Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021
અવસાન નોંધ

નીલાબેન અમલાણીનું અવસાન

રાજકોટઃ નીલાબેન નટવરલાલ અમલાણીનું તા.૧૨ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અતુલ એન.અમલાણી મો.૮૨૩૮૫ ૦૦૧૪૭, રીટાબેન ધીરેનકુમાર મહેતા મો.૭૫૭૫૮ ૭૩૬૦૦, મનહરલાલ આર. બદલદેવ મો.૯૮૨૪૮ ૧૫૭૬૭, મુકુન્દરાય આર.બલદેવ મો.૯૮૭૯૫ ૧૮૭૬૦

કિશોરસિંહ જાડેજા

રાજકોટઃ ગામ મધુપુર હાલ રાજકોટ કિશોરસિંહ મહિપતસિંહ જાડેજા તે દિવ્યરાજસિંહ તથા પ્રદિપસિંહના કાકા તથા જયદિપસિંહ, જયપાલસિંહના પિતાશ્રીનું  તા.૧૪ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ સોમવાર સાંજે ૪ થી ૬ આશાપુરા માતાજી મંદિર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. દિવ્યરાજસિંહ મો.૭૦૫૯૩ ૯૯૯૯૯, પ્રદિપસિંહ મો.૯૮૨૫૨ ૨૯૭૨૯, જયદિપસિંહ મો.૮૯૮૦૯ ૦૦૦૩૦, જયપાલસિંહ મો.૯૬૬૨૦ ૦૪૪૪૪

દિવ્યકાંતભાઈ સીમરીયા

રાજકોટઃ દિવ્યકાંતભાઈ છગનભાઈ સીમરીયા (ઉ.વ.૮૦) તેઓ રસિલાબેનનાં પતિ તથા મનિષભાઈ, રૂપાબેન ઠકકર, દિપાબેન થડેશ્વરના પિતાશ્રી તથા દિનેશભાઈ, જગદીશભાઈ તથા ચંપકભાઈના મોટાભાઈ, હેમાબેન, પ્રતિકભાઈ તથા ડો.મયુરભાઈના સસરા, ગોપાલદાસ છત્રભુજ બરછાના જમાઈ તા.૧૫ ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારના રોજ બપોરે ૩ થી ૫ રાખેલ છે. મનિષભાઈ સીમરીયા મો.૯૨૨૭૬ ૦૯૦૦૧, દિનેશભાઈ સીમરીયા મો.૯૩૭૭૧ ૬૬૨૬૬, રૂપાબેન ઠકકર મો.૯૮૨૫૦ ૨૯૧૦૦, દિપાબેન થડેશ્વર મો.૯૯૯૮૯ ૩૫૧૧૪

સુરેશકુમાર તન્ના

રાજકોટઃ સ્વ.પરસોતમભાઇ અમરશીભાઇ કોટકનાં જમાઇ સુરેશકુમાર જયંતીલાલ તન્ના (ઉ.વ.૬૫) તે મુળ સાવરકુંડલા, હાલ સુરતવાળા તે નાનુભાઇ, નીતીનભાઇ તથા હર્ષદભાઇ અને સંજયભાઇનાં બનેવીનું તા.૧૨ના અવસાન થયેલ છે. તેની ટેલીફોનીક સાદડી (બેસણું): તા.૧૭ને શનિવારે સાંજે પ થી ૬ રાખેલ છે. નીતીનભાઇ ૯૫૮૬૦ ૬૫૭૧૪, હર્ષદભાઇઃ ૯૪૨૮૨  ૦૩૩૫૭, સંજયભાઇઃ૭૮૭૮૦૧૦૧૪૪

ઇન્દુમતીબેન જુઠાણી

રાજકોટઃ દશાશ્રી માળી સ્થાનકવાસી જૈન સ્વ.હરસુખભાઇ જે.જુઠાણી (એડવોકેટ)ના ધર્મપત્નિ ઇન્દુમતિબેન (ઉ.વ.૮૨) તે ઉન્નતિબેન એચ જેઠાણી એડવોકેટના માતૃશ્રી અને ગોંડલ નિવાસી સ્વ.અમૃતલાલ કાળીદાસ દોશી (રંગુનવાળા)ના સુપુત્રી તા.૧૫ના અરિહંત શરણ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.૧૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો.નં.૯૮૯૮૧ ૪૮૪૧૧

મુકુંદભાઇ ધીનોજા

રાજકોટ : મુળ ધોરાજી હાલ રાજકોટ મુકુંદભાઇ શિવચંદભાઇ ધીનોજા તે અશ્વિનભાઇ, સુનિલભાઇ, નયનાબેન અને બીનાબેના પિતાશ્રીનું તા. ૧પ-૭ ને ગુરૂવારે અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુનિલભાઇ મો. ૯૩૭૭૮ ૦૭૭૮૪, રવિભાઇ ૯૪ર૭પ ૭૧૩૯૧, રાજનભાઇ  ૯૪ર૬૮ ૦૯ર૦૮ સમક્ષ રાખ્યું છે.

પાનાચંદભાઇ કોટેચા

રાજકોટ : ધ્રોલ નિવાસી સ્વ. વલ્લભદાસ પુંજાભાઇ કોટેચાના મોટા પુત્ર સ્વ. પાનાચંદભાઇ તે સ્વ. મંજૂલાબેનના પતિ, નૈનેશભાઇ, મેહુલભાઇ, ગં. સ્વી. બીનાબેન હિતેશભાઇ અભાણી, દિપ્તીબેન અજયભાઇ ચંદારાણા, લીનાબેન અશ્વિનભાઇ કટારીયા ના પિતા તેમજ સ્વ. જગદીશભાઇના મોટાભાઇ તથા સ્વ. નાનજીભાઇ ગંગારામભાઇ પુજારાના જમાઇ તા. ૧૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણું તથા સ્વસૂર પક્ષની સાદડી તા. ૧૭ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૩ર૭૪ પ૯૦૭પ, મો. ૯૭ર૩૭ ૩૭ર૮૦

અનસુયાબેન અગ્રાવત

રાજકોટઃ કોઠા -પીપળીયા નિવાસી (હાલ રાજકોટ) સ્વ. જેન્તીલાલ ભગવનદાસ અગ્રાવતના પત્નિ, મહેન્દ્રભાઇ તથા હરેશભાઇ બી. અગ્રાવતના ભાભી તેમજ દિલીપભાઇ તેમજ ચેતનભાઇ જે. અગ્રાવતના માતુશ્રી અનસુયાબેન જેન્તીલાલ અગ્રાવત (ઉ.વ.૬૫) તા.૧૫ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાને રાખીને તા.૧૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને બાલાજી પાર્ક-૨, શેરી નં.૩ શણગાર હોલની પાછળ કોઠારીયા રોડ રાજકોટ ખાતે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મહેન્દ્રભાઇ બી. અગ્રાવત ૯૯૦૪૯ ૭૫૦૩૮, હરેશભાઇ બી. અગ્રાવત, દિલીપભાઇ જે અગ્રાવત ૭૬૨૧૦ ૮૯૫૫૧,  ચેતનભાઇ જે. અગ્રાવત ૭૯૮૪૮ ૪૯૭૮૦