોહનભાઇ મોકરીયા, દિનેશભાઇ જોશી, મુકેશભાઇ જાની, સુધીરભાઇ પંડયા, અજીતભાઇ કિરત સાતા, વિજયભાઇ રાજયગુરૂ, કાંતીભાઇ મોમૈયા, સારસ્વત સમાજ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ભુરા ગોર, વિપુલભાઇ જોશી, પપુભાઇ જોશી, ભાજપ જિ.પ્રમુખ ખીમભાઇ જોગલ, મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, યુવરાજસિંહ વાઢેર, મયુરભાઇ ગઢવી, શહેર પ્રમુખ અનીલભાઇ તન્ના, ઇન્દ્રજીતસિંહ પરમાર વિ.એ શ્રધ્ધાંજલી આપી હતી. કરૂણાશંકર વિઠ્ઠલદાસ ઝીંદાણી (ઉ.વ.૭૯) (જોશી વિઠ્ઠલદાસ નાનજી ઝીંદાણી પેઢીવાળા) તે જયેશભાઇ , હિતેષભાઇ, કલ્પેશભાઇ તથા સોનલ અશોકકુમાર એનના પિતા, વ્રજેશ, મીત, કરન, જાનવ, અથની, દેવ્યાનીના દાદા તથા લીલાધર કલ્યાણજી ભુરાના જમાઇ તા.૧રના રાત્રે અવસાન પામ્યા છે.

જયશ્રીબેન ગોકાણી

રાજકોટઃ ધોરાજી નિવાસી સ્વ.અ.સૌ. જયશ્રીબેન નંદલાલભાઈ ગોકાણી તે નંદલાલ એચ. ગોકાણીના ધર્મપત્નિ, દિવ્યેશ એન. ગોકાણી, નિરિક્ષા ચૈતન્ય સાયાણી, પુનમ જીજ્ઞેશ કાનાબાર, બ્રિંદા હરેશ વણજારાના માતુશ્રીનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભાવનાબેન ભટ્ટ

રાજકોટઃ ભાવનાબેન જયેશભાઈ ભટ્ટ  તે જયેશભાઈ ભાસ્કરભાઈ ભટ્ટના પત્ની, તેમજ સિધ્ધાર્થ અને પાર્થના માતુશ્રી, તેમજ સ્વર્ગીય દિનુભાઈ મણિશંકર રાવલ અને ગં.સ્વ.હસુમતીબેન રાવલના પુત્રી, તેમજ બીના કૌશલ દેસાઈ અને મમતા અમિત જોશીના બેન, સૌભાગ્યવતી ભાવનાબેન જયેશભાઈ ભટ્ટનું દુઃખદ અવસાન રવિવાર તા.૧૧ના રોજ થયેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૫ બપોરે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઈ ભટ્ટ મો.૯૧૦૬૭ ૯૩૫૪૩, સિધ્ધાર્થ ભટ્ટ મો.૯૦૧૬૯ ૪૩૪૩૦, પાર્થ ભટ્ટ મો.૯૮૨૪૩ ૭૦૪૯૫

જસુમતીબેન જોષી

રાજકોટઃ જસુમતીબેન નાનાલાલ (નાનજીદાદા) જોષી તા.૧૧ને રવિવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવાર સવારે ૮ થી સાંજે ૫ સુધી અરવિંદભાઈ હાલ (રાજકોટ) મો.૯૯૦૪૧ ૯૬૮૦૬, રાજેશભાઈ હાલ (ગોંડલ) મો.૯૯૨૪૯ ૩૧૭૩૨

નયનાબેન ગોંડલીયાનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ :.. નયનાબેન મહેન્દ્રભાઇ ગોંડલીયા (ઉ.૪૭) નું તા. ૧ર ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ત્થા તા. ૧૬ ને શુક્રવારે શાંતિ યજ્ઞ સવારે ૯ કલાકે રાખેલ છે. મો. ૯૮૯૮૦ ૩૬૪૪૭ (મહેન્દ્રભાઇ વશરામભાઇ ગોંડલીયા)

અનવરભાઇ માંકડા

જસદણ : દાઉદી વ્હોરા અનવરભાઇ હાતીમભાઇ માંકડા ઇલેકટ્રીક ગારીયાધારવાળા (ઉ.વ.પર) તે શબ્બીરભાઇના ભાઇ અને મુર્તઝાભાઇ કપાસીના સસરા તા.૧૩ મંગળવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે. શોક સંદેશા માટે શબ્બીરભાઇ મો. ૯૭૩૭૭૯૭૦પર.

