Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022
મનસુખભાઈ ટાંક

રાજકોટઃ ઓધવજીભાઈ રણછોડભાઈ ટાંક નાં મોટા પુત્ર કોન્‍ટ્રાકટર  મનસુખભાઇ  ટાંક (મનુભાઈ) (ઉ.વ.૭૯)તે અક્ષરનીવાસી અનસુયાબહેનનાં પતી, જયેશભાઈ, હરેશભાઈ, વીણાંબહેન, ભારતીબહેનનાં પિતાશ્રી, ગીતાબહેન ટાંક ઈશ્વરભાઈ ગોહેલ (મુંબઈ)તથા ભરતભાઈ ટાંક (જામજોધપુર)નાં સસરા તથા વત્‍સલ અને તુષારનાં દાદા તેમજ દર્શન,અશ્વીન, પંકજ , રીટા, પુનમ ના નાના, પ્રવીણભાઇ, નરેન્‍દ્રભાઈ, ધની બહેન,દિનેશ ટાંક (બીએપીએસ)ના  મોટાભાઈ તે રીતેશ ટાંક (માધવરાયજી ગ્રુપ) તીલક ટાંક , રાકેશ ટાંક, હરીકળષ્‍ણ ટાંક (સર્જક ઇન્‍ટીરીય૨)નાં અદા તા.૯નાં રોજ અક્ષરવાસ થયેલ છે. તેમની પ્રાર્થનાં સભા ગુરૂવારે તા.૧૨નાં રોજ સાંજે ૫થી ૭ આશાપુરા મંદિર ખાતે  ,લાખનાં બંગલા પાસે, અક્ષરનગર , નીવાસ સ્‍થાન પાસે રાખેલ છે. દિનેશ ટાંક મો. ૯૪૨૯૦ ૪૪૪૪૮

અવસાન નોંધ

દયાબેન કોટેચા

રાજકોટ : ભાવનગર વાળા હાલ રાજકોટ ધીરજલાલ વિઠ્ઠલદાસ કોટેચાના ધર્મપત્‍ની દયાબેન ધીરજલાલ તે સ્‍વ. દામજીભાઇ ભુરાભાઇ બુધ્‍ધદેવના દિકરી તા. ૧૪ ના શ્રીજી ચરણ પામેલ છે. તે શીરીષભાઇ, જયેશભાઇ તથા હર્ષાબેન ચંદુલાલ ખંધેડીયા, કૈલાશબેન જગદીશભાઇ સાગલાણી, ચંદ્રીકાબેન ધીરજલાલ ઠકરાર બીનાબેન વિજયકુમાર વિઠલાણીના માતુશ્રી તેમજ સરીતાબેન, શીરીષભાઇ તથા સંગીતાબેન જયેશભાઇ કોટેચાના સાસુમાં તેમનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૧૬ ના સોમવાર સાંજે પ થી ૬ વાગે ચિત્રકુટધામ મહાદેવ મંદિર ચીત્રકુટધામ સોસાયટી આકાશવાણી યુનિવર્સિટી રોડ, ખાતે રાખેલ છે.

 

અનિલભાઈ મીઠાણી

રાજકોટઃ અમગરાય નિવાસી અનીલભાઈ ગોકળદાસ મીઠાણી (ઉ.વ.૭૮) તે મમતાબેનનાં પિતાશ્રી અને કુમારભાઈ પારેખનાં સસરા તેમજ જયસુખભાઈ, કિશોરભાઈ તથા રમેશભાઈનાં ભાઈશ્રી તા.૧૩ને શુક્રવારનાં રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ને શનિવારનાં રોજ સવારે ૧૦ કલાકે શ્રી જૈન ઉપાશ્રય,  અગતરાય ખાતે રાખેલ છે.

હર્ષદકુમાર કોઠારી

રાજકોટઃ ગોંડલ નિવાસી હર્ષદકુમાર બાબુલાલ કોઠારી (ઉ.વ.૬૪) તે સ્‍વ.ગાંડાલાલ હિરાચંદ મહેતા સડોદરવાળાના જમાઈ તા.૧૩ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. જેમની સાદડી- સાધના કોલોની, જૈન ઉપાશ્રય તા.૧૪ના સાંજે ૫ થી ૬ વાગ્‍યે, જામનગર ખાતે રાખેલ છે.

