Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022
અમરેલીના સેવાભાવી બાબુભાઇ ચોવટીયાનું અવસાન

ભાવનગર : અડતાળા (લાઠી) ના વતની અને હાલ અમરેલી સ્‍થીત, સામાજીક કાર્યકર અને વેપારી બાબુભાઇ ડી. ચોવટીયા (ઉ.વ.૯૦) તે સમજુબહેનના પતિ મુકેશ, સંજય, મનીષાબેન (મુંબઇ)ના પિતા બાબુભાઇ જે. બાબરીયા (રાંઢીયા) ના બનેવી તેમજ દીનેશ પી. બાબરીયા, જીજ્ઞેષ બી. બાબરીયા (પટેલ બ્રધર્સ - અમરેલી) ના ફુવાના, શુક્રવાર તા. ૧ર ના અક્ષરવાસી થયા છે.

સ્‍વ.હિતેષભાઇ ભટ્ટ (લંડનવાળા)ને શ્રધ્‍ધાંજલી અર્પણ:શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા

રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા સ્‍વ.હિતેષભાઇ દુર્ગાશંકર ભટ્ટ(લંડનવાળા)ને સંતપુનિતના ભજનો દ્વારા વાર્ષિક તિથી નિમિતે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી જૈ શ્રીકૃષ્‍ણ બોલાવવાના પુનિત કાર્યક્રમનું આયોજન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સાધુવાસવાણી રોડ ખાતે થયેલ ભાવિકો જયેશભાઇ નથવાણી સંજયભાઇ ગેરા, બિહારીભાઇ ભોજાણી, ભરતભાઇ ગોલાણીયા,  હસુભાઇ તબલ્‍ચી, મુકુંદભાઇ કોટેચા, બિહારીભાઇ ભોજાણી, મનસુખભાઇ વરીયા, ભકિતદાનભાઇ ગઢવી, (લોકગાયક) કાંતિભાઇ નથવાણી, મહેન્‍દ્રભાઇ લાખાણી (હોન્‍ડા એકટીવા), દિપકભાઇ જોબનપુત્રા, ગીતાબેન રાઠોડ, અંકિતાબેન મે, ભરતભાઇ ગોંડલીયા, ઉર્મીલાબેન કાગડા (જય ગોપાલ), નિકુંજભાઇ તબલ્‍ચી, સુંદરલાલ પાંઉ (ટેકનોલોજી દ્વારા), હાજર રહેલ

દીપક કેન્‍વાસીંગ અને વલ્લભકૃપા ટ્રેડીંગવાળા નથવાણી બંધુઓના બહેન હંસાબેન વિનોદરાય ચંદારાણાનું અવસાન

રાજકોટ : સ્‍વ. છગનલાલ સવજીભાઇ ચંદારાણા ભાયાવદરવાળાના પુત્ર સ્‍વ. વિનોદરાયના ધર્મપત્‍ની હંસાબેન વિનોદરાય ચંદારાણા (ઉ.વ.૬૪) તે બાટવાવાળા જમનાદાસ જગજીવનદાસ નથવાણીના પુત્રી તથા વિમલ, સ્‍વ. નિલેષ, ચિરાગ તથા ઉમંગના માતૃશ્રી તેમજ પ્રવિણચંદ્ર, સ્‍વ. અરવિંદભાઇ, પંકજભાઇ, સુરેશકુમાર (વલ્લભકૃપા ટ્રેડીંગ), દિપકભાઇ (દિપક કેન્‍વાસીંગ - માર્કેટ યાર્ડ)ના બહેનનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્‍મશાનયાત્રા અમારા નિવાસસ્‍થાને શ્રી શકિત રેસીડેન્‍સી ૪૦૨, પટેલ ચોક, નાગેશ્વર, રાજકોટથી આજે સાંજે ૪ વાગ્‍યે નીકળશે. મો. ૯૦૯૯૩ ૫૨૦૬૬ રાજકોટ.

