Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021
ઘનશ્યામ સ્વીટ માર્ટ -સુરેન્દ્રનગરવાળા કનૈયાલાલ ચંદારાણાનું નિધન -બેસણું

વઢવાણ,તા. ૧૫: સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ ઘનશ્યામ સ્વીટ માર્ટ નામની દુકાન ધરાવતા કનૈયાલાલ ચંદારાણા નું ટૂંકી માંદગી બાદ શનિવારના રોજ અવસાન થયું છે  તેઓ મિલનસાર સ્વભાવ અને જીવ દયા પ્રેમી હતા જેના કારણે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. તેમની સ્મશાનયાત્રામાં લોહાણા સમાજના આગેવાનો પણ જોડાયા હતા પરિવારમાં કાંતિલાલ તેમજ પરસોત્ત્।મભાઈ ધીરુભાઈ રમેશભાઈ નારાયણભાઈ હરીશભાઇ તેમજ બે બહેનો દસરા બેન અને કૈલાસબેન તેમના ત્રણ પુત્રો તુષાર હાર્દિક અને અંકિત તેમજ ધર્મ પત્ની ઉષાબેન તેમજ પુત્રવધુ દિપીકાબેન નીલમબેન તેમજ સહિતના બોડા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે સ્વ.કનૈયાલાલનું બેસણું લોહાણા મહાજનવાડી ખાતે ગુરૂવારના રોજ ૪ થી ૬ દરમિયાન ઉપરના ભાગે એસી હોલમાં રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

જામજોધપુરના મહેશભાઇ મકવાણાના બનેવીનું મોરબીમાં અવસાન

જામજોધપુરઃ મોરબીના રમણીકભાઇ મેપાભાઇ બાબરીયા (ઉ.વ. પ૭) તે કુલદીપભાઇ તથા દીપેનભાઇના પિતા અને જામજોધપુર મહેશભાઇ (અકિલાવાળા) તથા કાંતીલાલ મકવાણાના બનેવીનું તા. ૧૪ના દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા. ૧પના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

સરોજબેન કોઠારી

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.પ્રતાપરાય ક્રિપાશંકર કોઠારીના પુત્રવધુ હાલ લંડન નિવાસી મનસુખલાલના ધર્મપત્નિ, સરોજબેન (ઉ.વ.૮૪) તે ભાવનાબેન અશ્વિનભાઈ પારેખના માતુશ્રી તથા રાજકોટના સ્વ.ચંદુલાલભાઈના નાનાભાઈના પત્ની, હસમુખભાઈ તેમજ સ્વ.હીરાબેન, સ્વ.જશવંતીબેન તથા સ્વ.કુસુમબેનના ભાભી લંડન મુકામે તા.૧૩ શનિવારે અરિહંતશરણ થયેલ છે.

વિનુભાઈ ભાયાણી

અમરેલીઃ વિનુભાઈ બાલાભાઈ ભાયાણી (ઉ.વ. ૬૫) તે પ્રવિણભાઈના નાના ભાઈ તથા હીતેશના પિતાશ્રીનું તા. ૧૨ના અવસાન થયેલ છે.

સરોજબેન કોઠારી

ગોંડલ નિવાસી સ્વ. પ્રતાપરાય ક્રિપાશંકર કોઠારીના પુત્ર હાલ લંડન નિવાસી મનસુખલાલના ધર્મપત્ની સરોજબેન (ઉ.વ. ૮૪) તે ભાવનાબેન અશ્વિનભાઈ પારેખના માતુશ્રી તથા રાજકોટના સ્વ. શ્રી ચંદુલાલભાઈના નાના ભાઈના પત્ની, હસમુખભાઈ તેમજ સ્વ. હીરાબેન, સ્વ. જશવંતીબેન તથા સ્વ. કુસુમબેનના ભાભી લંડન મુકામે તા. ૧૩-૨-૨૧ શનિવારે અરિહંતશરણ થયેલ છે.

