Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021
જસદણ : ૧૦૧ વર્ષના બતુલબેનની વફાત : ટેલિફોનીક શોક સંદેશ

જસદણ : રાજકોટ નિવાસી દાઉદી વ્હોરા બતુલબેન (ઉવ.૧૦૧) તે તૈયબઅલી મોહંમદઅલી લોટિયાના પત્ની, કાસમજીભાઇના સુપુત્રી, શબ્બીરભાઇ, અબ્બાસભાઇ, અબ્દુલભાઇ, મુનિરાબેન (રાજકોટ) જુબેદાબેન (સુરેન્દ્રનગર) નફીસાબેન (જુનાગઢ)ના માતા તા.૧૭મે સોમવારના રોજ રાજકોટમાં વફાત પામેલ છે હાલ સરકારી ગાઇડલાઇન મુજબ દરેક ધાર્મિકવિધિ રાખી છે. શોક સંદેશા માટે મો. ૯૪૨૮૨ ૫૦૨૧૦, મો. ૯૨૨૭૩ ૯૫૫૫૭ ઉપર સંપર્ક કરવો.

બોમ્બે પાનવાળા મનિષભાઈના મોટાભાઈ ગંગારામભાઈ કવરાણીનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ નિવાસી સ્વ.શાંતીલાલ કરસનદાસ કવરાણીના નાનાભાઈ મનિષભાઈ કરસનદાસ કવરાણી (બોમ્બે પાનવાળા)ના મોટાભાઈ દિનેશભાઈ શાંતીલાલ કવરાણીના કાકા, રવિભાઈ ગંગારામભાઈ કવરાણી (આર.કે. વિડીયો) ના પિતાશ્રી, શનિભાઈ શાંતીલાલ કવરાણીના કાકા (આર.કે. વિડીયો), વિનયભાઈ ગંગારામભાઈ કવરાણી (આર.કે. વિડીયો)ના પિતાશ્રી, ભાવિકભાઈ મનિષભાઈ કવરાણીના કાકા, સ્વ.ગંગારામભાઈ કરસનદાસ કવરાણી તા.૧૭ સોમવારના રોજ પ્રભુચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના મંગળવારે સાંજે ૫ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાનઃ- ૪, જુલેલાલનગર રેફયુજી કોલોની રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૯૮૫ ૬૧૦૦૫, મો.૯૬૬૪૭ ૧૬૬૬૧

અવસાન નોંધ

જામરાવલના પ્રેસપ્રતિનિધિ જીતેન્દ્રભાઇ કોટેચાના મોટા બહેનનું અવસાન

જામરાવલઃ વેપારી અગ્રણી સ્વ. અમરશીભાઇ જાદવજીભાઇ કોટેચા (અમૃતલાલભાઇ)ના દિકરી અને મુળ ભણગોરના અને હાલ રાજકોટ નિવાસી મધુબેન સુચક (વ.૭ર) નું અવસાન થતા રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાય હતી. મુંબઇમાં જન્મેલા અને રાવલમાં ઉછરેલા મધુબેનનું એક પગમાં પોલિયો હોવા છતાં સંઘર્ષ કરીને સ્વાભિમાનભેર જીવન જીવી તેની અન્યને પણ પ્રેરણા આપી હતી. તેઓએ પોલીયોગ્રસ્ત હોવા છતાં જીવનમાં કયારેય હારમાની ન હતી. સ્વ. મધુબેન પૂર્વ જિલ્લા માહિતી અધિકારી વિનોદભાઇ કોટેચા, રાવલના એડવોકેટ નીતિનભાઇ કોટેચા અને પત્રકાર જિતેન્દ્રભાઇ કોટેચાના મોટા બહેન થાય છે. તેઓની વિદાયથી તેઓના પરીવારને સાંત્વના પાઠવવા સંખ્યાબંધ સંદેશાઓ  અપાઇ રહ્યા છે. અને પતિ હેમંતલાલ, પૂત્ર ભાવેશ અને પુત્રવધુ બીના તથા તેઓના ભાઇઓ બહેનોને હિંમત તેમજ સદ્દગત મધુબેનને સાંત્વના માટે પ્રાર્થના કરી હતી.

જામનગરનાં વલ્લભભાઇ માડમનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

જામનગર : સ્વ. રામભાઇ કારાભાઇ માડમના પુત્ર વલ્લભભાઇ માડમ (ઉ.વ.૭૭) તે સ્વ. ઘેલુભાઇ માડમ તથા સ્વ. મેરૂભાઇ માડમના નાનાભાઇ, પુર્વ ધારાસભ્ય, સ્વ. હેમતભાઇ માડમના મોટાભાઇ, પુર્વ કોર્પોરેટર અલ્કાબેન જેસાભાઇ ચાવડા, કોર્પોરેટર રચનાબેન સંજયભાઇ નંદાણીયા, વિશાલભાઇ માડમ તથા સચીનભાઇ માડમના પિતાનું તા.૧૬-પ-ર૧ના અવસાન થયેલ છે.