રીટાબેન ત્રિવેદી

રાજકોટઃ ચા.મચ્‍છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ સ્‍વ.કિશોરભાઈ જેઠાલાલ દવેના પુત્રી સ્‍વ.રીટાબેન (ઉ.વ.૫૧) તે સ્‍વ.દેવેન્‍દ્રકુમાર ત્રિવેદીના પત્‍ની, નમ્રતા અને ખ્‍યાતિના માતુશ્રી તેમજ પંકજભાઈ દવે (ટેક્ષ કન્‍સલ્‍ટન્‍ટ) અને ધર્મેશભાઈ (મનાલી એન્‍ટરપ્રાઈઝ)ના મોટાબહેન તથા બકુલભાઈ અને નલિનભાઈ દવેના ભત્રીજી તેમજ હરેશભાઈ તથા ઘનશ્‍યામભાઈ ભટ્ટના ભાણેજનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ શનિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. પંકજભાઈ મો.૯૮૨૪૧ ૬૨૩૯૩, ધર્મેશભાઈ મો.૯૪૨૮૨ ૯૮૫૮૮, બકુલભાઈ મો.૯૪૨૮૪ ૩૩૨૬૧, નલિનભાઈ મો.૯૪૨૬૭ ૧૨૭૪૫

લાભુબેન હરસોરા

રાજકોટઃ લાભુબેન ત્રિભોવનભાઈ હરસોરા (ઉ.વ.૧૦૨)નું તા.૧૩ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે, શ્રી ભવનાથ મહાદેવ મંદિર, ગુરૂજન સોસાયટી, સાધના સોસાયટી હોલની પાછળ, રાજકોટ હંસાબેન તથા જગદિશભાઈ ત્રિભોવનભાઈ હરસોરા સ્‍વ.જાગૃતિબેન તથા સ્‍વ.જયેશભાઈ જગદિશભાઈ હરસોરા શિલ્‍પાબેન તથા ભાવેશભાઈ જગદિશભાઈ હરસોરા મીનાબેન કિશોરકુમાર પરમાર, કિરણબેન રૂપેશકુમાર મકવાણા, પુજા, તેજસ, તારેસ.

દિનકરરાય પંડયા

મોવીયા (ગોંડલ) ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ દિનકરરાય પ્રભુલાલ પંડયા (ઉ.૭૯) તે સ્‍વ. મુકુંદરાયના વડલ બંધુ હિરેનભાઇ, દક્ષાબેન પંકજકુમાર ભટ્ટ, સોનલબેન ભાવેશકુમાર ભટ્ટ તથા ભારતીબેન નીલેશકુમાર વ્‍યાસના પિતા ભાણવડ નિવાસી રમેશભાઇ, અજીતભાઇ, પ્રફુલભાઇ જોશીના બનેવીનું તા. ૧૩ શુક્રવારના અવસાન થયું છે. બેસણું તા. ૧૬ સોમવાર સાંજે પાંચ થી સાત તેમના નિવાસ સ્‍થાન મોવિયા રાખેલ છે.

સરસ્‍વતીબેન કૈલે

મોરબી : સરસ્‍વતીબેન ગોવિંદભાઇ કૈલે તે સ્‍વ. ગોવિંદભાઇ પીતાંમ્‍બરભાઇ કૈલાના ધર્મપત્‍ની, વિરલભાઇ, પ્રશાંતભાઇ, શુષ્‍માબેન, અવંતીકાબેન શૈલમબેનના માતુશ્રી, જયશ્રીબેન તથા કિરણબેનના સાસુ, હસ્‍તીન તપન, ડીમ્‍પી, પ્રષાના દાદીમાનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૬ સોમવારના રોજ તેમના નિવાસ સ્‍થાને એવન્‍યુ પાર્ક રવાપર રોડ, મોરબી સવારે ૮  થી ૧૦ કલાકે રાખેલ છે.

 

અવસાન નોંધ

જયેશકુમાર યાજ્ઞિક

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સ્‍વ.જયેશકુમાર નંદલાલ યાજ્ઞિક (ઉ.વ.૫૭) (રેલ્‍વે પોલીસ) તેઓ અતુલભાઈ યાજ્ઞિકના મોટાભાઈ તેમજ ભવ્‍ય એકતાના પિતાશ્રીનું તા.૧૩ને શુક્રવારે અવસાન થયેલ છે.  તેમનું બેસણું (ઉઠમણું) તા.૧૬ સોમવારે સાંજે ૪ થી ૬ દેવી હોલ, પોપટપરા નાલા સામે, જંકશન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. અતુલ એન. યાજ્ઞિક મો.૯૧૭૩૫ ૫૭૪૦૦, ભવ્‍ય જે. યાજ્ઞિક મો.૯૭૧૪૯ ૮૭૬૯૨

અનિલભાઈ મીઠાણી

રાજકોટઃ અમગરાય નિવાસી અનીલભાઈ ગોકળદાસ મીઠાણી (ઉ.વ.૭૮) તે મમતાબેનનાં પિતાશ્રી અને કુમારભાઈ પારેખનાં સસરા તેમજ જયસુખભાઈ, કિશોરભાઈ તથા રમેશભાઈનાં ભાઈશ્રી તા.૧૩ને શુક્રવારનાં રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ને શનિવારનાં રોજ સવારે ૧૦ કલાકે શ્રી જૈન ઉપાશ્રય,  અગતરાય ખાતે રાખેલ છે.