ભારતીબેન ગેરીયા

જેતપુરઃ ગો.વા. કેશવલાલ જગજીવનભાઇ ગેરીયાના સુપુત્ર સ્વ.ધનસુખલાલના ધર્મપત્ની ભારતીબેન ઉ.વ.૭૦ તે ભરતભાઇ (દુબઇ) દિપકભાઇ  (ગોપાલ) રીટાબેન, સોનલબેન, પન્નાબેન, સુરભીબેનના માતુશ્રી તા. ૧રના રોજ અવસાન પામેલ છે તેનું ટેલીફોનીક બેસણું તા. ૧પ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરકુમાર ગગલાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણીક કિશોરકુમાર કાંતીલાલ ગગલાણી (આંકોલવાડી-ગીર) (ઉ.વ.૬૮) તે જામનગર  સ્વ. ચુનીલાલ વિઠલજી દોશીના જમાઇ તે વૃંદાવનભાઇ, સ્વ.જગદીશચંદ્ર, સ્વ.અતુલકુમાર, મુકેશકુમાર, ચન્દ્રીકાબેન રમેશચંદ્ર ધીયા, જયશ્રી પ્રફુલકુમાર ધોળકીયા, પુષ્પા પ્રફુલકુમાર ધીયા તથા હેમા દિલીપકુમાર વંકાણીના ભાઇ તથા નીપા દિપકકુમાર કાટકોરીયા, મોનાલી રાજેશકુમાર પટેલના પિતાશ્રીનું તા.૧ર ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧પ ને ગુરૂવારના રોજ ૪ થી ૬ સુધી રાખેલ છે. લૌકીકક્રિયા બંધ રાખેલ છે.વૃંદાવનભાઇ (૯૪ર૭૪ પ૦૩ર૧), નીપા (૯૮રપ૪ ૮૮૭૭પ), દીપકકુમાર (૭૮૭૪ર૯૦૨૬૭)

અમૃતલાલ શીશાંગીયા

રાજકોટઃ નિવાસી મીલપરાવાળા (વાણંદ) અમૃતલાલ રવજીભાઇ શીશાંગીયા  (ઉ.વ.૭૬)  તે સ્વ. ભીખુભાઇ, સ્વ.બાબુભાઇ, નટુભાઇ, બટુકભાઇના નાનાભાઇ, તે સ્વ. પ્રકાશભાઇ, રજનીભાઇ (મુન્નાભાઇ), નયનાબેન નીતીનકુમાર, નીતાબેન યોગેશભાઇના પિતાશ્રી, દામજીભાઇ મનજીભાઇ જાદવના જમાઇનું તા.૧૩ ને મંગળવારે અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧પને ગુરૂવારે રાખેલ છે. સંજોગોને ધ્યાનમાં લઇ ટેલીફોનીક દિલાસો પાઠવવા વિનંતી. મુન્નાભાઇ (મો.૮૧૫૫૦૩૯૯૬૨) દિનેશભાઇ (મો.૯૮૨૪૨૮૪૬૯૧) ભરતભાઇ જાદવ (મો.૯પ૩૭૪૦૮પ૮૩).

પ્રતિભાબેન સોનારીયા

જામનગરઃ પ્રતિભાબેન સોનારીયા તે મોહનભાઇ સોનારીયાની પુત્રી અને અંજનાબેન અને રીનાબેનના બહેનનું તારીખ ૧૨ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તારીખ ૧પ ગુરૂવારના રોજ સાંજે ૪ થી૫ રાખેલ છે.  મોહનભાઇ સોનારીયા મો.નંબર-૯૮૨૪૪૯૯૭૫૬, રીનાબેન મો.નંબર ૮૨૩૮૩૪૪૭૧૮.

