Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022
ચરખાનાં મનીષકુમાર તેરૈયાનું શુક્રવારે જુનાગઢમાં બેસણુ

જુનાગઢ :.. મુળ ચરખા, હાલ રાજકોટ નિવાસી મનીષકુમાર ભુપતભાઇ તેરૈયા (ઉ.વ.ર૭) નું તા. ૧પ ના રોજ અક્ષરવાસ થયેલ છે. જેઓ ભુપતભાઇ રામભાઇ તેરૈયા (નિવૃત્ત પોલીસ ઇન્‍સ્‍પેકટર) ના સુપુત્ર તથા ઉમેશભાઇ વેગડા તથા કૈલાશબેન ઉમેશભાઇ વેગડાના જમાઇનું અવસાન થયેલ છે. બેસણુ જુનાગઢ ખાતે તા. ર૦ ને શુક્રવારે ૪ થી ૬ ગોકુલનગર-ર ખામધ્રોળ રોડ જુનાગઢ નિવાસસ્‍થાને રાખેલ છે. ભુપતભાઇ રામભાઇ તેરૈયા મો. ૯૮૭૯પ ૬૦૩૦૯ રાજકોટ, ઉમેશભાઇ વેગડા જુનાગઢ, મો. ૯૯૭૯૬ ૮પ૭૭૭, કૈલાસબેન વેગડા, મો. ૯૯૭૯૬ ૮પ૭૭૬,

 

અવસાન નોંધ

લીલાવંતી બેન

રાજકોટઃ લીલાવંતીબેન ભગવાનજીભાઇ રાવ તે સ્વ. ભગવાનજીભાઇ એમ.રાવના ધર્મપત્નિનું તા.૧૭ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. 

હિમાંશુ રાઠોડ

 રાજકોટઃ પ્રભુલાલ ડાયાભાઇ રાઠોડ (ગામ ભીમકટા, હાલ રાજકોટ) ના પુત્ર હિમાંશુ (ઉમર વર્ષ ૨૫) તે જીગ્નેશભાઇ, તરુણાબેન, ચેતનાબેન તેમજ પ્રજ્ઞાબેનના ભાઇનું તા.૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ને ગુરુવાર સાંજે ૫થી ૭ કલાકે તેમના નિવાસસ્થાન ખાતે (૬- નારાયણ નગર સોસાયટી, ઢેબર રોડ રેલ્વે ફાટક પાસે) રાખેલ છે.

કનૈયાલાલ ઠક્કર

રાજકોટઃ કનૈયાલાલ રામજીભાઇ ઠક્કરનું તા.૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૯ સાંજે ૪થી ૬ ઓમ કારેશ્વર મહાદેવ મંદિરે, એચપી પંપ સામે, રૈયા રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.