અવસાન નોંધ

મનિષાબેન બત્રા

રાજકોટઃ મનીષાબેન અશોકભાઇ બત્રા (ઉ.વ.૬૫) (રીટાયર્ડ કર્મચારી, બાળકોની સિવિલ હોસ્પિટલ)તે મહેશ તથા કવિતાના માતૃશ્રી, અને સ્વ. સેવારામ કુકરેચાના બહેન પટોલ (ઉર્મિલાબેન)ના પુત્રવધુનુ તા.૧૪ રવિવારના રોજ સવારે દુઃખદ અવસાન થયેલ છે. મો. નં. ૭૬૦૦ ૧૯૫૨૦૦ (મહેશભાઇ)

શારદાબેન તન્ના

રાજકોટઃ સ્વ શારદાબેન રતિલાલ તન્ના (ઉ.વ.૮૫) તે સ્વ રતિલાલ દુર્લભજી તન્નાના ધર્મપત્નિ તથા ભરતભાઇ, દિલીપભાઇ, મહેશભાઇ રતિલાલ તન્ના તેમજ ચંદ્રિકાબેન કોટક ઉર્મિલાબેન ઠક્કર તથા પ્રફુલાબેન ખંધડીયાના માતૃશ્રી તા.૧૫ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૮ને ગુરૃવારના રોજ સાંજે ૫થી ૬ કલાકે ચંદનપાર્ક મેઇનરોડ ચંદ્રમોલેશ્વર મંદિરની સામે (મોઢ બ્રાહ્મણ)જાનીની વાડી ખાતે રાખેલ છે.

અલકનંદા વૈશ્નવ

રાજકોટઃ જૂનાગઢના વડનગરા નાગર, શ્રીમતી અલકનંદા યોગેશચન્દ્ર વૈશ્નવ (ઉ.૮૧ વર્ષ) તે સ્વ. શ્રી યોગેશ્વર રામપ્રસાદ વૈશ્નવ(રિટાયર્ડ ચીફ એન્જિનિયર, ગુજરાત રાજય)નાં પત્નિ, સ્વ.શ્રીમતી જયકુમારીબેન તથા સ્વ.શ્રી જનકરાય જોષીપુરાનાં પુત્રી, અમી (સંગીત એકેડમી) તથા ડો.દિવંગતનાં માતુશ્રી, કાનનનાં સાસુ, ધ્વનિત આરોહીનાં દાદીનું તા.૧૩ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે.

જનકરાય પંડયા

રાજકોટઃ ચો.મ.મો બ્રાહ્મણ મુળ કોયલી હાલ રાજકોટ નિવાસી સ્વ. જનકરાય ગોપાલજી પંડયા (ઉ.વ.૮૯)તે કાંતાબેન, ના પતિ તથા સ્વ.જીતેન્દ્રભાઇ, ગીરીશભાઇ, દિવ્યેશભાઇ, ગીતાબેનના પિતાશ્રી તથા કમલેશભાઇ એચ.દવેના સસરા તેમજ સ્વ. માનશંકર, સ્વ.શાંતિલાલ, હરકાંતભાઇ, જગદીશભાઇનું બનેવીનું અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.૧૮ ગુરૃવાર ેસાંજે ૫થી ૬ દરમિયાન ચા.મ.મો બ્રાહ્મણ બોર્ડીંગ મીલપરા મેઇન રોડ, ખાતે રાખેલ છે.

 

 

દિનેશભાઇ વાધેલા
રાજકોટઃદિનેશભાઇ દામજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૮) તે સ્‍વ. દામજીભાઇ બેચરભાઇ વાઘેલાના સુપુત્ર તેમજ રમેશભાઇ, મુકુંદભાઇ, સંજયભાઇના મોટાભાઇ અને પરસોતમભાઇ મનજી વેગડનાં જમાઇનું દુઃખદ અવસાન તા. ૧૩ના રોજ થયેલ છે. સદ્દગતનુ બેસણું તા.૧૫ ના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાને ‘‘વાત્‍સલ્‍ય'' ૨, ગોવિંદપાર્ક, અલયપાર્કની પાછળ, નાનામૌવા રોડ ખાતે રાખેલ છે.