મીરાબેન ગોડા

રાજકોટઃ દશાશ્રીમાળી જૈન સ્થાનકવાસી, ગોંડલ નિવાસી હાલ માટુંગા મુંબઈ રમેશચંદ્ર ગુલાબચંદ ગોડાના ધર્મપત્નિ અ.સો.મીરાબેન રમેશચંદ્ર ગોડા (ઉ.વ.૭૮) તે અમરીશભાઈના માતુશ્રી, અ.સૌ. માધવીબેનના સાસુ  તથા અક્ષિતના દાદી તેમજ જેતપુર નિવાસી સ્વ.પ્રભુદાસભાઈ કૃપાશંકર મોદીના પુત્રી તા.૨૫ને ગુરૂવારના રોજ સમાધિભાવમાં અરિહંતશરણ પામ્યા છે.

વિજયાબેન દેવમુરારી

રાજકોટઃ કોઠારીયા (જડેશ્વર) નિવાસી પરશુરામભાઈ અમૃતલાલ દેવમુરારીના ધર્મપત્નિ અને ધર્મેશભાઈ, શૈલેષભાઈ તથા અલ્પેશભાઈના માતુશ્રી વિજયાબેન પરશુરામભાઈ દેવમુરારી તા.૧૧ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. પરશુરામભાઈ અમૃતલાલ દેવમુરારી મો.૭૬૯૮૦ ૯૪૮૮૦, ધર્મેશભાઈ પરશુરામ દેવમુરારી મો.૭૬૯૮૦ ૯૪૮૮૦, ધર્મેશભાઈ પરશુરામ દેવમુરારી મો.૯૯૦૯૨ ૭૯૦૦૧

નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ મધુપુર, હાલ રાજકોટ નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૬૭) (નિવૃત્ત પીએસઆઈ) તે કિશોરસિંહ મહિપતસિંહ જાડેજાના મોટાભાઈ, દિવ્યરાજસિંહ તથા પ્રદિપસિંહના પિતાશ્રી અને જયદિપસિંહ, જયપાલસિંહના મોટા બાપુજીનું તા.૧૨ના રોજ દેવચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરસિંહ મો.૯૦૯૯૦ ૯૭૬૩૮, દિવ્યરાજસિંહ મો.૭૦૫૯૩ ૯૯૯૯૯, પ્રદિપસિંહ મો.૯૮૨૫૨ ૨૯૭૨૯

જીવાલાલ દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અમરેલી નિવાસી હાલ રાજકોટ જીવાલાલ ગાંડાલાલ દવે (ઉ.વ.૮૯) તે જનકભાઈ દવે, રાજુભાઈ દવે, નરેશભાઈ દવે, કિરીટભાઈ દવે તથા ભારતીબેન ભૂપતરાય મહેતાના પિતાશ્રી તેમજ મૌલિક, નિરવ, જય, નિરાલીના દાદા તેમજ મગનલાલ ગાંડાલાલ દવેના મોટાભાઈનું તા.૧૨ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સરકારશ્રીના આદેશ મુજબ તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જનકભાઈ મો.૯૯૭૪૦ ૪૪૪૧૧, રાજુભાઈ દવે મો.૯૮૨૫૧ ૫૬૪૮૫, નરેશભાઈ દવે મો.૯૯૭૯૪ ૬૭૬૩૫, કિરીટભાઈ દવે મો.૯૯૨૫૫ ૪૬૪૬૨