કનૈયાલાલ કલોલા

ફલ્લાઃ મુળ ગામ ફલ્લા હાલ જામનગરના રહીશ કનૈયાલાલ શાંતિલાલ કલોલા (વ્‍યાસ) (ઉ.૬ર) તે ભાવનાબેનના પતિ, જયંતિભાઇ, મહેશભાઇ, પ્રવીણભાઇ અને કાંતાબેનના ભાઇ જયદિપના પીતા તા. ૧૩ ના રોજ કૈલાશવાસી થયેલ છે.સદ્દતનું બેસણું તા.૧પ રોજ ટેલીફોનીક તથા રૂબરૂ શ્રી હરિવલ્લભ રેસીડન્‍સી જામનગર ખાતે રાખેલ છે

અજય બાસોપીયા

મુળ ધારીઃ નવીવસાહતના રહીશ ગુર્જર સુથાર અજય નિલેષભાઇ બાસોપીયા (ઉ.૧૬) તે નિલેષભાઇ બાસોપીયાના પુત્ર તથા મનસુખભાઇ બાસોપીયાના પૌત્રનુ તા.૧૩ ને શનિવારના રોજ ધારી ખાતે અવસાન થયુંછે. બેસણું તા.૧પ ને સોમવારના રોજ બપોરના ૩ થી૬ સુધી તેમના નિવાસ સ્‍થાને યોગીનગર સરસીયા રોડ પોલીસ લાઇન સામે ધારી ખાતે રાખેલ છે.

કોમલબેન ગોસાઇ

મોરબીઃ જામખંભાલીયા નિવાસી યોગેશપુરી લાલપુરી ગોસાઇ ના ધર્મપત્‍ની કોમલબેન યોગેશપુરી ગોસાઇનું તા.૧૪ ના દુઃખદ અવસાન જેઓ લાલપુરી જીવરાજપુરી ગોસાઇના પુત્રવધુ તથા વિજયપુરી તથા જીતેન્‍દ્રપુરીના ભાભીનુ છે. ટેલીફોનીક બસણું તા.૧૮ ગુરૂવારે સાંજે  ૪ થી પ શ્રીજીસોસાયટી મહાપ્રભુજી બેઠક પાસે ખંભાળીયા રાખેલ છે.

સવીતાબેન સોલંકી

ઓખાઃ સોલંકી પરિવારના અગ્રણીય સ્‍વ. શ્રી મોહનલાલ સોલંકીના ધર્મપત્‍ની સ્‍વ. સવીતાબેન મોહનલાલ સોલંકી (ઉ.૮૦)  પીયુસ ફુટવેર મહેશ સીટકવર વારા શ્રી પ્રભુભાઇ, જયસુખભાઇ તથા ભાનુબેનના માતુશ્રી તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે મો. નં. જયસુખભાઇ ૯૬૦૧૯ ૭ર૮૧૯, પ્રભુભાઇ ૯૯ર૪પ ૬૮પ૬૯

જામકંડોરણાના હેમીબેનનું ૧૦૦ વર્ષની વયે નિધન

જામકંડોરણાઃ જામકંડોરણા નિવાસી હેમીબેન વાલજીભાઈ બગથરીયા (ઉ.વ.૧૦૦) તે પ્રાગજીભાઈ, ત્રિભોવનભાઈ, ચંદુભાઈ, ધીરૂભાઈ તથા સ્‍વ. ગોપાલભાઈના માતુશ્રીનું તા. ૧૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ ધીરજલાલ વાલજીભાઈ બગથરીયાના નિવાસ સ્‍થાને રાખેલ છે.

હિંમતલાલ પરમાર

મીઠાપુરઃ મૂળ હડમતીયા હાલ મીઠાપુર નિવાસી હિંમતલાલ ડાહ્યાભાઈ પરમાર કે જેઓ વિનોદભાઈના પિતા તથા સાગરભાઈ અને અભયભાઈના દાદા તથા શ્રીમતી લાભુબેનના પતિનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્‌ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૫ને સોમવારે બપોરે ૩ થી ૫ વાગ્‍યા સુધી ન્‍યુ હાઉસિંગ કોમ્‍પ્‍લેક્ષ રૂમ નં. ૯૫ મીઠાપુર ખાતે રાખેલ છે.

સફિયાબાઈ અલીભાઈ

બગસરાઃ સફિયાબાઈ અલીભાઈ તે મર્હુમ અબ્‍બાસભાઈ મુ. અલીભાઈ સિલાણાવાલાના બૈરો તે હાજી હાતિમભાઈ (રાજકોટ), મુલ્લા નઈમભાઈ તથા મર્હુમ કૈઝારભાઈ (બગસરા), બતુલબેન તથા નસીમબેન (રાજકોટ) અને નફીસાબેન (ગોંડલ)ના માતાજીનું અવસાન તા. ૧૪ને રવિવારે થયું છે. ઝિયારતના સિપારા તા. ૧૬ને મંગળવારે છે. સંજોગવસાત ફાતેહા ખ્‍વાની બંધ રાખેલ છે.