હર્ષદકુમાર કોઠારી

રાજકોટઃ ગોંડલ નિવાસી હર્ષદકુમાર બાબુલાલ કોઠારી (ઉ.વ.૬૪) તે સ્‍વ.ગાંડાલાલ હિરાચંદ મહેતા સડોદરવાળાના જમાઈ તા.૧૩ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. જેમની સાદડી- સાધના કોલોની, જૈન ઉપાશ્રય તા.૧૪ના સાંજે ૫ થી ૬ વાગ્‍યે, જામનગર ખાતે રાખેલ છે.

રીટાબેન ત્રિવેદી

રાજકોટઃ ચા.મચ્‍છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ સ્‍વ.કિશોરભાઈ જેઠાલાલ દવેના પુત્રી સ્‍વ.રીટાબેન (ઉ.વ.૫૧) તે સ્‍વ.દેવેન્‍દ્રકુમાર ત્રિવેદીના પત્‍ની, નમ્રતા અને ખ્‍યાતિના માતુશ્રી તેમજ પંકજભાઈ દવે (ટેક્ષ કન્‍સલ્‍ટન્‍ટ) અને ધર્મેશભાઈ (મનાલી એન્‍ટરપ્રાઈઝ)ના મોટાબહેન તથા બકુલભાઈ અને નલિનભાઈ દવેના ભત્રીજી તેમજ હરેશભાઈ તથા ઘનશ્‍યામભાઈ ભટ્ટના ભાણેજનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ શનિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. પંકજભાઈ મો.૯૮૨૪૧ ૬૨૩૯૩, ધર્મેશભાઈ મો.૯૪૨૮૨ ૯૮૫૮૮, બકુલભાઈ મો.૯૪૨૮૪ ૩૩૨૬૧, નલિનભાઈ મો.૯૪૨૬૭ ૧૨૭૪૫

લાભુબેન હરસોરા

રાજકોટઃ લાભુબેન ત્રિભોવનભાઈ હરસોરા (ઉ.વ.૧૦૨)નું તા.૧૩ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે, શ્રી ભવનાથ મહાદેવ મંદિર, ગુરૂજન સોસાયટી, સાધના સોસાયટી હોલની પાછળ, રાજકોટ હંસાબેન તથા જગદિશભાઈ ત્રિભોવનભાઈ હરસોરા સ્‍વ.જાગૃતિબેન તથા સ્‍વ.જયેશભાઈ જગદિશભાઈ હરસોરા શિલ્‍પાબેન તથા ભાવેશભાઈ જગદિશભાઈ હરસોરા મીનાબેન કિશોરકુમાર પરમાર, કિરણબેન રૂપેશકુમાર મકવાણા, પુજા, તેજસ, તારેસ.

દિનકરરાય પંડયા

મોવીયા (ગોંડલ) ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ દિનકરરાય પ્રભુલાલ પંડયા (ઉ.૭૯) તે સ્‍વ. મુકુંદરાયના વડલ બંધુ હિરેનભાઇ, દક્ષાબેન પંકજકુમાર ભટ્ટ, સોનલબેન ભાવેશકુમાર ભટ્ટ તથા ભારતીબેન નીલેશકુમાર વ્‍યાસના પિતા ભાણવડ નિવાસી રમેશભાઇ, અજીતભાઇ, પ્રફુલભાઇ જોશીના બનેવીનું તા. ૧૩ શુક્રવારના અવસાન થયું છે. બેસણું તા. ૧૬ સોમવાર સાંજે પાંચ થી સાત તેમના નિવાસ સ્‍થાન મોવિયા રાખેલ છે.

સરસ્‍વતીબેન કૈલે

મોરબી : સરસ્‍વતીબેન ગોવિંદભાઇ કૈલે તે સ્‍વ. ગોવિંદભાઇ પીતાંમ્‍બરભાઇ કૈલાના ધર્મપત્‍ની, વિરલભાઇ, પ્રશાંતભાઇ, શુષ્‍માબેન, અવંતીકાબેન શૈલમબેનના માતુશ્રી, જયશ્રીબેન તથા કિરણબેનના સાસુ, હસ્‍તીન તપન, ડીમ્‍પી, પ્રષાના દાદીમાનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૬ સોમવારના રોજ તેમના નિવાસ સ્‍થાને એવન્‍યુ પાર્ક રવાપર રોડ, મોરબી સવારે ૮  થી ૧૦ કલાકે રાખેલ છે.