Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022
એમ.આઈ. સ્‍ક્રેપવાળા મેહમુદભાઈ આકબાણી જન્‍નતશીનઃ સાંજે દફનવિધી

રાજકોટઃ મેહમુદભાઈ ઈબ્રાહીમભાઈ આકબાણી (એમઆઈ સ્‍ક્રેપવાળા) આજરોજ અલ્લાહ પાકની રેહમતમાં પહોચી ગયેલ છે. તેમનું મૈયત આજે સાંજે મગરીબની નમાઝ બાદ તેમના નિવાસસ્‍થાનેથી નિકળશે. સ્‍થળ- દૂધ સાગર રોડ લાખાજી રાજ શેરી નં.૩ રાજકોટ.

અવસાન નોંધ

હર્ષિદાબેન

તે રાવળદેવ સ્વ. મનસુખભાઇ નથુભાઇ મછોયાના પુત્ર જગદિશભાઇ મનસુખભાઇ મછોયા ધર્મપત્નિ સ્વ. હર્ષિદાબેન જગદિશભાઇ મછોયા (ઉ.વ.૩૮)નું અવસાન તા. ૧૩ને સામવારના રોજ થયેલ  છે. તેમનું બેસણું તા. ૧૬ને ગુરુવારના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્થાને આનંદનગર કોલોની બી-૩૪ કવાર્ટર નં–૨૩૭ શુભમ્ સ્કુલની સામે કોઠારીયા રોડ નીલકંઠ સિનેમા સામે રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૭૮૦૬ ૨૪૧૧૮

ભનુભાઇ મકવાણા

રાજકોટ : નિવાસી (મુળ જેતપુર કાઠી) શ્રી ભનુભાઇ લાલજીભાઇ મકવાણા તા.૧૪/૬ મંગળવાર ના રોજ અવશાન પામેલ છે. જેમનુ બેસણુ ં તા. ૧૬/૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમજ ઉત્તર ક્રિયા તા૧૮/૬ ને શનિવારના રોજ પ્ર. નગર પોલીસ લાઇન ખાતે રાખેલ છે.

લાભુબેન ચાવડા

રાજકોટઃ અરૂણભાઈ ચાવડાના ધર્મપત્નિ અને અશોકભાઈના માતુશ્રી લાભુબેન ચાવડા (ઉ.વ.૬૫) મંગળવાર તા.૧૪ના રોજ રામચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૧૬ ગુરૂવારે સાંજે ૫ થી ૭ નેહરૂનગર મેઈન રોડ બાબરીયા કોલોની પાછળ જુનુ ગોપવંદના શેરી નં.૨, મિલન હોલ પાછળ (ચામુંડા કૃપા) ખાતે રાખેલ છે. અરૂણભાઈ મીઠાભાઈ ચાવડા મો.૯૬૮૭૫ ૧૭૬૦૦, અશોકભાઈ અરૂણભાઇ ચાવડા મો.૯૭૨૫૪ ૦૦૦૨૧

નવલભાઇ ઉદેશી

અમરેલીઃ નવગામ-ભાટીયા અમરેલી નિવાસી નવલભાઇ કાંતિભાઇ ઉદેશી (ઉ.૬પ) તે ભીખુભાઇ કે.ઉદેશી (મો. ૮૧૬૦૪ ર૩૬૯૯ (પોસ્ટ ઓફીસ) મુકતાબેન એચ.આશર, વિમળાબેન જે.દવે, હંસાબેન એમ. આશરના ભાઇ તથા દર્શન ઉદેશી (સીએચઓ), જય ઉદેશ (એમ. પી. એચ. ડબલ્યુ) ના મોટા બાપુજી સ્વ. દક્ષાબેનના પતિ તથા શ્યામ, શ્વેતા, પપ્પુના પિતાશ્રી તથા ધ્રોલવાળા ભગવાનદાસ ગોકળદાસના જમાઇ તા. ૯/૬ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની ધાર્મિક વિધી ભીખુભાઇ ઉદેશી મો. ૯૯૭૮૧ ર૯ર૧૦ ના નિવાસ સ્થાને રાખેલ છે.

પદ્‌માબેન કાથ્રાણી
રાજકોટઃ નિવાસી સ્‍વ.પદમાબેન કાન્‍તિલાલ કાથ્રાણી (ઉ.વ.૮૭) જે કાન્‍તિલાલ નેણશીભાઈ કાથ્રાણીનાં ધર્મપત્‍નિ, સુધીરભાઈ (કોટક સ્‍કૂલ), પુર્વેશભાઈ અને પરેશાબેન રાજીવકુમાર બદિયાણીના માતુશ્રી મણીબેન પ્રાણજીવનભાઈ ખગ્રામના પુત્રી તા.૧૩ને સોમવારના રોજ દત્તચરણ પામેલ છે. તેમનું બન્‍ને પક્ષનું ઉઠમણું તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે પંચનાથ મંદિર, પુનિત હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજેન્‍દ્રભાઈ પંડયા
રાજકોટઃ ચતુર્વેદી મચ્‍છુ કઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ- ખાનપર નેસડા હાલ રાજકોટ રાજેન્‍દ્રભાઈ (રાજુભાઈ) શાંતિલાલ પંડયા (ઉ.વ.૬૫), અનિલભાઈ શાંતિલાલ પંડયા તથા મહેશભાઈ શાંતિલાલ પંડયાના નાનાભાઈ તથા ધર્મેન્‍દ્રભાઈ તથા અમિતભાઈના કાકા આશિષભાઈ રાજેન્‍દ્રભાઈ પંડયા, અલ્‍પાબેન અજય ઠકરાર, રિમાબેન બિપિનકુમાર લાઠીયાના પિતાશ્રી તા.૧૩ સોમવારના રોજ શિવચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ રેલનગર પેટ્રોલ પંપની સામે સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ શિવ મંદિરમાં સાંજે ૪:૩૦ થી ૬ વાગ્‍યા સુધી રાખેલ છે.
રમાગૌરી આચાર્ય
રાજકોટઃ રમાગૌરી વસંતરાય આચાર્ય જે જીતેશભાઈ આચાર્ય તથા જીજ્ઞેશભાઈના માતુશ્રી તથા પ્રવિણચંદ્ર આચાર્ય તથા ઘનશ્‍યામભાઈના ભાભીશ્રી તેમજ હેમલભાઈ પંડયા તથા કૌશીકભાઈ વ્‍યાસના સાસુનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયવંતભાઈ શાહ

