Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021
મનિષાબેન (મંજુલાબેન) પુજારાનું અવશાનઃ શુક્રવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ : મનિષાબેન (મંજુલાબેન) વિનોદકુમાર પુજારા, (ઉ.૬૪) તેઓ સ્વ. અમૃતલાલ પુજારાના પુત્રવધુ ત્થા વિનોદકુમાર અમૃતલાલ પુજારાના ધર્મપત્નિ અને ભાવેશભાઇ, જીતુભાઇ તથા ચંદ્રેશભાઇના ભાભી તેમજ ખુશાલદાસ રામજીભાઇ કારીયાના સુપુત્રી ત્થા સ્વ. રમેશભાઇ, પ્રફુલભાઇ ત્થા ભરતભાઇના બહેનનું તા.૧૩ને સોમવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ત્થા પિયર પક્ષની સાદડી - ટેલીફોનીક બેસણું તા.૧૭ ને શુક્રવારના રોજ અમરનાથ મંદિર, (પીપળીયા હોલ વાળો રોડ) ખાતે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. જીતુભાઇ પુજારા-૯૮રપપ ૩૩૮૩ર, ભાવેશભાઇ પુજારા-૭૭૭૮૮ ૩૭૬૧ર, ચંદ્રેશભાઇ પુજારા-૮૪૬૯૯ પ૬૮ર૪, પ્રફુલભાઇ કારીયા-૯૪ર૮પ ૯૦૧૧૧, ભરતભાઇ કારીયા-૯૦૧૬ર ૮૦૭૩૮, કૌશિકભાઇ કારીયા-૮૩૦૬૭ ૬૪ર૧૪

સ્વ. વિભાબેન સેજપાલનું દુઃખદ અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટ : પુના નિવાસી  વિભાબેન વિનોદભાઇ સેજપાલ (ઉ.વ.૬૭) નું દુઃખદ અવસાન તા. ૧ર-૯-ર૦ર૧ ના થયેલ છે. તેઓ સ્વ. વિનોદભાઇના ધર્મપત્ની, તથા સ્વ. મોતીલાલ શ્યામજીભાઇ સેજપાલના પુત્રવધુ, તે વિરલ રિતેશ તન્ના અને વિજલ સચીન શાહના માતુશ્રી અને પ્રતિક જયેશભાઇ સેજપાલના ભાભુ તથા ધીરજલાલ કોઠારી (ઇટારશી (એમપી) ના દીકરી હતાં. થયેલ  સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૬-૯-ર૦ર૧ ગુરૂવારના સાંજે ૪ થી પ રાખેલ છે.

વિરલબેન તન્ના મો. ૪૪૭પ૮૬ ૬૮પપપ૪, રીતેશ તન્ના ૪૪૭૭૪૧ ર૩૧૯રપ વોટસ-એપ., વિજલ શાહ મો. ૯પ૧૮૩ ૦ર૬૭૪, સચિન શાહ મો. ૯૦૯૬૧ ૧રરરપ, પ્રતિક સેજપાલ મો. ૯૯ર૩૧ ૭૭૭૮૪

અવસાન નોંધ

પડધરી કરિયાણા એસોસિએશનના પ્રમુખના પિતા ચંદુભા રાઠોડનું અવસાન

પડધરી : પડધરી કરિયાણા એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકભાઇ રાઠોડના પિતાશ્રી ચંદુભા મેરૂભા રાઠોડ (ઉ.૬૯) તે મુકેશભાઇ (ઉમીપતિ ચા) પિતાશ્રી તેમજ પરસોતમભાઇ અને માવજીભાઇના મોટાભાઇ તથા જયેશના કાકાનું તા. ૧ર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા. ૧૬ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ પડધરી કારડીયા રાજપૂત સમાજ વાડી ખાતે રાખેલ છે.

