Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020
રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામકુભાઇ ધાખડાનું અવસાન

રાજુલાઃ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કાઠી ક્ષત્રીય સમાજના રામકુભાઇ વલ્કુભાઇ ધાખડા ઉ.પ૪ નું તા.૧ર સોમવારના રોજ અમદાવાદ મુકામે કાળમુખા કોરાનાની બીમારી સબબ મોત નિપજયુ છે. રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર પૂર્વ સાંસદ નવિનચંદ્રભાઇ રવાણી, દિલીપભાઇ સંઘાણી, માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, હિરાભાઇ સોલંકી મધુભાઇ ભુવા, રાજુલા, જાફરાબાદના આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સના મહાનુભાવો, પત્રકાર, મિત્રો, રાજુલા શહેરની અનેક વિધ સંસ્થાઓના અગ્રણીઓએ સદ્દગતના પરિવારજનોને રૂબરૂમાં ટેલિફોનિક સાંત્વના પાઠવી હતી.

જૈન અગ્રણી સુનિલભાઈ શાહના સસરા પ્રવીણભાઈ હાકેમચંદભાઈ શેઠ (ધ્રાફાવાળા)અરિહંત શરણ પામ્યા :કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટઃ આર્કડિયા શેર અને જૈન અગ્રણી સુનિલભાઈ શાહના સસરા પ્રવીણભાઈ હાકેમચંદ શેઠ (ઉ, વર્ષે ૮૧)નું દુઃખદ અવસાન થયેલ છે, પ્રીતિબેન શાહ કમલેશભાઈ શેઠના પિતા જાગૃતિબેનના સસરા સુલસા જય મહેતાના દાદા અખિલ અને નીરવ શાહના નાના અને સ્વ મનસુખભાઈ શેઠ, પ્રતાપભાઈ શેઠ, કિશોરભાઈ શેઠ અશોકભાઈ શેઠના ભાઈ અરિહંત શરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૧૫ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું રાખેલ છે. સુનિલભાઈ શાહ(૯૮૨૪૨ ૧૦૫૧૫), પ્રીતિબેન સુનિલભાઈ  શાહ(૯૯૭૪૫ ૯૭૯૭૪), કમલેશભાઈ શેઠ (૯૮૯૮૫ ૫૪૫૦૪) જાગૃતિબેન કમલેશ શેઠ(૯૪૦૯૦ ૧૮૭૧૯), કલ્પેશભાઈ શેઠ(૯૮૨૪૧ ૩૦૮૩૩)

અવસાન નોંધ

કેતનભાઇ જાજલ

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય આટકોટ નિવાસી હાલ રાજકોટ મણિલાલ ગોકળદાસ જાજલના પુત્ર તે કેતનલાલ મણિલાલ જાજલનું અવસાન તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ શ્રીજી ચરણ પામેેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧પ-૧૦-ર૦ ગુરૂવારના રોજ  ૪ થી ૬ રાખેલ છે. કમલેશભાઇ ૮૯૮૦૭ ૩ર૭૭૩, કલ્પેશભાઇ મો.૯૭૧રર ૧૦૮૮૮

જયાબેન ગોહેલ

રાજકોટ : સોરઠીયા દરજી સમાજના સ્વ.જયાબેન બાબુલાલ ગોહેલ (ઉ.વ.૮૪) તે સ્વ.બાબુલાલ પોપટલાલ ગોહેલના ધર્મપત્નિ તથા પ્રવિણભાઈ, રમેશભાઈ, કેતનભાઈ (કેવડાવાડી વાળા)ના માતુશ્રી તેમજ પાર્થ, આકાશના દાદીનું તા.૧૩ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક પ્રથા તેમજ બેસણુંો બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો.૯૮૨૪૮ ૧૫૦૭૩, ૮૮૪૯૨ ૦૮૮૭૬, ૭૬૯૮૬ ૦૦૦૦૭)