જયેશભાઈ મહેતા

રાજકોટઃ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન મૂળ મેંગલી હાલ રાજકોટ સ્વ.મથુરદાસ કરસજી મહેતાના પુત્ર જયેશભાઈ (જય લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ) (ઉ.વ.૬૩) તે પારસભાઈ તથા દર્શનભાઈના પિતાશ્રી, અલકાબેનના પતિ, શિલ્પાબેન તથા હિરલબેનના સસરા તેમજ સ્વ.ભગવાનદાસ ભુપતભાઈ કામદાર જુનાગઢના જમાઈ તેમજ વિજયભાઈ, ગં.સ્વ. ઈન્દુબેન મહેન્દ્રભાઈ દેસાઈ, સ્વ.શોભનાબેન પ્રદીપભાઈ દેસાઈ, તેમજ કિર્તીભાઈ અનુપચંદ મેહતાના અનુજ તેમજ કુશ અને નૈત્રીના દાદા તા.૧૧ રવિવાર રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિ કોરોના વાઈરસને લીધે લૌકિક ક્રિયા ઉઠમણું બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. મો.૯૩૨૭૫ ૨૮૨૨૭, મો.૯૮૨૫૨ ૫૭૬૪૫

દલસુખભાઈ દુદકીયા જોસનાબેન દુદકીયા

રાજકોટઃ દુદકીયા દલસુખભાઈ લાલજીભાઈ અને સ્વ.દુદકીયાક જોસનાબેન ભીખાભાઈ તા.૧૨ના રોજ રામચરણ પામેલ છે. બંનેનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલ સમય સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સ્થળઃ ઠાકોર દ્વાર પાર્ક ૨ શેરી નંબર ૨ મધુવન સ્કૂલની પાસે સેટેલાઈટ ચોક મોરબી રોડ રાજકોટ ભીખભાઈ મો.૯૮૭૯૯ ૬૪૩૦૮, હિતેષભાઈ મો.૭૮૭૪૧ ૫૭૬૫૮

અમૃતલાલ શીશાંગીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી મીલપરાવાળા (વાણંદ) સ્વ.અમૃતલાલ રવજીભાઈ શીશાંગીયા તે સ્વ.ભીખુભાઈ, સ્વ.બાબુભાઈ, નટુભાઈ, બટુકભાઈના નાનાભાઈ, તે સ્વ. પ્રકાશભાઈ, રજનીભાઈ (મુન્નાભાઈ), નયનાબેન નિતીનકુમાર, નીતાબેન યોગેશભાઈના પિતાશ્રી, દામજીભાઈ મનજીભાઈ જાદવના જમાઈ તા.૧૩ના મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. બંન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું સાથે રાખેલ છે. તા.૧૫-૪-૨૦૨૧ ગુરૂવારે સંજોગોને ધ્યાનમાં લઈ ટેલિફોનિક દિલાસો મુન્નાભાઈ મો. ૮૧૫૫૦ ૩૯૯૬૨, દિનેશભાઈ મો. ૯૮૨૪૨ ૮૪૬૯૧, ભરતભાઈ (જાદવ) મો. ૯૫૩૭૪ ૦૮૫૮૩ પાઠવવા વિનંતી.

ચેતનાબેન ખાચર

રાજકોટઃ રમેશભાઇ નરશીભાઇ ખાચરના પત્નિ ચેતનાબેન તે આસ્તિક તથા  દિપના માતુશ્રી તેમજ પ્રવિણભાઇના ભાભી તથા રોહિત અને શનિના કાકીનું તા.૧રના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧પના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ મો.૯પ૧ર૧ ૭૮૮૮૮, આસ્તિક મો. ૭૯૯૦૦ ૪૪૧૪૪ રોહિત મો.૮૭૮૦૬ ૪૦ર૭૭

રંજનબેન દેસાઇ

રાજકોટ : ઉના નિવાસી સ્વ. વિનોદરાય પી. દેસાઇના ધર્મપત્ની તેમજ શાંતિલાલ ગીરધરલાલ કામાણીની પુત્રી, મૃદૃલાબેન શરદભાઇ દેસાઇ તથા મંજૂબેન બળવંતરાય ગોડાના નાના બહેન તેમજ જીજ્ઞેશ, કાશ્મીરા પ્રેમલ મહેતા, ભાવીની, સુહાસ, પુનાતરના માતુશ્રી તે ગં. સ્વ. રંજનબેન તા. ૮ ના રોજ ઉના ખાતે અરિહંત શરણ પામેલ છે.