વિરેન્‍દ્રભાઇ દોશી
રાજકોટઃ વિરેન્‍દ્રભાઇ જયંતિલાલ દોશી તે ગં.સ્‍વ.સ્‍નેહલતાબેન જે દોશીના સુપુત્ર તથા ગં.સ્‍વ.ઉષાબેન દોશીના પતિ તથા હિતેન્‍દ્રભાઇના મોટા ભાઇ તે જયભાઇ તથા ઝરણાબેન જીવરાજાનીના પિતાશ્રી તા.૧૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.

અનંતરાય દવે

રાજકોટ : રાજકોટ નિવાસી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનંતરાય કાંતિલાલ દવે (ઉ.વ.૮૧) તે દયાશંકરભાઇ દવે તથા સ્‍વ. નવલભાઇ દવેનાં નાનાભાઇ તેમજ મંગળાબેનના પતિ તથા હિતેષભાઇ દવે (એચ. જે. સ્‍ટીલ), હેમુભાઇ દવે (રોલેકસ), અર્ચનાબેન દર્શનભાઇ મહેતા (કલકતા), મયુરીબેન નિરવભાઇ વ્‍યાસ (રાજકોટ)ના પિતાશ્રી તથા અલ્‍પાબેન તથા શિલ્‍પાબેનના સસરા, તેમજ મહેક અને અનુરાગના દાદા તથા યશ્‍વિ અને ખનકના નાનાજીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી સહકારેશ્વર મંદિર, સહકાર સોસાયટી મેઇન રોડ, સહકાર સોસાયટી શેરી નં. ૭નો ખુણો રાજકોટ ખાતે રાખેલ છે. હિતેષભાઇ દવે મો. ૯૯૧૩૦ ૮૪પ૪૯, હેમુભાઇ દવે ૯૩ર૮ર ૮૩પપ૭

પ્રાણજીવનભાઇ જસાપરા

રાજકોટ : રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણિક પ્રાણજીવનભાઇ ગોરધનદાસ જસાપરા (ઉ.વ.૮૪) તા. ૧ર ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે પ્રમિલાબેનના પતિ ગોપાલભાઇ, માધવભાઇ અને કાશ્‍મીરાબેનના પિતાશ્રી અનિલભાઇ જમનાદાસ સાંગાણી, જૂલીબેન ગોપાલભાઇ તથા ઉર્વીશાબેન માધવભાઇના સસરાની પ્રાર્થના સભા તારીખ ૧૮ ના સાંજે પ કલાકે એસ્‍ટ્રોન કો-અપપરેટીવ સોસાયટી હોલ, પટેલ કન્‍યા છાત્રાલયની બાજુમાં એસ્‍ટ્રોન સોસાયટી શેરી નં. ર, ખાતે રાખેલ છે.

હિરેનભાઇ જોશી

ગોંડલ : સહષા ચિભડીયા બ્રાહ્મણ મોટા સમઢીયાળા નિવાસી સ્‍વ. વિનોદરાય ભાનુશંકર જોશીના પુત્ર હિરેનભાઇ ઉ.વ.પ૦ તે સ્‍વ. મુકેશભાઇ, સ્‍વ. મનોજભાઇના નાનાભાઇ, કિશનભાઇ, રાધિકા, નેહા દિપાલી, તથા વૈશાલીના કાકાનું તા. ૧૩ ને શનીવારે અવસાન થયેલ છે.

ચંપાબેન કોટેચા

ઉપલેટા : ભાયાવદર વાળા ચંપાબેન ભગવાનજીભાઇ કોટેચા (ઉ.૮૩) તે રેખાબેન હસમુખભાઇ કારીયા ઉપલેટા વાળા તથા નીતાબેન બીપીનભાઇ વસાણી રાજકોટવાળા ના માતુશ્રીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે.