ચંદ્રેશભાઈ ગજ્જર

રાજકોટ : ગુર્જર સુતાર ચંદ્રેશભાઈ રમણીકભાઈ ગજ્જર (ધ્રાંગધરીયા) (ઉ.વ.૫૬) તે સ્વ.રમણીકભાઈ નારણભાઈ ગજ્જરના પુત્ર તથા બિનેશભાઈ, લીનાબેન વિજયકુમાર અંબાસણા તેમજ નયનાબેન અશ્વિનકુમાર વડગામાના મોટાભાઈ મૌલિકભાઈ તેમજ બિંદીયાબેન પથિકકુમાર વડગામાના પિતા તથા ગીરીશભાઈ છગનભાઈ કરગથરા જૂનાગઢ (ચોકીવાળા)ના બનેવીનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ગજ્જર મીકેનીક વર્કસ - રાજકોટ. બિનેશભાઈ - મો.૯૮૨૪૮ ૮૨૪૧૩, મૌલિકભાઈ - મો.૯૯૨૪૧ ૩૧૩૪૪.

નરભેરામભાઈ તન્ના

રાજકોટ : નરભેરામભાઈ મોહનલાલ તન્ના તે સ્વ.હરજીવનભાઈના નાનાભાઈ તેમજ રાજેશભાઈ તન્નાના પિતાશ્રી, ચિરાગ અને જાનવીના દાદા તેમજ ચંદ્રકાન્તભાઈના મોટાભાઈ, હિમાંશુભાઈના બાપુજી અને ભાઈલાલભાઇ વાલજીભાઈ વડેરાના જમાઈનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે ટેલીફોનિક રાખેલ છે. મો.૯૯૨૪૯ ૫૭૯૯૧ / ૯૯૯૮૦ ૬૨૬૫૨.

રાજેશભાઈ બાલાસરા

રાજકોટ : સ્વ.રાજેશભાઈ રામભાઈ બાલાસરાનું તા.૧૨ના સોમવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. કરશનભાઈ બાલાસરા - ૭૬૦૦૦ ૫૫૮૦૭, પ્રભાતભાઈ બાલાસરા - ૯૪૦૯૭ ૪૭૩૬૬, પાર્થ બાલાસરા - ૮૦૦૦૦ ૩૫૨૫૦, રાહુલ બાલાસરા - ૯૯૯૮૪ ૧૨૧૬૭.

દુર્લભજીભાઈ ગોંડલીયા

રાજકોટ : કરાંચીવાળા વાણંદ સ્વ.પુરસોતમભાઈ શામજીભાઈ ગોંડલીયાના પુત્ર તેમજ સ્વ.ગોકળદાસ રામજીભાઈ જોટંગીયાના જમાઈ દુર્લભજી પરસોતમભાઈ ગોંડલીયા (ઉ.વ.૮૦)નું તા.૧૨ના સોમવારના રોજ અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. તેઓના સસરા પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૧૫ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીરીશભાઈ જોટંગીયા - ૯૯૨૫૨ ૪૮૯૬૦, પરસોતમભાઈ જોટંગીયા- ૯૭૨૩૮ ૭૨૬૦૪.

કિશોરભાઈ ચૌહાણ

રાજકોટ : સ્વ.પોપટભાઈ માવજીભાઈ ચૌહાણના પુત્ર કિશોરભાઈ (ઉ.વ.૬૮) તે દિનેશભાઈ (જી.ઈ.બી.) વાળાના મોટાભાઈ તથા તેજસભાઈ, રાજેશભાઈ, શિતલબેનના પિતા તથા ગૌરાંગ (વીપી) તથા કૃણાલના મોટાબાપુનું તા.૧૨ના સોમવારના દુઃખદ અવસાન થયેલ છે. સરકારના આદેશ મુજબ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તેજસભાઈ મો.૯૧૦૪૧ ૨૪૦૬૬, રાજેશભાઈ મો.૯૦૩૩૯ ૦૦૦૦૯, દિનેશભાઈ મો.૯૯૧૩૭ ૪૫૫૪૦, ગૌરાંગ (વીપી) મો.૮૩૦૬૪ ૦૦૦૦૧.