ઝવેરીભાઇ સોની

રાજકોટ : ગિરનારા પરજીયા સોની સ્વ. આણંદજીભાઇ વલ્લભજીભાઇ કચ્છલા તથા ગં. સ્વ. વિજયાબેન એ. કચ્છલાના પુત્ર,  ઝવેરીભાઇ આણંદ મુકામે તા. ૧ર ના  અવસાન થયેલ છે. તે ધીરજલાલ એ. કચ્છલા (રાજકોટ) નાનાભાઇ, શારજહાં પ્રવિણભાઇ, ભુપતભાઇ, સુરેશભાઇ, કિશોરભાઇ, ભાવેશભાઇ, કચ્છલા, ઉદયનબેન રસિકભાઇ રાણીંગા (પોરબંદર)ના મોટા ભાઇ, ગીતાબેનના પતિ, હિરેન અને પૂજાના પિતાજી તથા સ્વ. શાંતિભાઇ ધારશીભાઇ પૈંડા (પોરબંદર)ના જમાઇ થાય સ્વ. ઝવેરીભાઇ નું ટેલીફોનીક બેસણું તા. ૧પ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધીરજલાલ મો. ૯૯૦૯૧ ૯૮૦ર૬ તથા સુરેશભાઇ મો. ૮૭૮૦૪ ૧૭૩૩૧ તથા હિરેનભાઇ મો. ૭૦૪૧૩ ૯૭૯૭૪ છે.

જગદીશભાઇ તુરખીયા

રાજકોટ : ઇન્દોર : સ્વ. વનમાળીદાસ આણંદજી તુરખીયાના સુપુત્ર જગદીશભાઇ તે સ્વ. ભાવનાબેનના પતી જુનાગઢ નિવાસી સ્વ. નાગરદાસ પ્રભુદાસ શેઠના જમાઇ જયોત્સનાબેન મધુકાન્ત  દેસાઇ તથા પૂ. બા. બ્ર. સંગીતાબાઇ મ.ના સંસારી બનેવી તથા (વીકી) રોમીલના પિતાશ્રી અમીબેનના સસરા, નીવ તથા હર્ષલના દાદાનું ઇન્દોર મુકામે તા. ૧૧ ના અવસાન થયેલ છે.

બાબુલાલભાઇ અગ્રાવત

રાજકોટ :.. હા. રાજકોટ (મુળ ગામ ઢોકળીયા) નિવાસી બાબુલાલ વલ્લભદાસ અગ્રાવત (ઉ.૬પ) જે તા. ૧૧ ના રામચરણ પામેલ છે, જે બટુકભાઇ વલ્લભદાસ અગ્રાવત (બટુકમારાજ જુનાગઢવાળા) ના મોટા ભાઇ, નયનાબેન બાબુલાલના પતિ, હિમાંશુભાઇ બાબુલાલ અગ્રાવતના પિતાશ્રી, દક્ષા હિમાંશુભાઇ અગ્રાવતના સસરા, વિરાજ અને દક્ષના દાદાનું ટેલીફોનીક બેસણું  તા. ૧પ ને ગુરૂવારે રાખેલ છે. હિમાંશુભાઇ બાબુલાલ અગ્રાવત મો. ૭૬૯૮૦ ૩ર૭ર૪ તથા દક્ષા હિમાંશુભાઇ અગ્રાવત મો. ૯૯ર૪૧ ૭૪૬૪૬ તેમજ બટુકભાઇ વલ્લભદાસ અગ્રાવત મો. ૯૮ર૪૮ ૪૭પ૧૭ (બટુકમારાજ જુનાગઢવાળા)

સવિતાબેન

જુનાગઢ : જસદણ નિવાસી (હાલ રાજકોટ) રાજગોર બ્રાહ્મણ સ્વ. બાલાશંકર વાલજીભાઇ માઢકના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૭૬) તે દેવેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, જસ્મિનભાઇ તથા દક્ષાબેનના માતુશ્રી તથા નટવરલાલ તથા સ્વ. મનસુખભાઇ તથા હરસુખભાઇના ભાભીનું તા. ૧૩ મંગળવારે અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતીના કારણે તમામ ધાર્મિક વિધી કુટુંબ પુરતી રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧પ ગુરૂવારે રાખેલ છે. દેવેન્દ્રભાઇ બી. માઢક મો. ૦૯૮રપર ૧૦પ૧૮, જસ્મિનભાઇ બી. માઢક મો. ૦૯૮ર૪ર ૭૧૭૭૩

