Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021
જામનગર જિલ્લાના સાપ્તાહીક ન્યુઝ પેપરના ભિષ્મ પિતામહ નટવરલાલ વ્યાસનું દુઃખદ અવસાન

જામનગર : જામનગર જિલ્લાના સાપ્તાહીક ન્યુઝ પેપરના ભિષ્મ પિતામહ અને તારતમ સાપ્તાહીકના તંત્રી નટવરલાલ વ્યાસનું આજરોજ અવસાન થયેલ છે. તેઓ કનકભાઈ, વાસુદેવભાઈ, બિપીનભાઈ, બળવતંરાય, શીલાબેન ભટ્ટના ભાઈ તથા દેવાંગભાઈ અને તેજશના પિતાશ્રી તેમજ ઈલાબેનના પતિ, શીલાબેન વ્યાસના સસરા તથા  સનતભાઈ પંડયાના બનેવીનું તા.૧૩–૧૧–ર૦ર૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.  નટુભાઈ વ્યાસની અણધારી વિદાય થી જામનગર જિલ્લાના પત્રકાર આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તથા તેમના પરીવાર પર આવી પડેલ આપદાને સહન કરવાની શકિત આપે.

 

અવસાન નોંધ

પ્રવિણભાઇ કોઠારી

રાજકોટઃ મુળ વેરાવળ, હાલ રાજકોટ નિવાસી, સ્વ. કરસનદાસભાઇ (બાલુભાઇ) તથા સ્વ. દમયંતીબેન કોઠારીના પુત્ર પ્રવિણભાઇ (ઉ.વ.૭૩) તે શ્રીમતી માધુરીબેનના પતિ, દિલીપભાઇ પ્રમોદભાઇ પારેખના બનેવી, કિરીટ, ઘનશ્યામ, બિપીન ના મોટાભાઇ, શીલા, નયના, સરિતાના જેઠ, વિશાલ, અમિતના પિતાશ્રી, જલ્પા, પૂજાના સસરા, અભિષેક અને હિયાના દાદા, જીતેન્દ્ર કાંતિલાલ લોટીયાના વેવાઇ તા. ૧૧ ના ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું બેસણું ૩-ટાગોરનગર, વિશાલ મકાન, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામે રાજકોટ મુકામે તા. ૧પ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

કિશોરભાઈ ખાંડેકર

રાજકોટઃ સ્વ.કિશોરભાઈ લક્ષ્મણરાવ ખાંડે તા.૯ મંગળવારના રોજ દેવલોક થયા છે. સદ્દગતનું બેસણું તા.૧૩ શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ શિવનગરના શિવ મંદિરે રાજકોટમાં રાખેલ છે. મિતેષભાઈ કિશોરભાઈ ખાંડેકર મો.૯૮૯૮૫ ૪૬૮૯૩, ઝંખનાબેન મીતેષભાઈ ખાંડેકર મો.૯૧૦૬૫ ૬૮૯૭૯, ફાલ્ગુનીબેન શ્યામલકુમાર પારેખ મો.૮૪૬૦૦ ૨૮૭૧૫, એકતાબેન ચિરાગકુમાર કોઠારી મો.૯૨૨૭૭ ૭૭૭૬૦, ચાર્મીબેન સમીરકુમાર મહેતા મો.૯૦૩૩૦ ૨૫૦૨૪

જમનાબેન લુણાગરીયા

ગોંડલ : જમનાબેન બાવાભાઇ લુણાગરીયા તે જીતેષભાઇ તથા મુકેશભાઇના માતાનું તા. ૧ર ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૭૧૪૦ ૩૭૦૩૭, મો. ૯૯ર૪૮ ૪પ૪૪પ

મુકતાબેન શાહ

રાજકોટઃ મુકતાબહેન મગનલાલ શાહ (ભાડલાવાળા) તે સ્વ. સોમચંદ ઠાકરશી શાહના પુત્રવધૂ, સ્વ. હેમચંદભાઇ મહેતાના પુત્રી, જયેશભાઇ અને ચંદ્રેશભાઇના માતુશ્રી તેમજ યશ, વિશાખા, ઇશિતા અને ડોલીના દાદીમા તા.૧૨ના અરિહંત શરણ પામ્યાં છે. તેમનું ટેલિફોનિક બેસણું ૧૫મીએ સોમવારે સાંજે ૫ થી ૬ રાખવામાં આવ્યું છે.

 

ગિરધરભાઈ ચુડાસમા

રાજકોટઃ વાણંદ મૂળ ગામ સેલુકા (હાલ રાજકોટ) સ્વ.ગિરધરભાઈ (ગીધાભાઈ) મનજીભાઈ ચુડાસમા (ઉ.વ.૬૩) તે સેલુકાવાળા ચુનીભાઈ મનજીભાઈ ચુડાસમાના નાનાભાઈ તથા હસમુખભાઈ મનજીભાઈ ચુડાસમાના મોટાભાઈ તથા સ્વ.નટવરલાલ હિરાણી તથા મુકેશભાઈ ભટ્ટી (માણાવદર)ના સાળા તથા સ્વ.ધીરૂભાઈ માધવજીભાઈ પરમાર (મુંબઈ)ના જમાઈ તથા કેતનભાઈ ધીરૂભાઈ પરમારના બનેવીનું તા.૧૨ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ નીલકંઠ મહાદેવનું મંદિર, ઓમનગર પાર્ટ- એ, શેરી નં.૨, અમૃતધારા ડેરી વાળી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ વ્યાસ

