Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021
ધ્રોલના રાકેશભાઇ બગથરિયાનું દુઃખદ અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ધ્રોલ નિવાસી (વાણંદ) રાકેશભાઇ વલ્લભભાઇ બગથરીયા તે જીતેન્દ્રભાઇ રાજેશભાઇ તથા સંજયભાઇ તથા ભલાભાઇ તથા અશોકભાઇના લઘુબંધુ તા.૧૬ને રવિવારના અવસાન પામેલ છે તેમનું ટેલિફોનીક બેસણું આજે તા.૧૭ સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ વાણંદ સમાજનું શ્રી સત્યનારાયણ ભગવાન મંદિર ગાંધી ચોક જીઇબીની પાછળ ધ્રોલ મુકામે રાખેલછે. જીતેન્દ્રભાઇ બગથરીયા-૭૬૦૦૬ ૦ર૪૩૭ -૭૮૭૮૭ ૮૬૮૬પ, રાજેશભાઇ બગથરીયા, ૯૯૯૭૯ ૯૮પ૦૯, સંજયભાઇ બગથરીયા, ૯૭૩૭૩ પ૬૦૪૩

રાજેન્દ્રભાઇ મહેતાનું દુઃખદ અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

નથુ તુલસી ઔદિચ્ય ગોહીલવાડી જ્ઞાતીના મુ. જશાપર નિવાસી સ્વ. રાજેન્દ્રભાઇ મુગટલાલ મહેતા ઉ.વ.પ૪ તે સ્વ. મુગટલાલ વ્રજલાલ મહેતાના પુત્ર તથા ભાસ્કરભાઇના ભત્રીજા સ્વ. વિજયભાઇના ભાઇ તથા ભાર્ગવભાઇ તથા યાત્રીબેનના પિતાશ્રી તેમજ ભીખુભાઇ ભટ્ટ (ગોપાલગ્રામ)ના જમાઇનું તા. ૧પ-પ-ર૦ર૧ને શનીવારના રોજ કૈલાસવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭-પ-ર૦ર૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ (જશાપર) રાખેલ છે. ભાસ્કરભાઇ ૯૦૧જ્ઞર ૬૭ર૩૮, ૯૪ર૮૭ ર૪૭૪૬, કોશીકભાઇ ૭૬૯૮ર ૯પ૮૬૦, નિરજભાઇ ૮પ૩૦૩ ૬૭૭ર૪, ભાર્ગવભાઇ ૯૪ર૯૩ ૭૦પ૮૦.

જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માતુશ્રીનું અવસાન

જુનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયના માતુશ્રી ગં.સ્વ. કુંદનબેન શશીકાંતભાઇ ઉપાધ્યાય ઉ.વ.૯પ નું તા. ૧૭ ને સોમવાર વહેલી સવારે અવસાન થયેલ છે.

વર્તમાન કોરોના મહામારીને લઇ સદગતની તમામ વિધી માત્ર પરિવાર પુરતી રાખેલ છે. તેમજ તેમનું ટેલીફોનિક બેસણું મો. ૯૪ર૮ર ર૧૯૦ર ઉપર સાંત્વના પાઠવી શકાશે.

અવસાન નોંધ

અશ્વિનભાઇ બોરીસાગર

જુનાગઢ : અશ્વિનભાઇ ભાનુશંકરભાઇ બોરી સાગર  (ઉ.વ.પપ)નું તેઓ કલ્પેશભાઇ અને પાયલબેનના પિતાશ્રી અને પ્રવીણભાઇ, સંજયભાઇ, રંજનબેન, રેખાબેનના ભાઇનું તા. ૧પ શનિવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરેક વિધી ઘર પુરતી મર્યાદીત રાખેલ છે. ટેલીફોનીક બેણસું તા. ૧૭ સોમવારે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશભાઇ ૯૪ર૭૭ ૪૧૧૦૬, પ્રવીણભાઇ ૮૪૮૯ ૯૧૬૦૯, સંજયભાઇ ૯૯રપ૯ ૯૪૦૦૪.

ચંદ્રીકાબેન લાખાણી

વેરાવળ સ્વ. લક્ષ્મીદાસ વિઠલજીભાઇ લાખાણીના પુત્રી ચંદ્રીકાબેન ઉ.૬૭ તે ભરતભાઇ, વિનોદભાઇ, અનીલભાઇ, હીનાબેનના બહેન તથા ધર્મેશભાઇ કારીયા, જયદીપભાઇ સેજપાલ, આશુતોષ કાનાબારના માસીનું તા.૧૬ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને બપોરે ૪ થી ૬ રાખેલ છે.