કોરોના મહામારીના સ્થિતિને કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા.ર૦-પ-ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. સાંત્વના પાઠવવા સચીનભાઇ મો.૯૬૬રર ૧રરરર, રચના મો.૯૦૧૬૯ પપપ૯૯)

રમેશચંદ્ર સુચક

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ. શાંતિલાલ ચકુભાઇ સુચકના પુત્ર રમેશચંદ્ર (ઉ.વ.૭૨) તે સ્વ. પ્રભુદાસભાઇ સુચક, સ્વ. મનસુખભાઇ તથા નવિનભાઇ સુચકના ભાઇ, હિરેનભાઈ, પારૂલબેન, સોનલબેનના પિતાશ્રી તેમજ દિવ્યેશભાઇ અને જયેશભાઇ ના સસરા, સ્વ. પ્રેમજીભાઇ જોબનપુત્રાના જમાઇ, અશ્વીનભાઇ તથા કિશોરભાઇ જોબનપુત્રાના બનેવી તા. ૧૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે.  ટેલિફોનીક બેસણુંતા. ૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.) હિરેનભાઇ રમેશભાઇ સુચક - ૯૪૨૬૭ ૮૫૭૦૫, નવીનભાઇ શાંતિલાલ સુચક - ૯૪૯૯૫ ૫૯૯૨૯, વિનયભાઇ પ્રભુદાસભાઇ સુચક  ૯૮૨૫૨ ૧૦૧૦૮, કિશોરભાઇ પ્રભુદાસભાઇ સુચક - ૯૮૨૫૨ ૨૨૩૦૨, અશ્વીનભાઇ પ્રેમજીભાઇ જોબનપુત્રા   ૯૪૨૫૨ ૭૧૭૧૩, દિવ્યેશભાઈ અનીલભાઇઈ ચોલેરા - ૯૮૨૪૨ ૨૧૭૩૪, જયેશભાઈ અમૃતલાલ ઉનડકટ - ૯૪૨૬૭ ૩૩૨૨૬૬

વિનોદરાય જીથરા

રાજકોટ : વિનોદરાય વશરામભાઇ જીથરા તે વર્ષાબેનના પતિ તથા સ્વ. જ્યેશભાઇના, ડીમ્પલબેન નવલકુમાર કનેરીયા તથા નયનાબેન કિરીટકુમાર ભુતના પિતાશ્રી પોપટભાઇના મોટાભાઇનું તા. ૧૭  ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦  રાખેલ છે.  કિરીટકુમાર મો.૯૮૭૯૬ ૪૧૫૮૨, વર્ષાબેન ૭૫૬૭૩ ૪૦૪૭૪, નવલકુમાર ૯૪૨૮૩ ૦૮૪૪૫, પોપટભાઇ ૯૯૨૫૧ ૬૪૧૬૯

શીતલભાઇ પારેખ

રાજકોટઃ સ્વ. શીતલભાઈ (ઉ.૪૮) તે જયંતિલાલ અમીલાલ પારેખ તથા પ્રજ્ઞાબેન જયંતિલાલ પારેખના પુત્ર, તેજલબેન મીતેશભાઈ સંઘવી અને ચારુલબેન ધર્મેશભાઈ સોલંકી ના ભાઈ, તથા મૂકેશભાઈ નવીનચંદ્ર પારેખ અને ભરતભાઈ નવીનચંદ્ર પારેખના ભાઈ તા. ૧૭ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લતાબેન દફતરી

મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંત શાંતિલાલ દફતરીના ધર્મપત્ની લતાબેન ચંદ્રકાંત દફતરી (ઉ.વ.૭૦) તે સંદીપ અને હેમાંગના માતુશ્રી તથા કાજલબેન તથા ખ્યાતિના સાસુ પ્રિયંક, પલક તથા શ્રેયાન્સના દાદીમા તથા જસવંતીબેન શાંતિલાલ દફતરીના પુત્રવધુ તથા રાજેન્દ્રભાઇના ભાભી તેમજ ભાવનગર નિવાસી સ્વ. ઝવેરચંદ મધવજી શેઠના પુત્રીનુ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૦ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે. ચંદ્રકાન્ત દફતરી મો. ૯૮રપર ર૩૧૯૯, સંદીપ દફતરી મો. ૮૯૮૦૦ ર૦૦૪૬, હેમાંગ દફતરી મો. ૯૮૭૯૩ પપ૬૩૩, રાજેન્દ્ર દફતરી મો. ૯૪ર૮ર ૦૩૮૩પ