જયવંતલાલ કોઠારીનું દુઃખદ અવસાનઃ કાલે ગુરૂવારે ઉઠમણું

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ જયવંતલાલ રતિલાલ કોઠારી (ઉ.વ.૮૦) (એલ.આઈ.સી.વાળા) તે સ્વ.વૃજલાલ હરિચંદ મહેતાના જમાઈ, સરોજબેનના પતિ, કનુભાઈ (આરએસએસ), કિરીટભાઈ (જીઈબી), લલિતભાઈ (આરએસએસ), અશોકભાઈ (મસ્કત), સ્વ.ભાનુબેન શેઠ, શીલાબેન કામાણી, મધુબેન જસાણી, સ્વ.નયનાબેન સંઘાણી તથા કાશ્મીરાબેન લાખાણીના મોટાભાઈ, ગોંડલ સંપ્રદાયના જશ- ઝવેર પરિવારના પૂ.હર્ષાબાઈ મહાસતીજીના સાંસારિક પિતાશ્રી, હેમેન્દ્ર, પિયુષ તથા જિનેન્દ્રના પિતાશ્રી, ચેતનાબેન, ઈશિતાબેન તથા અમીબેનના સસરા, દર્શિલ અને પલના દાદા તા.૧૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું ગુરૂવારે તા.૧૬ના રોજ સવારે ૧૦:૧૫ કલાકે મહાવીરનગર ઉપાશ્રય, નિર્મલા રોડ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નિલમબેન આડેસરા

રાજકોટઃ નિવાસી સોની કુંવરજી મકનજી આડેસરા પરિવારના ગો.વા.કાન્તિલાલ હકમીચંદ આડેસરાના ધર્મપત્નિ નિલમબેન કાન્તિલાલ આડેસરા (ઉ.વ.૮૦)નું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે કેતનભાઈ કાન્તિલાલ આડેસરા તથા અલ્પાબેન નિલેષભાઈ રાણપુરાના માતુશ્રી તેમજ કનૈયાલાલ ચત્રભુજ પાટડીયા (મોરબીવાળા)ના બહેનનું અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. કેતનભાઈ મો.૯૮૩૩૦ ૬૦૧૭૨, પ્રવિણભાઈ મો.૯૯૨૪૦ ૩૫૦૭૦, નિલેષભાઈ મો.૯૮૨૪૮ ૯૮૨૪૭, કમલેશભાઈ મો.૯૮૨૫૦ ૨૭૨૬૨, પિયર પક્ષ તરૂણભાઈ મો.૯૪૨૬૨ ૩૧૭૫૯, શૈલેષભાઈ મો.૯૮૨૫૭ ૬૩૧૧૯, જુગલભાઈ મો.૯૮૭૯૬ ૧૧૯૫૮

હરીશભાઈ રાવલ

રાજકોટઃ સ્વ.હરીશભાઈ વિનોદરાય રાવલ તે સ્વ.વિનોદરાય નાનાલાલ રાવલના પુત્ર તથા ડોકટર મહેશભાઈ, ભરતભાઈ (જીવન બેંક), કમલેશભાઈ (એડવોકેટ)  તથા જયોતિબેન રાજેન્દ્રકુમાર દવે (સુરત)ના ભાઈ તથા નિશાબેનના પતિ અને અમૃતા, નિકિતા, રક્ષિતા, કેયુર કુમારના પિતાશ્રીનું રાજકોટ મુકામે તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઈ મો.૯૪૨૮૨ ૩૧૩૯૯, કમલેશભાઈ મો.૯૮૨૪૨ ૭૬૬૦૫, નિશાબેન મો.૯૬૨૪૯ ૪૫૨૫૪

કલ્પનાબેન જીવરાજાની

રાજકોટઃ અ.સૌ.સ્વ.કલ્પનાબેન જયંતિભાઈ જીવરાજાની (ઉ.વ.૬૮) તે જયંતિભાઈ વેલજીભાઈ જીવરાજાની ધર્મપત્નિ તથા સ્વ.મંગળજીભાઈ વિઠ્ઠલજીભાઈ ગણાત્રાના પુત્રી (ભાવનગર વાળા) તે પ્રકાશભાઈ, દિનેશભાઈ, કલ્પેશભાઈ, દિવ્યેશભાઈ તથા ચાંદનીબેનના માતુશ્રી શ્રીજીચરણ પામેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. મુકેશભાઈ, રાજુભાઈ, કમલેશભાઈ, નિરૂબેન, આશાબેનના મોટાબેન શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બંને સાથે રાખેલ છે. તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૫ થી૬ સ્થળઃ- ગીતા જ્ઞાન મંદિર, જંકશન પ્લોટ મેઈન રોડ, પોલીસ ચોકીની બાજુમાં  રાજકોટ.