છબીલદાસ વોરા

ધોરાજી : છબીલદાસ અભેચંદ વોરા તે સ્વ. ચમનભાઇ વોરા, બકુલભાઇ વોરા, અને સ્વ. જયંતીભાઇ વોરાના ભાઇ તેમજ જિનેશભાઇ, અર્ચનાબેન તથા રિધ્ધિબેનના પિતાશ્રી તા. ૧૬ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ સોમવાર તા. ૧૭ ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૨૬૨ ૨૯૯૯૮ જિનેશભાઇ.

અશોકભાઇ જાની

ખંભાળિયા : એસ.ટી.ડેપોના કંડકટરની ચંદ્રજીતભાઇ જાનીના મોટાભાઇ અશોકભાઇ જગદીશચંદ્ર જાની (ૈછે૫૯) વાળા તા. ૧૪ના રોજ અવસાન પામ્યા છે. સદગતની ટેલિફોનીક પ્રાર્થનાસભા ચંદ્રજીત જાની મો. ૯૪૨૬૯ ૯૪૭૧૭ પર સોમવારે બપોરે ૪ થી ૫ રાખેલ છે.

ગોદાવરીબેન ચૌહાણ

રાજકોટઃ જૂનાગઢ નિવાસી ગં.સ્વ.ગોદાવરીબેન પરષોતમભાઈ ચૌહાણ (ઉ.વ.૭૫) તે સ્વ.મધુબેન ભગવાનજીભાઈ ટાંક, મંજુલાબેન મનસુખલાલ પરમાર, ભાવનાબેન (ધીરીબેન) હસમુખલાલ માવદીયા તથા જયોત્સનાબેન અનિલભાઈ ટાંકના માતુશ્રી, સ્વ.અમૃતલાલ ચૌહાણના ભાભી તથા સ્વ.અમૃતલાલ, સ્વ.મનસુખલાલ, ભગવાનજીભાઈ જગજીવનભાઈ સોલંકીના બહેનનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક સુધી પ્રવર્તમાન સંજોગો ધ્યાને લઈ ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.

મોહનભાઈ સુરેજા

રાજકોટઃ ખડીયા નિવાસી હાલ રાજકોટ મોહનભાઈ આબાભાઈ સુરેજા (ઉ.વ.૬૫)નું તા.૧૫ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ગં.સ્વ.વનિતાબેન મોહનભાઈ સુરેજા, ભાવિક મોહનભાઈ સુરેજા (મો.૯૪૨૭૭ ૨૯૮૮૯), નિધિ ભાવિક સુરેજા (મો.૮૩૨૦૦ ૮૬૬૦૮), જયદિપ અશોકભાઈ ઠુમ્મર (મો.૯૫૮૬૪ ૮૯૭૭૭), કૃપાબેન જયદિપ ઠુમ્મર (મો.૮૭૩૪૦ ૩૧૭૨૭), જયંતિભાઈ આંબાભાઈ સુરેજા (મો.૯૫૮૬૮ ૩૩૦૯૭), જયેશ જયંતિભાઈ સુરેજા (મો.૯૮૨૫૧ ૭૦૯૦૪), ડો.જગદીશ જયંતિભાઈ સુરેજા (મો.૯૮૨૫૩ ૪૦૫૯૩)

અરૂણાબેન મહેતા

રાજકોટઃ અરૂણાબેન તનસુખલાલ મહેતા (ઉ.વ.૭૩) તે સ્વ.તનસુખલાલ જીવરાજ મહેતા (રીટાયર્ડ પ્રોફેસર કુંડલીયા કોલેજ, રાજકોટ)ના પત્નિ, સ્વ.વૃજલાલ ભગવાનજી શાહના દિકરી તે ભાવેન ટી. મહેતા (ઈન્કમ ટેક્ષ, રાજકોટ) તથા રીપા અનીલકુમાર મહેતાના માતુશ્રી તથા પૂર્વી ભાવેન મહેતાના સાસુ તા.૧૬ને રવિવારના રોજ શ્રી અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાવેન તનસુખલાલ મહેતા મો.૯૮૨૪૨ ૪૮૩૪૧, મો.૯૪૦૮૭ ૯૩૪૪૧, પૂર્વી ભાવેન મહેતા મો.૯૬૨૪૪ ૩૭૫૪૧, રીપા અનીલકુમાર મહેતા મો.૯૪૨૮૨ ૯૧૫૧૧