પ્રવિણભાઇ ચારોલા

વાંકાનેર : ચારોલા ધનજીભાઇ નરશીભાઇ (નિવૃત તલાટી મંત્રી)ના પુત્ર પ્રવિણભાઇ ધનજીભાઇ (ઉ.વ.પ૩) તે તુષારભાઇના પિતાશ્રી તથા લલિતભાઇ, નરભેરામભાઇ, કિશોરભાઇ, સ્વ. કાંતિભાઇ, નટુભાઇ, બળવંતભાઇ અને છગનભાઇના ભાઇ તથા દિનેશભાઇ, અશ્વિનભાઇ, મનોજભાઇ, ખીમજીભાઇ, સુમીત, શુભમ ના કાકા તથા ચિરાગકુમાર અને અતુલકુમારના સસરાનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧પ ના તેમના નિવાસ સ્થાને દિગ્વીજયનગર (પેડક) ખાતે રાખેલ છે.

જીવાલાલ દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાણ બ્રાહ્મણ અમરેલી નિવાસી હાલ રાજકોટ જીવાલાલ ગાંડાલાલ દવે (ઉ.વ.૮૯) જનકભાઇ દવે, રાજુભાઇ દવે, નરેશભાઇ દવે, કિરીટભાઇ દવે તથા ભારતીબેન ભૂપતરાઇ મહેતાના પિતાશ્રી તેમજ મૌલિક, નિરવ, જય, નિરાલીના દાદા તેમજ મગનલાલ ગાંડાલાલ દવેના મોટાભાઇનું તા.૧૨-૪૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સરકારશ્રીના આદેશ મુજબ તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જનકભાઇ દવે ૯૯૭૪૦ ૪૪૪૧૧, રાજુભાઇ દવે ૯૮૨૫૧ ૫૬૪૮૫, નરેશભાઇ દવે ૯૯૭૯૪ ૬૭૬૩૫, કિરીટભાઇ દવે ૯૯૨૫૫ ૪૬૪૬૨

જયશ્રીબેન વાઢેર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ - રાજકોટ અ.નિ.જયશ્રીબેન પરસોતમભાઇ વાઢેરના ધર્મપત્નિ તથા દર્શિત અને માહિરના માતૃશ્રી તા.૧૧ના અક્ષરનિવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સવારે ૧૦ થી ૬ રાખેલ છે. પરસોતમભાઇ નાનજીભાઇ વાઢેર મો.નં.૯૮૨૪૨ ૨૮૦૬૮ તથા દર્શિત પરસોતમભાઇ વાઢેર ૭૦૬૯૯ ૩૬૭૬૮ અને માહિર પરસોતમભાઇ વાઢેર ૭૫૭૩૦ ૬૧૫૬૮ છે.

નલીનીબેન ખખ્ખર

રાજકોટઃ નલીનીબેન (નિશાબેન) ખખ્ખર તે વિનુભાઇ નટવરલાલ ખખ્ખર (સટ્ટાબજાર)ના ધર્મપત્નિ તથા સાગર ખખ્ખર અને ક્રિશ્ના બ્રિજેશભાઇ શીંગાળાના માતૃશ્રી તે દિલીપભાઇ અશ્વિનભાઇ તથા અનિલભાઇના ભાભી તેમજ શ્રી સ્વ.નારણભાઇ ચત્રભુજ કારીયા (બુધાભાઇ) (મોરબી)ની દિકરીનુ તા.૧૨મીએ અવસાન થયેલ છે.