જનકભાઈ લખતરિયા

મોરબીઃ મૂળ લખતર, હાલ મોરબી નિવાસી વાણંદ સ્‍વ. મગનલાલ ગોવિંદભાઈ લખતરીયાના પુત્ર જનકભાઈ (નિરંજનભાઈ) (ઉ.વ. ૬૫) તે ગં.સ્‍વ. નિલમબેનના પતિ અને ઉમંગભાઈ તથા સુજાતાબેન રાજેશભાઈ વાઘેલાના પિતાશ્રી તેમજ જલ્‍પાબેનના સસરા તથા સ્‍વ. શંકરલાલ, સ્‍વ. શાંતિલાલ, જયંતિલાલના ભાઈ તેમજ રમણીકલાલ કાનજીભાઈ ખાવડીયા (ખાડીયા-અમદાવાદ)ના જમાઈ અને યોગેશભાઈ, વિજયભાઈ, ઉમેન્‍દ્રભાઈ, સ્‍વ. ભાવેશભાઈ, ભૂપેન્‍દ્રભાઈના કાકાનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ સોમવારે સાંજે ૪ થી ૬, વાણંદ સમાજની વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે.

દિલીપભાઈ ગૌતમ

મોરબીઃ દિલીપભાઈ કોમલપ્રસાદ ગૌતમ તે શિવશકિત કોમ્‍પ્‍યુટરવાળા તે રાજુભાઈના નાના ભાઈ તેમજ યોગીતાબેન રાજેશભાઈ પંડયાના નાના ભાઈ તેમજ અદિતિ અને દેવાંશના પપ્‍પા તેમજ અભિષેક, અંચલાના કાકાનું અવસાન થયેલ છે. સદ્‌ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ભીખુભાઈ નળીયાપરા

રાજકોટઃ મુળ ગામ વિરમદડ હાલ રાજકોટ ભીખુભાઈ મનજીભાઈ નળીયાપરા (ઉ.વ.૮૩) તે હેમતભાઈ, હિરજીભાઈ, નટુભાઈ (ડિસ્‍ટ્રિકટ કોર્ટ રાજકોટ), રમેશભાઈ, સુરેશભાઈ (સિવિલ કોર્ટ રાજકોટ)ના પિતાશ્રી તા.૧૩ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. અમૃત રેસિડેન્‍શિ-૩, સન રાઈસ સ્‍કૂલ પાછળ, અમૃતેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાની કુંજ રોડ, રેલ નગર, રાજકોટ, હેમંતભાઈ મો.૯૮૭૯૯ ૬૩૦૫૨, હીરજીભાઈ મો.૯૮૭૯૫ ૪૧૮૮૮, નટુભાઈ મો.૯૮૭૯૫ ૧૭૨૮૦, રમેશભાઈ મો.૮૮૪૯૩ ૭૨૬૪૦, સુરેશભાઈ મો.૮૮૬૬૨ ૯૧૮૯૯

સુરેશકુમાર ઉચાટ

રાજકોટઃ વડિયા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.વલ્લભદાસ ત્રીકમભાઈ ઉચાટના પુત્ર સુરેશકુમાર વલ્લભદાસ ઉચાટ તે જયશ્રીબેનના પતિ તેમજ નિખીલભાઈ, આરતી, કવિતા, નેહલના પિતાશ્રી તેમજ જીગ્નાબેનના સસરા, અક્ષિત, ઈશાના દાદા, તેમજ સ્‍વ.ચંદુલાલ કુંવરજી શેઠના જમાઈ તા.૧૪ના અરિહંત શરણ પામેલ છે. કોરોના મહામારીના લીધે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સોમવાર તા.૧૫ના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. નિખીલભાઈ ઉચાટ મો.૯૮૨૫૦ ૭૮૫૪૮, જીજ્ઞાબેન ઉચાટ મો.૯૬૫૭૨ ૬૯૬૯૨

જીજ્ઞેશ વ્‍યાસ

રાજકોટઃ ઔદીચ્‍ય ખરેડી બ્રાહ્મણ જામનગર નિવાસી હાલ રાજકોટ જીજ્ઞેશ પ્રવિણચંદ્ર વ્‍યાસ (ઉ.વ.૫૦) તે પ્રવિણચંદ્ર ત્રંબકલાલ વ્‍યાસનાં પુત્ર તથા વિરલભાઈ, વિશાલભાઈનાં મોટાભાઈ તથા જીલનાં પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૩ને શનિવારનાં રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી રાખેલ છે. પ્રવિણચંદ્ર મો.૯૪૨૭૪ ૭૬૮૩૫, વિરલ મો.૯૯૦૯૦ ૪૧૯૯૩, વિશાલ મો.૬૩૫૧૮ ૮૭૯૯૨

