Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021
અવસાન નોંધ

સાકરીયા મંગાભાઇ

રાજકોટઃ સ્વર્ગવાસી પાર્વતીબેનના પતિ અશોકભાઇના પિતાશ્રી તથા રોનકના દાદા સાકરીયા મંગાભાઇ ગોવાભાઇ (ઉ.વ.૭૦)નું નિવૃત રેલ્વે કર્મચારીનું અવસાન થયેલ છે. બેસણું: તા.૧૭ને શુક્રવાર શકિત કૃપા પ, હંસરાજનગર રેલ્વે સ્ટેશન પાસે અશોકભાઇ મો.નં.૯૮૭૯૭૩૯૭૯૭, રોનકભાઇ ૯૦૨૩૦ ૫૧૫૧૫

વિઠલભાઇ જાદવ

રાજકોટઃ વિઠલભાઇ ભીખાભાઇ જાદવ (ઉ.વ.૭૨) (હડાળાવાળા) હાલ રાજકોટ તે સ્વ.રામજીભાઇ ભીખાભાઇ જાદવના નાના ભાઇ મહેશભાઇ જાદવના પિતાશ્રી અશોકભાઇ, હિતેશભાઇ, જયેન્દ્રભાઇ જાદવના કાકા કૃણાલ જાદવના દાદા મુકેશભાઇ ધામેલીયા, દિનેશભાઇ ભટ્ટી શૈલેષભાઇ વાજાના સસરાનું તા.૧૨ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ના શનિવારે સાંજે ૪ થી ૬ શ્રી દયાસાગર હનુમાનજીનું મંદિર પોપટપરા શેરી નં.૧૦નો ખૂણો પાણીના પમ્પ સામે પોપટપરા મેઇન રોડ ખાતે રાખેલ છે.

શામજીભાઇ ત્રિવેદી

રાણાવાવ : જગદીશ અબોટી બ્રાહ્મણ શામજીભાઇ ગોરધનભાઇ ત્રિવેદી (ઉ.વ.૯૯) તે રમેશભાઇ, ગો. વા. વિનોદભાઇ, મહેન્દ્રભાઇ, અતુલભાઇ, તેમજ બીપીનભાઇના પિતાશ્રીનું તા. ૧૬ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તેમના નિવાસસ્થાને ગોપાલપરા રાણાવાવ રાખેલ છે.

જયેશભાઈ દવે

રાજકોટઃ વિસનગરા બ્રાહ્મણ જયેશભાઈ યોગેન્દ્રકુમાર દવે (ઉ.વ.૫૮) (ઓએસ- ટાઉન પ્લાનીંગ- સુ.નગર) તે ગૌરાંગભાઇ યોગેન્દ્રકુમાર દવે (નિવૃત ઓએસ- એસટી- રાજકોટ, જામનગર)ના લઘુબંધુ તે ભૌમિક દવેના પિતાશ્રી તથા પાર્થ ગૌરાંગ દવેના કાકાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવારના રોજ સાંજના ૫ થી ૬ દરમ્યાન ગીરનાર સોસાયટી, ગીરનાર  સિનેમા સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

કેતનભાઈ મેહતા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક રાજકોટ મૂળ હાલ મુંબઈ નિવાસી સ્વ.દિનેશચંદ્ર મુલજીભાઈ મેહતાના મોટા દિકરા કેતનભાઈ મેહતા (ઉ.વ.૫૨) તા.૧૫ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ અલ્કાબેનના પતિ તથા હિતેષભાઈ હેમલભાઈ, ટીનાબેનના મોટાભાઈ તથા સુરેન્દ્રભાઈ  મેહતાના ભત્રીજાનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાક સુધી રાખેલ છે. મો.૯૩૨૮૮ ૯૬૦૩૯, મો.૭૦૪૬૯ ૯૬૦૩૯

જયોત્સનાબેન કારીયા

રાજકોટઃ હાલ રાજકોટ કેશોદ નિવાસી સ્વ.જયોત્સનાબેન (ઉ.વ.૬૮) તે ગોકળદાસ મથુરાદાસ કારીયાના ધર્મપત્નિ, ભરતભાઈ, જયેશભાઈ દલાલ- કેશોદ, કોમલબેન મિતેશકુમાર નંદાણીના માતુશ્રી તેમજ મીત અને અમનના દાદીનું તા.૧૬ના રોજ ટુંકી બિમારી બાદ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી તા.૧૭ શુક્રવારના રોજ બપોરે ૪:૩૦ થી ૬ આસોપાલવ એપાર્ટમેન્ટ, ૨/૪ નાલંદા સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશકુમાર ચંદારાણા