કનૈયાલાલ માધાણી

રાજકોટઃ મૂળ ભાવનગર હાલ રાજકોટ સ્વ.ગોરધનદાસ નરશીદાસ માધાણીના પુત્ર સ્વ.કનૈયલાલ ગોરધનદાસ માધાણી (ઉ.વ.૬૪) તે  સ્વ.જસવંતરાય, સ્વ.અતુલભાઈ  તથા બિપીનભાઈના ભાઈ તેમજ સ્વ.અજયભાઈ, કલ્પેશભાઈ તથા કિશનભાઈના કાકાનું તા.૧૩ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. બિપીનભાઈ મો.૯૯૧૩૧ ૩૩૨૬૫, કલ્પેશભાઈ મો.૯૯૭૪૪ ૪૯૨૧૩

પુષ્પાબેન દવે

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ રાજકોટ નિવાસી શ્રી લક્ષ્મી પ્રસાદ દવેના ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેન દવે, (ઉ.વ.૮૯) તે શ્રી દર્શક દવે તેમજ શ્રી કંદર્પ દવે તથા પ્રિતીબેન ઓઝાના માતૃશ્રી નો સ્વર્ગવાસ તા. ૧૩ ને સોમવારનાં રોજ થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન ઁપંકજઁ, ૨, કિર્તીનગર, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલ પંપ સામે રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે. દર્શક દવે મો.૯૪૨૭૫ ૦૫૮૩૧, કંદર્પ દવે મો. ૮૨૮૬૫ ૧૯૭૨૪, પ્રિતી બેન ઓઝા મો. ૭૩૮૩૮ ૫૯૦૫૪

લીલાધરભાઈ સાંગાણી

રાજકોટઃ લીલાધરભાઈ દેવજીભાઈ સાંગાણી તે કિશોરભાઈ સાંગાણી તથા કમલેશભાઈ સાંગાણી તથા મીનાબેન કારિયાના પિતાનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મોરબી રોડ, જકાતનાકા પાસે ૨૫ (ચો.મીટર) કલા કિશન સો.લી. કિશોરભાઈ મો.૯૮૭૯૬ ૯૫૫૩૯, કમલેશભાઈ મો.૯૭૨૬૬ ૦૩૮૨૪, મીનાબેન મો.૯૫૫૮૧ ૩૯૭૨૦

કમળાબેન રાજા

રાજકોટઃ ડાયાલાલ અમૃતલાલ રાજાના ધર્મપત્નિ કમળાબેન રાજા તે સુરેશ, વિપુલ, સંજયના માતુશ્રી તથા સ્વ.મગનલાલ જશરાજ રાચ્છના દિકરી તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૬ના રોજ સાંજે ૫ થી ૬, નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઈન્દુબેન ખખ્ખર

રાજકોટઃ ઈન્દુબેન રસિકભાઈ ખખ્ખર (ઉ.વ.૬૬) તે સ્વ.રસિકભાઈ પરષોતમભાઈ ખખ્ખર (સ્ટુડિયો શિવ)ના ધર્મપત્નિ, સ્વ.પરષોત્તમદાસ લાલજીભાઈ ખખ્ખર તથા જુગતાબેન પરષોત્તમદાસ ખખ્ખરના પુત્રવધુ, સ્વ.તુલ્જાબેન તથા સ્વ.પરષોતમભાઈ રાયચુરાના પુત્રી, તે સોનાબેન જગદીશભાઈ કારિયા- પુજાબેન જયદીપભાઈ માણેક તથા ભાવિનભાઈના માતુશ્રી, સ્વ.મહેશભાઈ રાયચુરા, નવીનભાઈ રાયચુરા, સ્વ.મંજુલાબેન પલાણના બહેનનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો.૯૮૨૫૨ ૯૯૮૯૯

મુકુન્દરાય રાજયગુરુ

રાજકોટઃ મૂળ ઘોઘાવદર હાલ ધોરાજી સ્વ. ગોરધનદાસ નાનજીભાઈ રાજયગુરુના પુત્ર મુકુન્દરાય (ઉમર વર્ષ ૭૩)તે સ્વ. ભાનુશંકર ગુણવંતભાઈ રમેશભાઈ અને ચંદ્રકાંતભાઈના ભાઈ તે મિતલબેન લોમેશકુમાર રાવલ અને ધર્મિષ્ઠાબેન ભાવિનકુમાર ભટ્ટના પિતાશ્રીનું તા. ૧૩/૯ ને સોમવારે અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણું તારીખ ૧૬ના ગુરુવારે સાંજે ૪ થી ૬ ગુણવંતભાઈ ૯૬૦૧૫૧૬૦૬૨, ધર્મેશભાઇ ૯૭૨૭૨૭૩૭૩૮, લોમેશભાઇ ૯૯૦૪૪૮૮૬૮૮, ભાવિનભાઇ ૯૪૨૯૦૯૭૩૧૫