અરવિંદભાઇ પરમાર

રાજકોટ : અરવિંદભાઇ મગનભાઇ પરમાર તે રમેશભાઇના નાના ભાઇ, વિશાલના ભાઇજી તે જોનીભાઇ, સ્‍વ. બોનીભાઇ, સ્‍વ. રોનીભાઇ ના પિતાશ્રીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧પ ને સોમવારે ૪ થી ૬, યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડની સામે રાખેલ છે. 

હંસાબેન વી. ચંદારાણા

રાજકોટ : સ્‍વ. છગનલાલ સવજીભાઇ ચંદારાણા ભાયાવદરવાળાના પુત્ર સ્‍વ. વિનોદરાયના ધર્મપત્‍ની હંસાબેન વિનોદરાય ચંદારાણા (ઉ.વ.૬૪) તે બાટવાવાળા જમનાદાસ જગજીવનદાસ નથવાણીના પુત્રી તથા વિમલ, સ્‍વ. નિલેષ, ચિરાગ તથા ઉમંગના માતૃશ્રી તેમજ પ્રવિણચંદ્ર, સ્‍વ. અરવિંદભાઇ, પંકજભાઇ, સુરેશકુમાર, દિપકભાઇના બહેનશ્રીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્‍મશાનયાત્રા અમારા નિવાસસ્‍થાને શ્રી શકિત રેસીડેન્‍સી ૪૦૨, પટેલ ચોક, નાગેશ્વર, રાજકોટથી આજે સાંજે ૪ વાગ્‍યે નીકળશે.

હંસાબેન વી. ચંદારાણા

રાજકોટ : સ્‍વ. છગનલાલ સવજીભાઇ ચંદારાણા ભાયાવદરવાળાના પુત્ર સ્‍વ. વિનોદરાયના ધર્મપત્‍ની હંસાબેન વિનોદરાય ચંદારાણા (ઉ.વ.૬૪) તે બાટવાવાળા જમનાદાસ જગજીવનદાસ નથવાણીના પુત્રી તથા વિમલ, સ્‍વ. નિલેષ, ચિરાગ તથા ઉમંગના માતૃશ્રી તેમજ પ્રવિણચંદ્ર, સ્‍વ. અરવિંદભાઇ, પંકજભાઇ, સુરેશકુમાર, દિપકભાઇના બહેનશ્રીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્‍મશાનયાત્રા અમારા નિવાસસ્‍થાને શ્રી શકિત રેસીડેન્‍સી ૪૦૨, પટેલ ચોક, નાગેશ્વર, રાજકોટથી આજે સાંજે ૪ વાગ્‍યે નીકળશે.

હિરેનભાઇ જોશી

ગોંડલ : સહષા ચિભડીયા બ્રાહ્મણ મોટા સમઢીયાળા નિવાસી સ્‍વ. વિનોદરાય ભાનુશંકર જોશીના પુત્ર હિરેનભાઇ ઉ.વ.પ૦ તે સ્‍વ. મુકેશભાઇ, સ્‍વ. મનોજભાઇના નાનાભાઇ, કિશનભાઇ, રાધિકા, નેહા દિપાલી, તથા વૈશાલીના કાકાનું તા. ૧૩ ને શનીવારે અવસાન થયેલ છે.

ચંપાબેન કોટેચા

ઉપલેટા : ભાયાવદર વાળા ચંપાબેન ભગવાનજીભાઇ કોટેચા (ઉ.૮૩) તે રેખાબેન હસમુખભાઇ કારીયા ઉપલેટા વાળા તથા નીતાબેન બીપીનભાઇ વસાણી રાજકોટવાળા ના માતુશ્રીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે.