રંજનબેન રાઠોડ

રાજકોટ : ધ્રોલ વાણંદ ચમનભાઈ હીરજીભાઈ રાઠોડના ધર્મપત્નિ રંજનબેન ચમનભાઈ રાઠોડ (ઉ.વ.૫૮) તે ભરતભાઈ ચમનભાઈ રાઠોડ, દિપકભાઈ ચમનભાઈના માતુશ્રી તેમજ સોનલબેન ઉમેશકુમાર શીશાંગીયા, રૂપલબેન રસીકકુમાર અઘેરાના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૧૩ના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૧૫ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચમનભાઈ હિરજીભાઇ રાઠોડ, ભરતભાઈ ચમનભાઈ રાઠોડ - ૯૮૭૯૨ ૨૯૬૨૮, દિપકભાઈ ચમનભાઈ રાઠોડ - ૯૭૨૭૬ ૯૪૪૬૬, નવીનભાઈ હિરજીભાઈ રાઠોડ - ૯૯૦૯૧ ૬૫૦૫૦.

શાંતાબેન બુદ્ધદેવ

રાજકોટ : ખગરા શાંતાબેન ચંદુલાલ બુદ્ધદેવ (ઉ.વ.૯૦) તે સ્વ.પરસોતમભાઈ હરીભાઈ પૂજારાના સુપુત્રી તેમજ સ્વ.વજુભાઈ, સ્વ.કેશુભાઈ તેમજ બટુકભાઈ (બામણબોર વાળા)ના બહેનનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ટેલીફોનિક સાદડી તા.૧૫ના ગુરૂવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૮૧૨૮૩ ૦૮૨૭૯, ૯૮૨૪૨ ૯૪૯૪૭, ૯૮૨૪૨ ૮૫૬૫૦.

કિરીટભાઇ રૂપારેલીયા

રાજકોટ : ઠા.કીરીટભાઈ જેઠાલાલ રૂપારેલીયા (ઉ.વ.૬૩) તે સ્વ.જેઠાલાલ રતનશી રૂપારેલીયાના પુત્ર, કિરણબેનના પતિ, જયભાઈના પિતા, દિનેશભાઈ, બીપીનભાઈ, હિતેષભાઈ, નિલેશભાઈના મોટાભાઈ તેમજ સ્વ.અમૃતલાલ લાલજીભાઈ ઠકરારના જમાઈનું તા.૧૧ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૦૩૩૫૭૫૮૬૬, ૯૯૨૫૫ ૮૨૮૦૫, ૯૪૨૯૩ ૮૦૬૨૮, ૯૯૨૫૮ ૨૦૪૩૧.

રાજેશભાઈ છત્રોલા

રાજકોટ : (વાણંદ) હાલ રાજકોટ મુ. મોટી વાવડી, તા.મોરબી રાજેશભાઈ જગદીશભાઈ છત્રોલા તે સ્વ.જગદીશભાઈ ભુરાભાઈ છત્રોલાના પુત્ર તથા ચંદ્રેશભાઈ, કમલેશભાઈના મોટાભાઈ તેમજ તન્વી, ધ્રુવી, મીતના પપ્પા અને ઉત્સવના ભાઈજીનું તા.૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

રંજનબેન લોઢીયા

રાજકોટ : અ.સૌ. રંજનબેન શશીકાંતભાઈ લોઢીયા (ઉ.વ.૬૬) તે હિરેનભાઈ, સોનલબેન (યુ.કે.)ના માતુશ્રી તે સિદ્ધાર્થ અને વિવેકના દાદીમા તે રમણભાઈ (ઉપલેટા) તથા બીપીનભાઈ (રાજકોટ)ના ભાભીનું તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિરેન લોઢીયા - ૯૬૩૮૭ ૬૫૦૮૦, સિદ્ધાર્થ લોઢીયા - ૭૩૫૯૮ ૮૫૦૦૩, રમણભાઇ લોઢીયા - ૯૭૧૨૩ ૩૨૬૩૦, બીપીનભાઈ લોઢીયા - ૯૮૨૪૨ ૮૭૬૩૯.