રાજકોટઃ શ્રી જયવંતભાઈ ધરમદાસ શાહ તે સ્‍વ.શાન્‍તાબેનના પુત્ર અને પંકજભાઈ તથા ભાનુબેનના વડીલબંધુ અલ્‍પના પરેશ સંઘાણી તથા પ્રજ્ઞેશના પિતા લાભશંકર કેશવલાલ દફતરીના જમાઈ, ગુણવંતરાય દફતરીના બનેવી તા.૧૪ મંગળવાર અરિહંતશરણ પામેલ છે. સ્‍વ.નું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૬ના બપોરના ૪ થી ૬ રાખેલ છે.        ચક્ષુદાન કરેલ છે. પંકજભાઈ શાહ મો.૯૨૨૮૧ ૪૪૯૦૨, પ્રજ્ઞેશ શાહ મો.૯૬૦૧૨ ૬૩૭૯૩

બિન્‍દુબેન મકવાણા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા વિનોદભાઇ ઓધવજીભાઇ મકવાણાના પત્‍નિ બિન્‍દુબેન વિનોદભાઇ મકવાણા (ઉ.વ.૫૮) તે પૂર્વેશભાઇના માતુશ્રી, તે ભૂપતભાઇ ચોટલિયા મૂકેશભાઇ ચોટલિયાના બેન તા. ૧૨ ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણુ તા. ૧૬ને ગુરૂવારે સોમનાથ મહાદેવ મંદિર, રામેશ્વર સોસાયટી શેરીનં. ૬, નાલંદા સ્‍કુલની સામે  બપોરે ૪ થી ૬ રાખેલ છે.

નરેન્‍દ્રભાઇ ભટ્ટી

રાજકોટઃ સ્‍વ.નરેન્‍દ્રભાઇ શામજીભાઇ ભટ્ટી (ઉ.વ.૬૧) જે વિરલભાઇ તથા કૃપાલીબેનના પિતાશ્રી, દેવજીભાઇ, અશોકભાઇના નાનાભાઇ, મધુબેન રાજુભાઇ ચૌહાણના મોટાભાઇ, અશોકભાઇ, પ્રકાશભાઇ તથા વિજયભાઇ ચૌહાણના બનેવી તા. ૧૪ ના સદ્‌ગતી પામેલ છે. તેમનું બેસણું તા. ૧૬ને ગુરૂવારે સાજે ૪ થી ૬, શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર રાજલક્ષ્મી સોસાયટી સ્‍ટલીંગ પાછળ આનંદ પેલેસની બાજુમાં નાણાવટી મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન જોશી

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્‍ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના છોડવડી નિવાસી હાલ રાજકોટના સ્‍વ.ભાઈશંકરભાઈ જગજીવન જોશીના ધર્મપત્‍નિ ગં.સ્‍વ.સવિતાબેન (ઉ.વ.૯૨) તે તરૂણભાઈ, હિતેષભાઈ, ગૌરાંગભાઈ જોશી (એસબીઆઈ), પ્રફુલ્લાબેન પંડયા તથા સુશીલાબેન રાજયગુરૂના માતુશ્રી તે રવિ, રાજ તથા જયના દાદીમાંનું તા.૧૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ ભકિત આશ્રમ, એ.જી. ચોક, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન માણેક

રાજકોટઃ નિવાસી સ્‍વ.રમેશચંદ્ર પ્રેમજીભાઈ માણેકના ધર્મપત્‍નિ ગં.સ્‍વ.જયશ્રીબેન (ઉ.વ.૭૩) તે ગારિયાધાર નિવાસી સ્‍વ.છોટાલાલ હંસરાજ જીવરાજાણીના પુત્ર તથા પરેશભાઈ, ચેતનભાઈના માતુશ્રીનું તા.૧૩ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૬ કલાકે ગોરેશ્વર મહાદેવ મંદિર, હંસરાજ નગર પાસે, જંકશન પ્‍લોટ તેમના નિવાસસ્‍થાનની બાજુમાં રાખવામાં આવેલ છે.

સવિતાબેન

રાજકોટઃ અ.નિ.ઝવેરી જમનાદાસ હિરજીભાઈના પુત્ર અ.નિ.શાંતિલાલના ધર્મપત્‍નિ સવિતાબેન (ઉ.વ.૮૩) તે જિતેન્‍દ્રભાઈ, સુબોધભાઈ, દિનાબેન, ઈલાબેનના માતુશ્રી તેમજ ધવલ તથા મોહિતના દાદી તે અમદાવાદ નિવાસી ગો.વા.કનૈયાલાલ માધવજી રાણપરાના પુત્રી તા.૧૩ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ સોની સમાજની વાડી, યુનિટ નં.૧, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.