ગોવિંદરામબાપુ નિમાવત

રાજકોટઃ ઘેલારામભાઈ ગોપાલદાસ નિમાવતનાં નાનાભાઈ ગોવિંદરામબાપુ ગોપાલદાસ નિમાવત (ઉ.વ.૭૦) તે ભાવેશભાઈ, ગુણવંતભાઈ, ગીતાબેન સતીષકુમાર અગ્રાવત તથા વર્ષાબેન મહેશકુમાર લશ્‍કરીનાં પિતાશ્રી તેમજ અભિષેક, અમી, મીતનાં દાદાશ્રી તેમજ દિપકભાઈ નિમાવત તથા પંકજભાઈ નિમાવતનાં કાકાશ્રીનું તા.૧૩ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને સોમવારે બપોરે ૪:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસસ્‍થાન શ્રી ભવાની કૃપા, ૫- જુની પપૈયાવાડી, ગુરૂપ્રસાદ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. ગુણવંતભાઈ મો.૭૦૪૬૧ ૫૦૦૦૫, ભાવેશભાઈ મો.૯૮૨૫૭ ૯૮૨૫૧

વિનોદભાઇ સાંકળેચા

રાજકોટઃ સ્‍વ. મુળજીભાઇ સુંદરજીભાઇ સાંકળેચા (નાના ડેલાવાળા)ના મોટા પુત્ર વિનોદભાઇ (ઉ.વ.૭૩) તે સ્‍વ. ભરતભાઇ અને રાજુભાઇના મોટા ભાઇ તથા રૂપેશભાઇ, ચેતનભાઇ અને હિતેષભાઇના પિતાશ્રી તેમજ ગોંડલવાળા સ્‍વ. કેશુભાઇ ઘોરચાના જમાઇ, ભરતભાઇ (મુગટભાઇ), ભાઇલાલ, દિલીપભાઇ અને સુનિલભાઇના બનેવીનુ઼ તા. ૧૨/૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા. ૧૫ના સોમવારે સાંજે ૪ થી ૬, રામ મંદિર, રામનગર ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્‍યું છે.

જીવરાજભાઇ કણજારીયા

રાજકોટ : મુળ માણાવદર હાલ રાજકોટ જીવરાજભાઇ ગંગદાસભાઇ કણજારીયા તે સુનીલભાઇના પિતાશ્રીનું તા. ૧૨ના અવસાન પામેલ છે. તેનુ બેસણુ આજે તા. ૧૫ ને સોમવારે મોચી નગર ખાતે રાખેલ છે. સુનીલભાઇ જીવરાજભાઇ કણજારીયા મો. નં. ૮૩૨૦૦ ૯૨૦૮૪ તથા મો. ૭૪૩૬૦ ૫૦૮૧૯ છે.

દેવકુંવરબા જાડેજા

રાજકોટ : મુળ ગામ પીપર હાલ રાજકોટ દેવકુંવરબા રામસિંહ જાડેજા (ઉવ.૮૫) તે પ્રવિણસિંહ જાડેજા, સ્‍વ ગંભીરસિંહ જાડેજા, જયેન્‍દ્રસિંહ જાડેજાના માતૃશ્રી તા. ૧૩ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૫ને સોમવારે કોઠારીયા મેઇન રોડ, રામ પાર્ક મેઇન રોડ, રણુજા મંદિરની સામે સમય ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણસિંહ મો. ૯૯૨૪૭ ૬૧૮૪૮ જયેન્‍દ્રસિંહ ૯૭૩૭૨ ૧૮૬૯૪.

રમાબેન રાઠોડ

મોટી કુંકાવાવ : રમાબેન રમણીકભાઇ રાઠોડ (લુહાર) (ઉ.૬૬) તે રમણીકભાઇના ધર્મપત્‍ની તેમજ આશીષભાઇના માતૃશ્રીનું તા.૧૩ને શનિવારે અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું તા.૧૫ને સોમવારના રાખેલ છે. મો. ૯૯૦૯૩ ૯૯૬૪૧, ૯૭૨૫૦ ૨૯૮૮પ.