ગીરીશભાઇ પાડલીયા

બગસરાઃ હુડકો નિવાસી ગીરીશભાઇ બાબુભાઇ પાડલીયા તે હરિકૃષ્ણભાઇ આશિષભાઇ તથા કેતનભાઇના પિતાશ્રીનું  તા.૧૦ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનિક બેસણું: મો.૯૦૯૯૫ ૩૦૧૬૫, મો.૯૦૧૩૦ ૩૧૩૧૨ રાખેલ છે.

નિર્મળાબેન ખંભાયતા

ગોંડલઃ ગુર્જર સુથાર નિર્મળાબેન નટવરલાલ ખંભાયતા (ઉ.વ.૭૭), તે નટવરલાલ કલ્યાણજી ખંભાયતાના પત્નિ, જયેશભાઇ એલ.આઇ.સી. ગોંડલ, જયશ્રીબેન તલસાણીયા પીજીવીસીએલ ભાવનગર, હર્ષાબેન ખારેયા જુનાગઢ, સુકેતીબેન ભારદિયા રાજકોટના માતા તથા હરેશકુમાર તલસાણીયા ભાવનગર, સ્વ.રજનીકાંત ખારેચા જૂનાગઢ, જયશ્રીબેન જયેશભાઇ ખંભાયતા, પ્રવિણચંદ્ર ભારદિયા રાજકોટના સાસુ અને સ્વ.જેન્તીભાઇ જીવનલાલ જોલાપરા નાના બહેન તથા વિનુભાઇ ખંભાયતા, ચંદ્રિકાબેન પ્રવિણચંદ્ર નગેવાડિયાના ભાભીનું તા.૧૧ના અવસાન થયું છે ટેલીફોનિક બેસણું તા.૧૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે મો. ૭૦૧૬૯ ૮૪૮૮૧, ૮૪૬૬૩ ૯૧૬૯૨, ૭૦૧૬૭ ૧૩૬૨૦

ચીમનલાલ ધીયા

ઉપલેટાઃ શ્રી દશા સોરઠીયા વણિક ઉપલેટા નિવાસી ચીમનલાલ જમનાદાસ ઘીયા તે નિર્મળાબેનના પતિ તેમજ ચેતના હનીનભાઇ લોટિયા, જુલી મનોજભાઇ વંકાણી, શીતલ અસીતભાઇ માલવીયા, સેજલ કમલેશભાઇ જનાણીના પિતાશ્રી તે સ્વ. મગનલાલ સ્વ.ઇન્દુકુમાર જમનાદાસ ઘીયાના નાનાભાઇ સ્વ.વિનોદરાય જમનાદાસ ધીયાના મોટાભાઇ તથા ઉપલેટા મહાજન પ્રમુખ પ્રફુલભાઇ તથા ભરતભાઇ ધીયા (જુનાગઢ)ના કાકાશ્રીનું તા.૧૨મીએ  અવસાન થયેલ છે તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં.૯૩૭૪૮ ૧૭૦૩૬

વાલીબેન ડેર

જુનાગઢ : ખડીયા : ડેર વાલીબેન લક્ષ્મણભાઇ (ઉ.વ.૮૮) તે દિલીપભાઇ ડેર (નિવૃત શિક્ષક), મહેશભાઇ (નિવૃત તલાટી મંત્રી)નાં માતા, અરૂણભાઇ, રવિભાઇનાં દાદીનું તા. ૧ર ના અવસાન થયું છે.  બેસણું ટેલીફોનીક રાખ્યું છે. મો. નં. ૯૪ર૬૭ ૧૬૬૦૮, મો. ૯૪ર૬૧ ૩પ૩૯૦

મિલનભાઇ પરમાર

જેતપુર : સ્વ. ધીરૂભાઇ વી. પરમાર (ધોરાજીવાળા)નાં સુપુત્ર મિલન (ઉવ.૨૬)નું તા. ૧૨નાં અવસાન થયેલ છે તેનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના ગુરૂવારે તેમનાં ગોપાવાડી ખાતેના નિવાસસ્થાને રાખેલ છે સાંજે ૪ થી ૬ દરમ્યાન મો. ૯૪૨૭૪ ૧૦૫૨૪.