અરવિંદભાઇ પરમાર

રાજકોટ : અરવિંદભાઇ મગનભાઇ પરમાર તે રમેશભાઇના નાના ભાઇ, વિશાલના ભાઇજી તે જોનીભાઇ, સ્‍વ. બોનીભાઇ, સ્‍વ. રોનીભાઇ ના પિતાશ્રીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧પ ને સોમવારે ૪ થી ૬, યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડની સામે રાખેલ છે.

અનંતરાય દવે

રાજકોટ : રાજકોટ નિવાસી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનંતરાય કાંતિલાલ દવે (ઉ.વ.૮૧) તે દયાશંકરભાઇ દવે તથા સ્‍વ. નવલભાઇ દવેનાં નાનાભાઇ તેમજ મંગળાબેનના પતિ તથા હિતેષભાઇ દવે (એચ. જે. સ્‍ટીલ), હેમુભાઇ દવે (રોલેકસ), અર્ચનાબેન દર્શનભાઇ મહેતા (કલકતા), મયુરીબેન નિરવભાઇ વ્‍યાસ (રાજકોટ)ના પિતાશ્રી તથા અલ્‍પાબેન તથા શિલ્‍પાબેનના સસરા, તેમજ મહેક અને અનુરાગના દાદા તથા યશ્‍વિ અને ખનકના નાનાજીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી સહકારેશ્વર મંદિર, સહકાર સોસાયટી મેઇન રોડ, સહકાર સોસાયટી શેરી નં. ૭નો ખુણો રાજકોટ ખાતે રાખેલ છે. હિતેષભાઇ દવે મો. ૯૯૧૩૦ ૮૪પ૪૯, હેમુભાઇ દવે ૯૩ર૮ર ૮૩પપ૭

પ્રાણજીવનભાઇ જસાપરા

રાજકોટ : રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણિક પ્રાણજીવનભાઇ ગોરધનદાસ જસાપરા (ઉ.વ.૮૪) તા. ૧ર ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે પ્રમિલાબેનના પતિ ગોપાલભાઇ, માધવભાઇ અને કાશ્‍મીરાબેનના પિતાશ્રી અનિલભાઇ જમનાદાસ સાંગાણી, જૂલીબેન ગોપાલભાઇ તથા ઉર્વીશાબેન માધવભાઇના સસરાની પ્રાર્થના સભા તારીખ ૧૮ ના સાંજે પ કલાકે એસ્‍ટ્રોન કો-અપપરેટીવ સોસાયટી હોલ, પટેલ કન્‍યા છાત્રાલયની બાજુમાં એસ્‍ટ્રોન સોસાયટી શેરી નં. ર, ખાતે રાખેલ છે.

દિનેશભાઇ વાધેલા

રાજકોટઃદિનેશભાઇ દામજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૮) તે સ્‍વ. દામજીભાઇ બેચરભાઇ વાઘેલાના સુપુત્ર તેમજ રમેશભાઇ, મુકુંદભાઇ, સંજયભાઇના મોટાભાઇ અને પરસોતમભાઇ મનજી વેગડનાં જમાઇનું દુઃખદ અવસાન તા. ૧૩ના રોજ થયેલ છે. સદ્દગતનુ બેસણું તા.૧૫ ના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાને ‘‘વાત્‍સલ્‍ય'' ૨, ગોવિંદપાર્ક, અલયપાર્કની પાછળ, નાનામૌવા રોડ ખાતે રાખેલ છે.

વિરેન્‍દ્રભાઇ દોશી

રાજકોટઃ વિરેન્‍દ્રભાઇ જયંતિલાલ દોશી તે ગં.સ્‍વ.સ્‍નેહલતાબેન જે દોશીના સુપુત્ર તથા ગં.સ્‍વ.ઉષાબેન દોશીના પતિ તથા હિતેન્‍દ્રભાઇના મોટા ભાઇ તે જયભાઇ તથા ઝરણાબેન જીવરાજાનીના પિતાશ્રી તા.૧૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.