હસમુખરાય વ્યાસ

રાજકોટઃ ઔદિત્ય ગઢીયા બ્રાહ્મણ મૂળ ગોંડલ અને મોટીપાનેલી નિવાસી હસમુખરાય બળવંતરાય વ્યાસ (ઉ.વ.૭૪) તેઓ કુંદનબેન વ્યાસના પતી, હિરેનભાઈ (ગોવા), દિપેનભાઈ (અમદાવાદ) તથા આરતીબેન (અમદાવાદ)ના પિતાશ્રીનું તા.૧૩ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

નરોતમદાસ ઝીંઝુવાડીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી સોની નરોતમદાસ ત્રિભોવનદાસ ઝીઝુંવાડીયા (ઉ.વ.૭૨) તે ગો.વા.ત્રિભોવનદાસભાઈના પુત્ર તથા ગો.વા. જયંતીલાલ, ભૂપતલાલ તથા ગં.સ્વ. કાન્તાબેન, ગં.સ્વ.રમાબેન, ગં.સ્વ.ભાનુબેન, ગં.સ્વ.ઈન્દુમતીબેનના ભાઈ તથા રાજુભાઈ, પંકજભાઈ, ભરતભાઈ તથા સચિનભાઈના કાકા તા.૧૪ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભૂપતભાઈ મો.૯૪૨૬૬ ૨૦૫૭૩, રાજુભાઈ મો.૮૩૨૦૪ ૪૯૨૮૧, ભરતભાઈ મો.૯૦૨૬૬ ૨૦૫૭૨, સચિનભાઈ મો.૯૭૭૩૧ ૪૦૨૮૨, મો.૯૪૨૮૮ ૯૨૫૪૬

અનંતરાય મહેતા

રાજકોટઃ મૂળ મજેવડી નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ અનંતરાય લાલશંકર મહેતા (ઉ.વ.૮૬) નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (રાજકોટ), તે હર્ષિદાબેન અનંતરાય મહેતાના પતિ, સ્વ.પ્રાણશંકર લાલશંકર મહેતા, સ્વ.અરવિંદભાઈ લાલશંકર મહેતા, સ્વ.હીરાબેન મૂળશંકર જોશી તથા ગં.સ્વ.રમાબેન જયંતિલાલ પંડિત (ધોરાજી)ના ભાઈ, તે વિરેન્દ્રભાઈ મહેતા (સૌરાષ્ટ્ર હાઈસ્કુલ), અંજનાબેન હિમાંશુભાઈ પંડિત (જામ ખંભાળિયા), અલ્કાબેન આશુતોષભાઈ જોશી (રાજકોટ) તથા હેમાલીબેન હિમાંશુભાઈ પંડયા (જામનગર)ના પિતાશ્રી, વૈશાલીબેન (ચેતના) વિરેન્દ્રભાઈ મહેતાના સસરા, કૌશલ અને વૈભવીબેન ભારદ્વાજભાઈ ઠાકર (રાજકોટ)ના દાદા તથા તનુશ્રીના દાદાજી સસરા, બિપીનભાઈ, રાજુભાઈ અને  ભાવેશભાઈના કાકા (રાજકોટ), વિનોદભાઈ જોશી (રાજકોટ), મુકેશભાઈ જોશી (ગાંધીનગર), હરેશભાઈ પંડિત (ધોરાજી) અને હિતેષભાઈ પંડિતના મામાનું તા.૧૬ રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વીરેન્દ્રભાઈ મો.૯૪૨૮૭ ૦૦૧૭૬, કૌશલભાઈ મો.૯૪૨૬૬ ૧૦૧૭૬

બાવકુરભાઇ બાઘોરા

જામકંડોરણા : જામકંડોરણા નિવાસી બારોટ બાવકુબેન નટવરલાલ બાઘોરા (ઉ.વ.૭૦) તે બારોટ વિમલભાઇ નટવરલાલ બાઘોરાના માતૃશ્રીનું તા.૧પને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. વિમલભાઇ મો.૯૭ર૪ર ૦૪૪૩૩