રાજકોટઃ શ્રી નથુતુલસી બ્રહ્મસમાજ રાજકોટ નિવાસી સ્વ.મણીશંકર મોરારજી  વ્યાસના પુત્ર પ્રવિણભાઈ મણીશંકર વ્યાસ (ટિનાભાઈ) તેઓ બાબુલાલ, પ્રફુલભાઈ, સ્વ.બટુકભાઈ, સ્વ.પ્રમોદ (ભયલાભાઈ) તથા જસુબેન પંડયાના (જામનગર)ના ભાઈનું તા.૧૨ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૫ સોમવારે લક્ષ્મીવાડી કુવાવારી ખોડીયાર મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન ગઢીયા

રાજકોટઃ નિવાસી સ્વ.રમણીકલાલ જી.ગઢિયાના ધર્મપત્નિ ગં.સ્વ.શારદાબેન ગઢીયા તે  પ્રદ્યમુન (પપ્પુ)ભાઈ, રાજુભાઈ, નયનાબેન જયંતકુમાર વિરાણી (મોરબી), મધુ (મીતા)બેન રાજેશકુમાર આહયા (શ્રીકાંત ઈન્ડસ્ટ્રીઝ- રાજકોટ) તેમજ પ્રીતિબેન ભરતકુમાર નથવાણી (સંતોષ ડેરી ફાર્મ- રાજકોટ)ના માતુશ્રી તા.૧૨ના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું સોમવાર તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ , પપ્પુ મો.૯૪૦૯૩ ૮૨૧૬૨ તથા રાજુભાઈ મો.૯૮૨૪૨ ૯૨૪૬૧ પર રાખેલ છે.

 

હંસાબેન ઠકરાર

કેશોદઃ ઠકરાર હરેશભાઈ મથુરાદાસ લુશાળાવાળાના ધર્મપત્ની હંસાબેન હરેશભાઈ ઠકરાર (ઉંમર વર્ષ ૫૧) તે રચિત તથા સ્વાતિ જૈમિનકુમાર મજેઠીયા (અમદાવાદ)ના માતૃશ્રી તથા સ્વ.દુલૅભદાસ વેલજીભાઈ જીમુલીયા વેરાવળના પુત્રી તે હરેશભાઈ, નરેન્દ્રભાઈ, યોગેશભાઈ તથા ડો. હિતેશભાઈ જીમુલીયા વેરાવળના બહેન નું તા. ૧૨ ને શુક્રવારના રોજ  અવસાન થયેલછે. સદૃગત સાદડી તેમજ ઉઠમણું તા. ૧૩ને શનિવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ સુધી અર્જુન મહાદેવના મંદીરે, યમુના મહારાણીજી સોસાયટી, કેશોદ રાખેલ છે.

ગિરધરભાઈ ચુડાસમા

રાજકોટઃ વાણંદ મૂળ ગામ સેલુકા (હાલ રાજકોટ) સ્વ.ગિરધરભાઈ (ગીધાભાઈ) મનજીભાઈ ચુડાસમા (ઉ.વ.૬૩) તે સેલુકાવાળા ચુનીભાઈ મનજીભાઈ ચુડાસમાના નાનાભાઈ તથા હસમુખભાઈ મનજીભાઈ ચુડાસમાના મોટાભાઈ તથા સ્વ.નટવરલાલ હિરાણી તથા મુકેશભાઈ ભટ્ટી (માણાવદર)ના સાળા તથા સ્વ.ધીરૂભાઈ માધવજીભાઈ પરમાર (મુંબઈ)ના જમાઈ તથા કેતનભાઈ ધીરૂભાઈ પરમારના બનેવીનું તા.૧૨ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ નીલકંઠ મહાદેવનું મંદિર, ઓમનગર પાર્ટ- એ, શેરી નં.૨, અમૃતધારા ડેરી વાળી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ વ્યાસ

રાજકોટઃ શ્રી નથુતુલસી બ્રહ્મસમાજ રાજકોટ નિવાસી સ્વ.મણીશંકર મોરારજી  વ્યાસના પુત્ર પ્રવિણભાઈ મણીશંકર વ્યાસ (ટિનાભાઈ) તેઓ બાબુલાલ, પ્રફુલભાઈ, સ્વ.બટુકભાઈ, સ્વ.પ્રમોદ (ભયલાભાઈ) તથા જસુબેન પંડયાના (જામનગર)ના ભાઈનું તા.૧૨ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૫ સોમવારે લક્ષ્મીવાડી કુવાવારી ખોડીયાર મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન ગઢીયા

રાજકોટઃ નિવાસી સ્વ.રમણીકલાલ જી.ગઢિયાના ધર્મપત્નિ ગં.સ્વ.શારદાબેન ગઢીયા તે  પ્રદ્યમુન (પપ્પુ)ભાઈ, રાજુભાઈ, નયનાબેન જયંતકુમાર વિરાણી (મોરબી), મધુ (મીતા)બેન રાજેશકુમાર આહયા (શ્રીકાંત ઈન્ડસ્ટ્રીઝ- રાજકોટ) તેમજ પ્રીતિબેન ભરતકુમાર નથવાણી (સંતોષ ડેરી ફાર્મ- રાજકોટ)ના માતુશ્રી તા.૧૨ના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું સોમવાર તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ , પપ્પુ મો.૯૪૦૯૩ ૮૨૧૬૨ તથા રાજુભાઈ મો.૯૮૨૪૨ ૯૨૪૬૧ પર રાખેલ છે.