રાજકોટઃ નિવાસી સ્વ.ચુનીલાલ વેલજીભાઈ ચંદારાણાના પુત્ર સ્વ.રાજેશકુમાર (ઉ.વ.૫૯) તે મહેન્દ્રભાઈ તથા સ્વ.લતાબેન શીવલાલભાઈ પારેખના ભાઈ તેમજ મિતેષકુમાર તથા ભાવેશકુમાર પ્રવિણભાઈ કટારીયા (પડધરીવાળા)ના સસરા તેમજ સ્વ.જીવરાજભાઈ શામજીભાઈ મિરાણી (બારદાનવાળા)ના જમાઈ તથા ચંદાબેનના પતિનું દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.૧૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મિતેષકુમાર (જમાઈ) મો.૯૩૭૪૦ ૧૭૫૬૪, ભાવેશકુમાર (જમાઈ) મો.૭૮૭૪૦ ૪૦૦૫૦, બિપીનભાઈ (સાળા) મો.૯૪૨૬૧ ૬૫૭૨૫

મંજુલાબેન કડેચા

રાજકોટઃ ગુર્જર સુથાર કડેચા મંજુલાબેન જગદીશભાઈ (ઉ.વ.૭૦) તે જગદીશભાઈ કડેચા (જેકે)ના ધર્મપત્નિ તથા નિલેષભાઈ, નિરેનભાઈના માતુશ્રી પલક, પૂજનના દાદી તે મોહનભાઈ ચકુભાઈ ધ્રાંગધરીયાના પુત્રી ગુરૂવાર તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૮૨૪૪ ૧૯૬૪૧, નિરેનભાઈ મો.૯૫૭૪૪ ૪૯૬૮૪, રાજાભાઈ મો.૯૮૨૪૨ ૧૩૬૮૮, પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. જીતેન્દ્રભાઈ ધ્રાંગધરીયા મો.૯૯૨૪૮ ૧૧૨૮૧

પરેશભાઈ લોટીયા

રાજકોટ : શ્રી દશા સોરઠીયા રાજકોટ નિવાસી સ્વ.પરેશભાઈ પ્રભુદાસભાઈ લોટીયા (ઉ.વ.૫૧) તે સ્વ. જયશ્રીબેન દિનેશભાઈ વેકરીયા, તે માલતીબેન અરવિંદભાઈ વૈદ (કુતીયાણા) તે સ્વ.પ્રતીભાબેન પ્રવિણકુમાર શેઠ તથા જયોત્સનાબેન રાજેન્દ્રકુમાર મદાણી (લંડન)ના ભાઈ તથા પ્રથમ અને ધારાના પિતાશ્રી તા. ૧૬ના ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિરેન વેકરીયા - મો. ૮૮૪૯૧ ૬૨૦૭૭, શિલ્પાબેન લોટીયા - મો. ૯૦૧૬૬ ૧૧૬૧૯, મનીષ વેકરીયા મો. ૮૪૮૮૦ ૯૧૨૬૧.

સવિતાબેન મકવાણા

રાજકોટ : શ્રી કેશવલાલ કાનજીભાઈ મકવાણાના ધર્મપત્નિ સવિતાબેન કેશવલાલ મકવાણા (ઉ.વ.૭૦) તે મુકેશભાઈ કેશવલાલ મકવાણાના માતુશ્રી તા.૧૬ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૮ના શનિવારના રોજ ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર ૨/૯નો ખૂણો, સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લી. કેશવલાલ કાનજીભાઈ મકવાણા મો. ૯૪૨૬૭ ૮૬૮૧૭/ ૯૩૨૮૪ ૭૮૭૫૭.

મંજુલાબેન ભાડેશીયા

રાજકોટ : ગુર્જર સુથાર રાજકોટ નિવાસી ગં.સ્વ. મંજુલાબેન ત્રિભોવનભાઈ ભાડેશીયા, (ઉ.વ.૭૫) તેઓ સ્વ.ત્રિભોવનભાઈ સુંદરજીભાઈ ભાડેશીયાના ધર્મપત્નિ, ભરતભાઈ, ભાવેશભાઈ તથા સંગીતાબેન અરવિંદભાઈ વડગામાના માતુશ્રી તથા કેવલ અને નિધિ અંકિતભાઈ અઘેડાના દાદી તા. ૧૬ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા. ૧૮ના શનિવારે સાંજે ૪ થી ૫:૩૦ શ્રી રામ મંદિર પ્રાર્થના હોલ, રામનગર શેરી નં.૨ ખાતે રાખેલ છે. ભરતભાઈ ભાડેશીયા (મો. ૯૪૨૮૨ ૯૫૫૦૮), કેવલ ભાડેશીયા (મો. ૭૬૯૮૬ ૦૫૬૦૦).

ચંદુભાઈ લઢેર

રાજકોટ : ચંદુભાઈ જીલાભાઈ લઢેરનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા, સંતવાણી તા. ૧૮ના શનિવારે બપોરે ૧૨ કલાકે કુવાડવા ખાતે રાખેલ છે.