મહાસુખભાઈ શાહ

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી હાલ રાજકોટ સ્વ.છગનલાલ વિરચંદભાઈ શાહના પુત્ર સ્વ.મહાસુખભાઈ (ઉ.વ.૮૫) તે લીલાવંતીબેનના પતિ, ગિરીશભાઈ (વર્ધમાન સ્ટીલ, રાજકોટ), બીનાબેન કિરીટકુમાર દોશી (સુલતાનપુર), છાંયાબેન પંકજકુમાર કગથરા (જામનગર), વંદનાબેન કલ્પેશકુમાર વોરા (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી, સ્વ.સૌભાગ્યચંદ તલકચંદ વસા (રાજકોટ)ના જમાઈ, જીનેશ અને રાજવીના દાદાનું તા.૧૭ને સોમવારના રોજ અરિહંતશરણ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ગીરીશભાઈ મો.૯૯૨૪૦ ૯૩૩૪૬, જીનેશ મો.૮૦૦૦૦ ૩૫૦૨૭, સોનલબેન મો.૯૪૨૮૩ ૪૭૦૦૨ ઉપર રાખેલ છે.

ગીતાબેન સોલંકી

રાજકોટઃ રસિકભાઈ મનજીભાઈ સોલંકીના ધર્મપત્નિ ગીતાબેન રસીકભાઈ સોલંકી (ઉ.વ.૭૦) તે નટવરલાલ મનજીભાઈના નાનાભાઈના ધર્મપત્નિ, તેમજ કિશોરભાઈ ઘનશ્યામભાઈ, મેહુલભાઈ સોલંકીના કાકી  તા.૧૬ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઈ મો.૯૯૭૯૭ ૯૪૧૮૧, મેહુલભાઈ મો.૯૮૯૮૧ ૦૩૦૧૦, ઘનશ્યામભાઈ મો.૯૫૮૬૪ ૭૧૭૧૫

વિજયાલક્ષ્મીબેન મહેતા

રાજકોટઃ સ્વ.વિજયાલક્ષ્મીબેન વિજયભાઈ મહેતા (ઉ.વ.૬૭) (મુળ વાધરવા હાલ રાજકોટ) તે વિજયભાઈ નવિનચંદ્ર મહેતાના ધર્મપત્નિ તે રીટાબેન, ભાવેશભાઈ, નિતિનભાઈ, શ્રેણિકભાઈના માતુશ્રી તથા જેનીષ, જિયાંસ, અંશિકા તથા એશાના દાદીમા તથા રૂષભકુમારના સાસુમા તથા કાન્તિલાલ તથા અશોકભાઈ બાગરેચાના બહેન તા.૧૭ને સોમવારના રોજ અંરિહત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૨૪૬ ૧૨૯૯૯, મો.૯૯૭૯૯ ૭૭૫૮૭

કિશોરભાઈ ગ્યાનચંદાણી

રાજકોટઃ નિવાસી કે.વી. ફ્રુટવાળા કિશોરભાઈ વાઘુમલ ગ્યાનચંદાણી તે જામનદાસ (મો.૯૮૨૫૦ ૫૧૪૫૫), દ્વારકાદાસ (મો.૯૮૨૫૦ ૭૮૨૧૯), સેવકરામ (મો.૯૮૨૫૦ ૭૮૨૬૮)ના ભાઈશ્રી બલારામભાઇ (મો.૯૩૭૭૯ ૨૦૯૦૩), હાસાનંદભાઈ (મો.૯૮૭૯૬ ૨૯૨૪૬), આનંદ (મો.૭૩૫૯૯ ૧૪૮૮૭)ના પિતાશ્રી તા.૧૬ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. વર્તમાન  પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

જીજ્ઞેશ વ્યાસ

રાજકોટ : મુળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ. રસીકભાઇ વાલજીભાઇ વ્યાસના પુત્ર જીજ્ઞેશ (ઉ.વ.૩૯) તે દિપાલીબેનના પતિ, ભદ્રેશભાઇ તેમજ અલ્કાબેન જોશીના ભાઇનું તા. ૧૭ને સોમવારના અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ર૦ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. ભદ્રેશભાઇ મો. ૯૮રપ૩ પ૩૧૮૪. ભાવીનભાઇ ૯૯૭૮૪ ૦૩૮૮૮, દીપાલીબેન ૦ર૮૧ ર૩૩૧૭૭૯

કનકરાય ભટ્ટ

ગોંડલઃ ઔદિચ્ય ખરેડી સમવાય વીયોજા ભટ્ટ સ્વ. કનકરાય કાંતિલાલ ભટ્ટ (ઉ.પ૭) તે ભીખાભઇ કાંતિલાલ ભટ્ટના નાનાભાઇ અને અંકિત અને હાર્દિકના પિતાશ્રી તથા અમર અને સાગરના દાદા તેમજ ઘનશ્યામભાઇ જોશીના બનેવીનું તા.૧૬ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.ર૦ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮રપ૮ ર૦૪ર૩