નિરૂપમાબેન ઠાકર
જુનાગઢ : ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગં. સ્‍વ. નિરૂપમાબેન (લલીતાબેન) (ઉ.વ.૬૬) તે સ્‍વ. હરસુખલાલ વ્રજલાલ ઠાકરના ધર્મપત્‍ની તથા ચિંતનભાઇ, કુંજનભાઇ, દિવ્‍યાબેનના માતુશ્રી તથા નેત્રમ, આયુષ્‍માનનાં દાદીમા તથા જયનાં નાનીમાં તેમજ અસૌ. હિમાબેન, અસૌ. ચિત્રાબેન, કૌશલભાઇ જોશીના સાસુ તથા નરેન્‍દ્રભાઇ, સ્‍વ. નલીનભાઇ, સ્‍વ. યશવંતભાઇ અને શ્રી પ્રફુલભાઇના મોટાભાભી અને કેતનભાઇ તથા ઋષભભાઇના ભાભુ તા. ૧પ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યે ખરડેશ્વરી વાડી, વાંઝાવાડ જુનાગઢ ખાતે રાખેલ છે.
ઉમેશચંદ્ર પંડિત
મોરબી : બરવાળા નિવાસી સ્‍વ. ઉમેશચંદ્ર મોહનલાલ પંડિત (ઉ.વ.પ૩) તે સ્‍વ. હસમુખરાય, અનંતરાય અને નવીનચંદ્રના નાનાભાઇ તા. ૧૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ બરવાળા ગામે સરપંચ ભરતભાઇના ડેલે  તા. ૧૮ બુધવારના રોજ સાંજે પ થી ૬.૩૦ કલાકે રાખેલ છે.
હર્ષદભાઇ કોઠારી
ગોંડલ : સ્‍વ. બાબુલાલ છગનલાલ કોઠારીના પુત્ર હર્ષદભાઇ (ઉ.વ.૬૩) તે નિતાબેનના પતિ, સ્‍વ. રાજેશભાઇ (મુંબઇ), દિલીપભાઇ, અતુલભાઇ રેખાબેન મહેતા (રાજકોટ), કુંદનબેન મડિયા (અમદાવાદ), જયશ્રીબેન શેઠ (જુનાગઢ), સ્‍વ. રીટાબેન  મહેતા (રાજકોટ)ના ભાઇ, તે સડોદર નિવાસી સ્‍વ. ગાંડાલાલ હીરાચંદ મહેતાના જમાઇ તે વિપુલભાઇ, વિરલભાઇના પિતાશ્રી તે મયંકભાઇ, અંકિતભાઇ, નિયરભાઇ, અમીબેન, ચારમીબેન, કૃપાલીબેનના કાકા તા. ૧૩ શુક્રવારે અરિહંત શરણ પામેલ  છે. પ્રાર્થના સભા તા. ૧૯ ગુરૂવારે સવારે ૧૧ કલાકે શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી વિઠ્ઠલવાડી ર૦/૩ ભોજરાજપરા ગોંડલ રાખેલ છે.
જેન્‍તીભાઇ દોમડીયા
રાજકોટ : સ્‍વ. ભીખાભાઇ બેચરભાઇ દોમડીયાના પુત્ર જેન્‍તીભાઇ ભીખાભાઇ દોમડીયા (ઉ.વ.૭ર) જે નિલેષભાઇ, જીજ્ઞેષભાઇ, બિપીનભાઇના પિતાશ્રીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મહાલક્ષ્મી મંદિર ર/રર કેવડાવાડી ખાતે રાખેલ છે.

નિરૃપમાબેન ઠાકર

જુનાગઢ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગં. સ્વ. નિરૃપમાબેન (લલીતાબેન) (ઉ.વ.૬૬) તે સ્વ. હરસુખલાલ વ્રજલાલ ઠાકરના ધર્મપત્ની તથા ચિંતનભાઇ, કુંજનભાઇ, દિવ્યાબેનના માતુશ્રી તથા નેત્રમ, આયુષ્માનનાં દાદીમા તથા જયનાં નાનીમાં તેમજ અસૌ. હિમાબેન, અસૌ. ચિત્રાબેન, કૌશલભાઇ જોશીના સાસુ તથા નરેન્દ્રભાઇ, સ્વ. નલીનભાઇ, સ્વ. યશવંતભાઇ અને શ્રી પ્રફુલભાઇના મોટાભાભી અને કેતનભાઇ તથા ઋષભભાઇના ભાભુ તા. ૧પ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ વાગ્યે ખરડેશ્વરી વાડી, વાંઝાવાડ જુનાગઢ ખાતે રાખેલ છે.

ઉમેશચંદ્ર પંડિત

મોરબી : બરવાળા નિવાસી સ્વ. ઉમેશચંદ્ર મોહનલાલ પંડિત (ઉ.વ.પ૩) તે સ્વ. હસમુખરાય, અનંતરાય અને નવીનચંદ્રના નાનાભાઇ તા. ૧૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ બરવાળા ગામે સરપંચ ભરતભાઇના ડેલે  તા. ૧૮ બુધવારના રોજ સાંજે પ થી ૬.૩૦ કલાકે રાખેલ છે.

હર્ષદભાઇ કોઠારી

ગોંડલ : સ્વ. બાબુલાલ છગનલાલ કોઠારીના પુત્ર હર્ષદભાઇ (ઉ.વ.૬૩) તે નિતાબેનના પતિ, સ્વ. રાજેશભાઇ (મુંબઇ), દિલીપભાઇ, અતુલભાઇ રેખાબેન મહેતા (રાજકોટ), કુંદનબેન મડિયા (અમદાવાદ), જયશ્રીબેન શેઠ (જુનાગઢ), સ્વ. રીટાબેન  મહેતા (રાજકોટ)ના ભાઇ, તે સડોદર નિવાસી સ્વ. ગાંડાલાલ હીરાચંદ મહેતાના જમાઇ તે વિપુલભાઇ, વિરલભાઇના પિતાશ્રી તે મયંકભાઇ, અંકિતભાઇ, નિયરભાઇ, અમીબેન, ચારમીબેન, કૃપાલીબેનના કાકા તા. ૧૩ શુક્રવારે અરિહંત શરણ પામેલ  છે. પ્રાર્થના સભા તા. ૧૯ ગુરૃવારે સવારે ૧૧ કલાકે શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી વિઠ્ઠલવાડી ર૦/૩ ભોજરાજપરા ગોંડલ રાખેલ છે.