મહેશભાઇ ગોહેલ

વાંકાનેર : મહેશભાઇ વશરામભાઇ ગોહેલ (ઉ.વ.૬૮) તે સુરેશભાઇના ભાઇ તથા વિશાલ અને વૈશાલીબેન વિરેનભાઇ મકવાણાના પિતાશ્રી અને મનવીરના દાદાનું તા.૧પના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને જડેશ્વર રોડ વાંકાનેર રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

બાબુભાઇ પંડયા રંજનબેન પંડયા

આમરણ : નિવૃત શિક્ષક બાબુભાઇ લક્ષ્મીશંકર પંડયા (ઉ.વ.૮૦)નું તા.૧પ ના તેમજ પત્ની રંજબેન બાબુભાઇ પંડયા (ઉ.વ.૭૪)નું તા.૧૩ના અવસાન થયેલ છે. તે વકીલ રાજુભાઇ પંડયા, સાધનાબેન, કલ્પનાબેનના માતુશ્રીનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

દિનેશચંદ્ર મહેતા

ઉપલેટા : દિનેશચંદ્ર નાનાલાલ મહેતા (ઉ.વ.૭૮) તે જગદીશભાઇ અને સુભાષચંદ્રભાઇના ભાઇ તેમજ આશિષભાઇના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

મધુબેન સુચક

જામરાવલ : ભણગોરવાળા હાલ રાજકોટ મધુબેન (ઉ.વ.૭ર) તે હેમતલાલ પરમાણંદ સુચકના પત્ની અને ભાવેશભાઇ સુચકના માતુશ્રી તેમજ (પુર્વ જીલ્લ માહિતી અધિકારી) વિનોદભાઇ કોટેચા (જામનગર), નીતીનભાઇ કોટેચા, અડેવોકેટ (રાવલ) તથા જીતેન્દ્રભાઇ કોટેચા (પ્રેસ રિપોર્ટર રાવલ)ના મોટાબેનનું તા.૧૬ના અવસાન થયેલ છે. ઉઠમણુ (પ્રાર્થનાસભા) તથા પિયરપક્ષની સાદડી તા.૧૭ને સોમવારે ૪.૩૦ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. ભાવેશભાઇ મો.૮૮૪૯૮ ૩૮પ૬૦, વિનોદભાઇ મો.૯૯૦૪૦ ૩૩૦૭પ, નીલનભાઇ મો.૯૮૯૮૧ પ૦ર૩૮, જિતેન્દ્રભાઇ મો.૯૯૭૯૪ પ૭૦પ૮      

નરેન્દ્રભાઇ વ્યાસ

ગોંડલ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નરેન્દ્રભાઇ (કનુભાઇ) રામલાલ વ્યાસ તે જયેશભાઇ, ધર્મેન્દ્રભાઇ તથા નિતાબેનના પિતાશ્રી તેમજ અનંતભાઇના મોટાભાઇ મયુરભાઇ (મહેતા પબ્લીસીટી)ના સસરા તથા ઉર્મિ, ચાર્મી તથા ઓમના દાદાનું તા.૧પને શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

નટવરલાલ આશરા

મોરબી : નટવરલાલ નાથાલાલ આશરા (મોરબી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પ્રમુખ) (ઉ.વ.૭ર) તે સ્વ. નાથાલાલ ટોકરશીભાઇ આશરાના પુત્ર તેમજ મુકેશચંદ્રના મોટાભાઇ તેમજ મહેશભાઇ, અશોકભાઇ, રવિન્દ્રભાઇ, પ્રીતીબેન અને અલ્પાબેનના પિતાશ્રી તથા હરીલાલ અને વર્ષાબેનના ભાઇજી તેમજ રચિત, ધ્રુવી, ધ્યાની, પારિતા, ધાર્મીના દાદા તા.૧૪ના અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

મીનાબેન ડોડિયા

રાજકોટ : મીનાબેન ડોડીયા તે મધુભાઇ ગગજીભાઇ ડોડીયાના પત્ની તથા આશિષભાઇ - ભુમિતભાઇના માતુશ્રી તા.૧પના દુઃખદ અવસાન થયુ છે. ટેલીફોનીક બેસણુ આજે તા.૧૭ને સોમવારે ૪ થી પ રાખેલ છે. મો.૯૭૧૪૩ ર૧૩૯૮ મો.૯૩ર૮૦ ૪ર૧પ૩