ધર્મેન્દ્રભાઇ વઘાસિયા

જુનાગઢઃ ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ વઘાસિયા (ઉ.૭૦) પ્રવિણભાઇ, રમેશભાઇ વઘાસિયાના ભાઇ, સ્મિતાબેન વઘાસિયાના પતિ ડો. બિંદિયા ચિરાગ વઘાસિયાના સસરા તા.૧૩ અવસાન પામેલ ટેલીફોનીક બેસણું તા.૧પના ૪ થી ૬ રાખેલ છે.

નર્મદાબેન લખલાણી

જુનાગઢ : મૂળ સરાડીયા હાલ પોરબંદર નિવાસી નર્મદાબેન વ્રજલાલ લખલાણી (ઉ.૮ર) તે સ્વ. વ્રજલાલ દામોદરભાઇના ધર્મપત્ની અને હિતેનભાઇ લખલાણી (નાયબ ચીશ્નીશ પોરબંદર) હરીતભાઇ લખલાણી (રાજકોટ)ના માતુશ્રીનું તા.૧૩ને મંગળવારના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ ને શુક્રવારના સાંજે ૪ થી ૬, ભોજેશ્વર પ્લોટ પીડબલ્યુડી કવાટર્સ, નટવરસિંહજી કલબની બાજુમાં તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ધીરજલાલ પંચાસરા

રાજકોટઃ ગામ ભુપત આંબરડી હાલ રાજકોટ ગુર્જર સુતાર ધીરજલાલ કરશનભાઇ પંચાસરા (ઉ.વ.૬૪) તે જીજ્ઞેશભાઇના પિતાશ્રી તથા સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. નાનજીભાઇ અને ભગવાનજીભાઇના ભાઇ તેમજ તે જલ્પાબેન નિલેશકુમાર અંબાસણા, લીનાબેન ચેતનકુમાર સંચાણીયાના પિતાશ્રી તેમજ સ્વ. કાનજીભાઇ રાજાભાઇ ભારદિયા (રીંજપર) વાળાના જમાઇનું તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે. જીજ્ઞેશભાઇ મો.૭૦૧૬૭ ૧૩૩૪૧, ૯૪૨૯૦ ૯૬૮૭૮

રમાબેન રાઠોડ

રાજકોટઃ નિવાસી અ.સૌ. રમાબેન શાંતિલાલ રાઠોડ (ભાવનાબેન) તે શ્રી શાંતિલાલ રવજીભાઇ રાઠોડ (એલઆઇસી) ના ધર્મપત્નિ અને અંબરીશ, હિના ફાલ્ગુની અને તુપ્તીના માતુશ્રીનું તા.૧૩ને મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૨૫૨ ૨૭૯૭૬, ૮૮૪૯૪ ૯૫૬૭૫

હેતલબેન ટાંક

રાજકોટઃ અમીત નાગજીભાઇ ટાંકના ધર્મપત્નિ શ્રી હેતલબેન (ઉ.વ.૩૯) હસ્તક ચમનલાલની પુત્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરુવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૪ ૪૧૭૫૧,૯૬૨૪૭ ૩૬૦૩૯

વિજયાબેન જાની

રાજકોટઃ શ્રી ગોડ મેડતવાડ બ્રાહ્મણ શ્રી વિજયાબેન જયંતીલાલ જાની (ઉ.વ.૮૨ રહે. રાજકોટ) જે રાકેશભાઇ જે. જાની (રેલ્વે ટીટી) તથા શૈલેષભાઇ જાની (રેલ્વે યાત્રા) તથા ભાવનાબેન, હેમાબેન, ગીતાબેનના માતુશ્રીનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. રાકેશભાઇ ૯૯૨૫૨ ૫૩૫૦૯, શૈલેષભાઇ ૯૪૨૭૨ ૨૪૬૬૫

કિશોરભાઇ જસાણી

જસદણઃ કિશોરભાઇ શાંતિલાલ જસાણી (ઉ.વ.૫૪) તે સ્વ.શાંતિલાલ પ્રાણલાલ જસાણીના પુત્ર તેમજ મનોજભાઇ, જયોતિબેન અનંતરાય સુચક (સુરત), પારૂલબેન પંકજકુમાર બાટવિયા (જેતપુર) ના ભાઇ તેમજ સ્વ.હિંમતલાલ પ્રાણલાલ જસાણી, કિર્તીકુમાર પ્રાણલાલ જસાણી અને રમેશકુમાર પ્રાણલાલ જસાણીના ભત્રીજાનું તા.૧૨ના રોજ વીંછીયા મુકામે અવસાન થયેલ છે.

સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મનોજભાઇઃ ૮૧૪૧૦ ૨૫૭૭૦) (રમેશભાઇઃ ૯૮૭૯૪ ૧૭૫૩૨) લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

વ્હોરા હુશેનાબેન

જસદણઃ દાઉદી વ્હોરા હુશેનાબેન મોઇઝભાઇ બંગલાવાળા (ઉ.વ.૬૦) તે સૈફુદીનભાઇના માતા, ફાતેમાંબેન, સલમાબેન, બિલકીસબેન, શબ્બીરભાઇ, ફીરોઝભાઇના બહેન તા.૧૨ ઓકટોબરના રોજ જામનગર મુકામે વફાત પામેલ છે. શોક સંદેશા માટે સૈફૂદીનભાઇ મો.૮૪૮૮૯૪૩૮૧૯

શાંતાબેન પરમાર

ગોંડલઃ શાંતાબેન છગનભાઇ પરમાર (ઉ.વ.૯૦) તેઓ ભરતભાઇ, મહેશભાઇ, અશ્વિનભાઇના માતુશ્રી તથા વિજયભાઇ, ગૌરવભાઇ, હિતેશભાઇ, તથા દેવાભાઇના દાદીશ્રીનું અવસાન તા.૧રના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭૩૭૪ ૯૮૬૭૮, મો.૯૭ર૭૬ ૧૪પપ૭.

હકેન્દ્રભાઇ ખખ્ખર

બાબરાઃ લોહાણા જ્ઞાતિના ઠા. સ્વ. મણિલાલભાઇ હિરજીભાઇ ખખ્ખરના મોટા દિકરા હકેન્દ્રભાઇ મણીલાલભાઇ ખખ્ખર (ઉ.વ.૭પ) તે ચંદુભાઇ ખખ્ખરના મોટાભાઇ અને રાજેશભાઇ, હિરેનભાઇના પિતાશ્રીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે.  ટેલિફોનિક ઉઠમણું તા.૧પ ગુરૂવારે સાંજે ૪ થી પ મો. ૯૪ર૭૪ ૯૧૩૭૧ તથા મો. ૯૭ર૭ર ૧૭૧૧૭ ઉપર રાખેલ છે.

કાંતિલાલ શેઠ

ગોંડલઃ કાંતિલાલ મણિલાલ શેઠ (ઉ.વ.૯પ) તે પંકજભાઇ (રીટા. એસ.બી.આઇ. બેંક વીરપુર) ઉમેશભાઇ (એસ.બી.આઇ. બેંક રાજકોટ મેઇન બ્રાન્ચ) હર્ષદભાઇ, શૈલેષભાઇ (ગૌતમ બુક સ્ટોર, ગોંડલ) તથા ઇલાબેન જયેશભાઇ બદાણી - જુનાગઢના પિતાશ્રી તેજસ, ધવલ, પારસ, દીપ, નેહા,ના દાદાજી તા.૧રના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૧પ ગુરૂવારે સાંજે ૪ થી૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દિવાળીબેન ચૌહાણ

ગોંડલઃ દિવાળીબેન કેશુભાઇ ચૌહાણ તે સુરેશભાઇ, સ્વ.દિનેશભાઇ, પંકજભાઇ તથા પરેશભાઇના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧પને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ (૯૦૯૯પ ૪૩૭૬૬, ૯૮૭૯૩ ૬૯૯૭૯) રાખેલ છે.