જેન્તીભાઇ દોમડીયા

રાજકોટ : સ્વ. ભીખાભાઇ બેચરભાઇ દોમડીયાના પુત્ર જેન્તીભાઇ ભીખાભાઇ દોમડીયા (ઉ.વ.૭ર) જે નિલેષભાઇ, જીજ્ઞેષભાઇ, બિપીનભાઇના પિતાશ્રીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ મહાલક્ષ્મી મંદિર ર/રર કેવડાવાડી ખાતે રાખેલ છે.

હર્ષદભાઇ કોઠારી

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.બાબુલાલ છગનલાલ કોઠારીના પુત્ર હર્ષદભાઇ (ઉ.વ.૬૩)તે નિતાબેનના પતિ, સ્વરાજેશભાઇ(મુંબઇ), દિલીપભાઇ, અતુલભાઇ રેખાબેન મહેતા (રાજકોટ), કુંદનબેન મડિયા (અમદાવાદ), જયશ્રીબેન શેઠ(જુનાગઢ), સ્વ રીટાબેન મહેતા (રાજકોટ)ના ભાઇ, તે સડોદર નિવાસી સ્વ.ગાંડાલાલ હીરાચંદ મહેતાના જમાઇ તે વિપુલભાઇ, વિરલભાઇના પિતાશ્રી તે મયંકભાઇ, અંકીતભાઇ, નિયરભાઇ, અમીબેન, ચાર્ર્મીબેન, કૃપાલીબેનના કાકા તા.૧૩ શુક્રવારે અરિહંત સરણ પામેલ છે.  તેમની પ્રાર્થના સભા તા.૧૯ ગુરૃવારેે સવારે ૧૧ કલાકે શ્રી સોરઠિયા લુહાર જ્ઞાતિવાડી વિઠ્ઠલવાડી ૨૦/૩ ભોજરાજપરા ગોૅડલ ખાતે રાખેલ છે.

પ્રભાબેન પાઉં

રાજકોટઃ સ્વ.નવીનચંદ્ર જમનાદાસ પાઉં (ધ્રાફાવાળા) ના ધર્મપત્નિ પ્રભાબેન (ઉ.વ.૮૧) તે અશ્વિનભાઇ, સંજયભાઇ  , હરેશભાઇ તથા સરોજબેન રમેશચંદ્ર ગણાત્રા, અરૃણાબેન ભાવેશકુમાર કોટેચાના માતૃશ્રી તેમજ સ્વ.વાલજીભાઇ લાલજીભાઇ પાબારીના દીકરી તા.૧૫ને રવિવારનારોજ શ્રીજીચરણ પામેલ છે જેમનું ઉઠમણું તા.૧૯ને ગુરૃવારના રોજ પંચનાથ  મહાદેવ મંદિર લીમડા ચોક ખાતે સાંજે ૬ કલાકે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છ

 ધીરજલાલ કારીયા

રાજકોટઃ ધીરજલાલ ગીરધરલાલ કારીયા (ઉ.વ.૭૧) (મે.ભોવાન હંસરાજ, પોરબંદર) તેઓ અનિલભાઈ કારીયા સ્‍વ.મનુભાઈ કારીયા હરીશભાઈ કારીયા તથા મુદુલાબેન ચંદ્રકાંતભાઈ રાજવીર રાજકોટના મોટાભાઈ તથા નિરવ કારીયા તેમજ રચનાબેન ધારેશ મોદીના પિતાશ્રી તા.૧૬ને સોમવારે શ્રીજીચરણ પામ્‍યા છે. અનિલભાઈ કારીયા, સ્‍વ.મનુભાઈ કારીયા, હરીશભાઈ કારીયા, મૃદુલાબેન રાજવીર, નિરવ કારીયા, રચનાબેન ધારેશભાઈ મોદી