ઈલાબેન પારેખ

રાજકોટઃ દ.સો.વણીક રાજકોટ નિવાસી ઈલાબેન તે બકુલભાઈ મણીલાલ પારેખના પત્ની તેમજ, સ્વાતી, શ્વેતા, કોમલ અને મોહિતના માતુશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૭૨૪૮ ૨૫૩૬૫, મો.૯૭૨૭૫ ૬૧૪૧૦

છબીલદાસ વોરા

ધોરાજી : છબીલદાસ અભેચંદ વોરા તે સ્વ. ચમનભાઇ વોરા, બકુલભાઇ વોરા, અને સ્વ. જયંતીભાઇ વોરાના ભાઇ તેમજ જિનેશભાઇ, અર્ચનાબેન તથા રિધ્ધિબેનના પિતાશ્રી તા. ૧૬ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ સોમવાર તા. ૧૭ ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૨૬૨ ૨૯૯૯૮ જિનેશભાઇ.

અશોકભાઇ જાની

ખંભાળિયા : એસ.ટી.ડેપોના કંડકટરની ચંદ્રજીતભાઇ જાનીના મોટાભાઇ અશોકભાઇ જગદીશચંદ્ર જાની (૫૯) વાળા તા. ૧૪ના રોજ અવસાન પામ્યા છે. સદગતની ટેલિફોનીક પ્રાર્થનાસભા ચંદ્રજીત જાની મો. ૯૪૨૬૯ ૯૪૭૧૭ પર સોમવારે બપોરે ૪ થી ૫ રાખેલ છે. (

ચંદ્રીકાબેન લાખાણી

વેરાવળ સ્વ. લક્ષ્મીદાસ વિઠલજીભાઇ લાખાણીના પુત્રી ચંદ્રીકાબેન ઉ.૬૭ તે ભરતભાઇ, વિનોદભાઇ, અનીલભાઇ, હીનાબેનના બહેન તથા ધર્મેશભાઇ કારીયા, જયદીપભાઇ સેજપાલ, આશુતોષ કાનાબારના માસીનું તા.૧૬ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને બપોરે ૪ થી ૬ રાખેલ છે.

અભિનવ શુકલ

રાજકોટઃ નિવાસી સ્વ.બિમલભાઈ ગીરજાશંકર શુકલ (રીટાયર્ડ સર્કિટ હાઉસ મેનેજર, ગાંધીનગર)ના પુત્ર અભિનવ તે રાજેન્દ્રભાઈ કે. હર્ષના જમાઈ તથા સ્વ.અશ્વિનભાઈ, સ્વ.સુધીરભાઈ, હરીશભાઈ તેમજ ડો.કિરીટભાઈ (ભાણવડ)ના ભત્રીજા, પુજા, ધર્મિલ પાઠકના ભાઈનું તા.૧૫ શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું આજે તા.૧૭ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરીશ જી. શુકલ મો.૮૭૮૦૯ ૯૧૬૧૩, ડો.કિરીટ જી.શુકલ મો.૯૪૨૬૯ ૮૧૫૬૮, કમલ એસ. શુકલ મો.૭૦૧૬૩ ૭૬૧૬૮,  હિરેન એચ. શુકલ મો.૯૯૨૫૧ ૫૪૮૯૨, વિરલ એ. શુકલ મો.૬૩૫૧૨ ૨૯૩૯૯, વિશાલ એસ. શુકલ મો.૯૮૯૮૦ ૫૭૭૮૭, ધર્મિલ આર. પાઠક મો.૭૭૧૮૮ ૮૩૪૪૨, કશ્યપ સી. શુકલ મો.૭૦૫૬૬ ૧૧૦૭૬

રમેશભાઈ અઘેરા

રાજકોટઃ ગુર્જર સુતાર ડુંગરકાવાળા સ્વ.ઓધવજીભાઈ રતનશીભાઈ અઘેરાનાં પુત્ર સ્વ.રમેશભાઈ ઓધવજીભાઈ રતનશીભાઈ અઘેરાના પુત્ર સ્વ.રમેશભાઈ ઓધવજીભાઈ અઘેરા (ઉ.વ.૬૨) તે રીકેશભાઈ તથા માનશીના પિતાશ્રી તેમજ સ્વ.શારદાબેન અમૃતલાલ ગુંદેચા, લતાબેન ધીરજલાલ જાદવાણી (અમદાવાદ) તથા ભગવતીબેન જયંતીબેન અંબાસણાનાં બહેન  તેમજ કુવાડવાળા લવજીભાઈ ભુરાભાઈ ધ્રાંગધરીયાનાં જમાઈનું તા.૧૬ રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લતાબેન અનારકટ