અરવિંદભાઇ સોલાણી

વાંકાનેરઃ સ્વ.મગનલાલ ધરમશી સોલાણી (ઝાંઝીબાર-આફ્રીકા વાળા) હાલ વાંકાનેરના પુત્ર અરવિંદભાઇ (ઉ.વ.૮૦) તે સ્વ.બળવંતભાઇ અને પ્રફુલભાઇના ભાઇ તથા વિમલભાઇના પિતાશ્રી તથા મધુબેનના પતિ તેમજ કાશ્મીરાબેનના સસરા તથા મુંબઇ વારા સ્વ.મગનભાઇ ઘોલાણીના જમાઇતથા હીનાબેન બીપીનભાઇ મહેતા અને શર્મિલાબેન સંજયભાઇસંઘવી (જામનગર)ના પિતાશ્રી તથા રોનકના દાદાશ્રી તેમજ (અજય ટ્રેડર્સ વાળા) ઉમેશભાઇના કાકા તથા શૈલેશભાઇ, અજયભાઇ, અને નિર્મલભાઇના ભાઇજીનું તા.૧રના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયરાજભાઇ લુક્કા

ઉના :.. કનૈયાલાલ ગોકળદાસ લુકકા ના પુત્ર જયરાજભાઇ (લાલાભાઇ) લુકકા (ઉ.૪૮) તે રીટાબેન પ્રકાશકુમાર ચાંદ્રાણી, સાધનાબેન ભરતકુમાર, ચેતનાબેન રમેશકુમાર દેવાણી તથા ભરતભાઇના ભાઇ તથા રવી અને ભવ્યના પિતાશ્રી તેમજ અરવિંદભાઇ ધનજીભાઇ રાયઠઠ્ઠા (ગડુવાળા) ના જમાઇનું તા. ૧ર ના સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧પ ના ગુરૂવારના રોજ ૪ થી ૬ સાંજના તેમના નિવાસ સ્થાને સાજણનગરમાં રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

હરીસિંગભાઇ પરમાર

રાજડાઃ રાજડા નિવાસી કારડિયા રાજપુત સ્વ. ભુરાભાઇ જુઠાભઇ પરમારના પૂત્ર સ્વ. હરિસિંગભાઇ ભુરાભાઇ પરમાર (ઉ.૭૦) તે હર્ષદભાઇ તથા વિપુલભાઇ તથા રજનીકના પિતાશ્રીનું તા.૧૨ ના રોજ અવસાન પામેલ છે.

જશુબેન જોશી

રાજકોટ : મૂળ સલાયા, હાલ બરોડા નિવાસી સ્વ. હસમુખભા જોશી રતેશ્વરનાં ધર્મપત્નિ જશુબેન (હર્ષાબેન) તે મનીષભાઇ, કૌશલભાઇ, કેવિનભાઇના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૧૩ મંગળવારનાં રોજ સાંજે થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવ્યું છે, તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. કૌશલભાઇ -૯૩૧૬૪ ૩૩૯૭૩, મનીષભાઇ/કેવિનભાઇ - ૯૦પ૪૧ ૬૪૪૩૯, યોગેશભાઇ જિંદાણી-૮૭પ૮૦ ૧૧૧પ૦

નવનીતલાલ લોલાડીયા

રાજકોટઃ સોની નવનીતલાલ છોટાલાલ લોલાડીયા (ઉ.૭૧) તે સ્વ.વ્રજલાલભાઇ, સ્વ.શાંતીભાઇ, સ્વ.ચંદ્રકાન્તભાઇ તથા દિનેશભાઇના ભાઇ તે જતીનભાઇ અને હેતલબેનના પિતાશ્રી અને સ્વ. હેંમતલાલ મુલચંદભાઇ રાજપરાના જમાઇ તા.૧રના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧પ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નંદીશ્વર મહાદેવ મંદિર-૩-નંદનવન સોસાયટી, રૈયા રોડ, જનતા ડેરીની સામેની શેરીમાં, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું  છે. જતીનભાઇ -૯૭ર૭૭ રપ૭૧૩, હેતલબેન-૭પ૭પ૦ ૪પર૦૯