ચંદુભાઇ પીઠડીયા

રાજકોટ : શ્રી મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ ચંદુભાઇ દેવશીભાઇ પીઠડીયા (ભીખુભાઇ) (ઉ.૬૯) તે રસિકભાઇના મોટાભાઇ, ભાવેશભાઇ, રીતેષભાઇ, અલ્પાબેન ઘનશ્યામભાઇ મકવાણાના પિતા તથા કલ્પેશભાઇના ભાઇજી શ્રીજીચરણ પામ્યા છે. તા. ૧૬ ના ગુરૂવારે સાંજે ૪ થી પ ટેલિફોનિક બેસણુ તથા સાદડી સાથે રાખેલ છે. ભાવેશભાઇ ૯૮૯૮ર ૯૩૪૧૩, રીતેષભાઇ ૮૪૮૮૦ ર૬૦૦૦, રસિકભાઇ ૮૩૪૭ર ૦૯૦ર૪, પ્રફુલ્લભાઇ ૯૯૦૪૬ પ૭૧૦૧, રાજેશભાઇ ૯૭ર૩પ ૪૪૧૮૯, મુકેશભાઇ ૯૯૦૪૪ ૩પ૩૯૬

પ્રશાંતભાઇ મહેતા

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પ્રશાંતભાઇ પ્રતાપરાય મહેતા (ઉ.૪૬) તા. ૧૩ ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. પ્રતાપરાય લાભશંકર મહેતા (સહકારી પ્રેસ)ના નાના પુત્ર, તથા અંબેશભાઇ, પ્રહલાદભાઇના નાના ભાઇ, તથા મહેન્દ્રભાઇ પી. પંડયા (પીએસઆઇ અમરેલી)ના ભાણીયા, તેમજ વિજય, રાજના કાકાનું ટેલીફોનીક બેસણંુ તા. ૧૬ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. અંબેશભાઇ પી. મહેતા ૯૯ર૪૩ ૯૮૦રર, પ્રહલાદભાઇ પી. મહેતા ૯૭રપ૩ ૮પ૧ર૧

ડો.ભારતીબેન શેઠ

રાજકોટઃ દશા સોરઠીયા વણિક, રાજકોટ નિવાસી ડો.ભારતીબેન દિપકભાઈ શેઠ (ઉ.વ.૭૨) તે દિપકભાઈ શેઠ એસબીએસના ધર્મપત્નિ, તપનભાઈ તથા નિશીથભાઈના માતુશ્રી, બિંદિયા અને તન્વીના સાસુ અને એન્જલ, હીરના દાદી તથા સતીશભાઈ તથા ધીરેન્દ્રભાઈના ભાભી તેમજ સ્વ.બાબુભાઈ ઉત્તમચંદ પારેખના પુત્રી, સ્વ.નલિનભાઈ, પ્રવિણભાઈ જગદીશભાઈ, અશ્વિનભાઈ અને સ્વ.રંજનબેન પારેખના બહેનનું તા.૧૨ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતીને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને ગુરૂવારેના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નૌતમભાઇ ભીમજીયાણી

જેતપુર : સ્વ. મગનલાલ વિરજીભાઇ ભીમજીયાણી (બાવા પીપળીયા વાળા) ના પુત્ર નૌતમભાઇ તે સ્વ. ચંદુલાલના લઘુબંધુ તથા વિઠલભાઇ, ગીરધરભાઇ, રમણીકભાઇના વડીલબંધુ તેમજ સ્વ. અતુલભાઇ, સ્વ. હિતેશભાઇ, અનિલભાઇ, રાજેશભાઇના પિતાશ્રી તા. ૧૩ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૬ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ કલાકે રાજેશ્વરી સોસાયટી બ્લોક નં. ૭ જુનાગઢ રોડ, જેતપુર રાખેલ છે.