રાજકોટઃ મોરબી નિવાસી લતાબેન છોટાલાલ અનારકટ (ઉ.વ.૮૧) જેઓ છોટાલાલ પ્રમેજીભાઈ અનારકટના ધર્મપત્નિ તથા રાજેશભાઈ (એસબીઆઈ), કવિતાબેન કેતનભાઈ કાછેલા, પ્રિતીબેન જયેશકુમાર વસાણીના માતુશ્રી તથા પ્રદિપભાઈ હીરાલાલ ભોજાણી, લીલાધર હીરાલાલ ભોજાણી (મુંબઈ)ના બહેન તા.૧૬ના અક્ષરવાસ થયેલ છે. મો.૯૪૨૮૨ ૭૭૪૨૧

દર્શિત ઝવેરી

રાજકોટઃ સ્વ.સોની દર્શિત વિનોદચંદ્ર ઝવેરી (ઉ.વ.૪૭)નું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો.૮૨૩૮૪ ૨૪૪૫૦

મંજુલાબેન કવા

રાજકોટઃ લુહાર મંજુલાબેન ધીરજલાલ કવા તે નરેન્દ્રભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, બટુકભાઈના માતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. કિરણ સોસાયટી શેરી નં.૮ હરીધવા મેઈન રોડ, રાજકોટ

હરકાંતભાઈ દવે

રાજકોટઃ નિવાસી સ્વ.હરકાંતભાઈ નર્મદાશંકર દવે તે દિલીપભાઈ, સ્મીતાબેન, જલ્પાબેનના પિતા અને સંજયભાઈ, હાર્દિકભાઈના સસરા તેમજ દિપકભાઈના ભાઈ અને હિતેશભાઈ, અલ્કેશભાઈ, દિવ્યાંગભાઈ, બાદલભાઈના કાકા તા.૧૨ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તા.૧૭ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયંતિલાલ વાળા

રાજકોટઃ જયંતિલાલ બાબુલાલ વાળા તે ધનકુંવરબેન જે.વાળાના પતિ તથા ભાવેશ જે. વાળાના પિતાશ્રીનું તા.૧૪ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાવેશ જે. વાળા મો.૮૯૦૫૧ ૬૯૩૨૯

હિનાબેન મહેતા

રાજકોટઃ હીનાબેન તે સ્વ. જીતેન્દ્રભાઇ પ્રેમચંદ મહેતાના ધર્મપત્નિ સ્વ. પ્રાણલાલ મોહનલાલ વસાના દીકરી તે જલ્પા, પ્રતીક (૯૮૭૯૧ ૮૮૨૨૭) ના માતુશ્રી બિમલ (૯૮૨૫૦ ૭૭૬૧૯) તથા અર્પીતાના સાસુ દેશનાના નાની તથા સાનવીના દાદી તા.૧૪ના રોજ અરિહંત શરણ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભીમજીભાઇ કારિયા

કેશોદ : ભીમજીભાઇ જીવનભાઇ કારીયા (મેસવાણ વાળા) તે સ્વ. ધરમશીભાઇ ગોકળભાઇના નાના ભાઇ તથા શ્રી યમુના એજન્સીવાળા નંદદાસભાઇ, ભાવેશભાઇ તથા પાયલ બેનના પિતાશ્રી તા. ૧પ ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું તા. ૧૭ ને સોમવારના રોજ ટેલીફોનિક બેસણું રાખેલ છે. નંદદાસભાઇ ૯૬૬૪૭ ૦૧૭૯પ, ભાવેશભાઇ ૯૪ર૬પ ૩૭૬૧પ, ભગતભાઇ ૭૮૧૯૮ ૮૪રપર

ફુલીબેન ગામી

આમરણ : ફુલીબેન નાગજીભાઇ ગામી (ઉ.વ.૯પ) તે મોરબી જિલ્લા ભાજપ અગ્રણી હસમુખભાઇ ગામી, તથા જયંતીભાઇ, મનસુખભાઇના માતાનું તા. ૧પ ના રોજ અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા. ૧૭ સોમવારે સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે.