Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021
રમેશચંદ્ર સવજાણીનું દુઃખદ નિધન

રાજકોટઃ રમેશચંદ્ર માધવજીભાઈ સવજાણી (ઉ.વ.૭૨) તે હિતેશભાઈ તથા અમીતાબેન અને નીધીબેનના પિતાશ્રી તે સ્વ.મોહનભાઈ તથા શશીભાઈ સવજીયાણીના નાનાભાઈ તે સ્વ.વિસનજીભાઈ મૂલજીભાઈ બુધ્ધદેવ (જામનગર)ના જમાઈ તે રમેશભાઈ તથા સ્વ.પ્રતાપભાઈ તથા મહેન્દ્રભાઈના બનેવી તા.૧૫ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હિતેશભાઈ રમેશચંદ્ર સવજીયાણી (પુત્ર) મો.૯૮૨૪૨ ૦૧૦૨૫, મો.૯૯૭૮૮ ૧૮૮૭૭, રૂપલભાઈ શશીભાઈ સવજીયાણી (ભત્રીજા) મો.૯૮૨૪૧ ૧૨૦૧૧, મહેન્દ્રભાઈ વિસનજીભાઈ બુધ્ધદેવ (સાળા) મો.૯૯૨૫૨ ૨૨૫૩૬, રમેશભાઈ વિસનજીભાઈ બુધ્ધદેવ (સાળા) મો.૯૯૨૫૨ ૨૨૫૩૫. (રમેશ ટીન ફેટકરી- રાજકોટ.)

અવસાન નોંધ

ઠા.કાંતીલાલ તન્ના

જામનગરઃ ઠા.કાંતીલાલ મોહનલાલ તન્ના (ઉ.વ.૬૮) (તાજગી એજન્સીવાળા)  તે સ્વ.મોહનલાલ ગોકળદાસ તન્નાના પુત્ર તેમજ સ્વ. વિઠ્ઠલદાસ કરશનદાસ મોદી (જામ-ખંભાળીયા વાળા)ના જમાઇ  તેમજ જગીતાબેન અને વર્ષીતાબેનના પિતા તા.૧૬ના રોજ અવસાન પામ્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ટેલીફોનીક પ્રાર્થના સભા તા.૧૮ ના સાંજે ૪ થી ૬ રાખવામાં આવી છે.

ગોદાવરીબેન જયસ્વાલ

જેતપુરઃ ગોદાવરીબેન રમણીકલાલ જયસ્વાલ (ઉ.વ.૮પ) તે યોગેશભાઇ, મહેન્દ્રભાઇના માતુશ્રી સુરેશભાઇના બહેન તા.૧૪ના અવસાન પામેલ છે.

દિલીપભાઇ જોબનપુત્રા

રાજકોટઃ સ્વ. અમૃતલાલ કેશવજી જોબનપુત્રા (મયુરનગર વાળા)ના પુત્ર દિલીપભાઇ (પ૪ વર્ષ) તે દેવાંગના પિતાશ્રી તથા અશ્વિનભાઇ, અતુલભાઇ, હિતેન્દ્રભાઇ તથા પલ્લવીબેન રાજાના ભાઇ તથા સ્વ. સુરેશભાઇ કરશનદાસ કોટેચા ના જમાઇનું તા. ૧૭ ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા. ૧૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દેવાંગ-૬૩પ૪૪ ૬૦૯૩૩, અશ્વિનભાઇ-૯૭૧ર૧ ૭૭૦૦પ, પલ્લવીબેન-૮૧૪૦૯ ર૯૮૩૧, ચેતનભાઇ કોટેચા-૮૧૬૦૩ ૪૮પ૧૬

રમણીકલાલ દવે

મીઠાપુરઃ ઓખા-ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ વાંકાનેર, હાલ ચોખા સ્વ. દવે રમણીકલાલ મગનલાલ ઉંમર-૭ર તે દેવીલાબેનના પતી, તે રાજેશભાઇ, પૂજાબેનના પિતાશ્રી, તે કૃણાલ, નિહાલના દાદાશ્રી, તે ગુણવંતભાઇ-કૈલાશભાઇ રાજકોટના ભાઇ તથા સ્વ. વિમળાબેન, રંજનબેન, નાનીબેનના ભાઇ તથા આનંદીબેનના સસરા તારીખ ૧૬ બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૮ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.  દેવીલાબેન દવે-૯૯ર૪૦ પ૬૩૧ર, રાજેશભાઇ દવે-૯૦૬૭૦ ૦ર૭૮૮, પૂજાબેન દવે-૯૮ર૪૧ ૧૬૮૪૭

મથુરભાઈ સુખડીયા

મોટી કુંકાવાવઃ મથુરભાઈ ભીખાભાઈ સુખડીયા (પૂર્વ શિક્ષક આર.એન. શેઠ કન્યા હાઈસ્કૂલ) (ઉ.વ. ૬૯) તે ચતુરભાઈ, મનસુખભાઈ (પૂર્વ સરપંચ), મધુભાઈ, ચુનીભાઈ, સુભાષભાઈ (સરપંચ શ્રી મોટી કુંકાવાવ)ના ભાઈ તેમજ ઉમેશભાઈના પિતાશ્રીનું તા. ૧૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૧૮ શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને સવારે ૯ થી સાંજના ૬ સુધી રાખેલ છે.

ભગવાનજીભાઈ ગણાત્રા

રાજકોટઃ ભગવાનજીભાઈ ગોકળદાસ ગણાત્રા (ઉ.વ.૯૩) (બીલખાવાળા) તે સ્વ.કિશોરભાઈ, જયોતિબેન તથા સ્વ.હંસાબેનના પિતાશ્રી તથા ભાવનાબેન, નવીનભાઈ કારિયા (શાપુર) તથા સુરેશભાઈ જીવાણી (વિસાવદર)ના સસરા  તથા નરેશ, સુભાષ, અનુપના દાદાશ્રી તા.૧૭ના રોજ  શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક  ઉઠમણું તા.૧૮ના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે.

જયેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ મુ.ટોડા હા. રાજકોટ સ્વ.જયેન્દ્રસિંહ દિલુભા જાડેજા (ઉ.વ.૬૧) તે ભરતસિંહ દિલુભાના નાનાભાઈ, અશોકસિંહના મોટાભાઈ, કિર્તિરાજસિંહના કાકા, હરપાલસિંહના કાકા, રાજેન્દ્રસિંહના કાકા, હરદિપસિંહના પિતા, ઓમદેવસિંહના મોટાબાપુ, કર્મરાજસિંહના દાદા, ધર્મદિપસિંહના દાદા તા.૧૬ના અવસાન પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના સાંજે  ૪ થી ૬ (મો.૯૬૬૨૬ ૯૮૫૯૪, મો.૯૮૨૪૭ ૩૨૧૩૪) રાખ્યું છે

દીપકભાઇ રાચ્છ

પડધરી : વલ્લભદાસ નાથાલાલ રાચ્છના પુત્ર દીપકભાઇ (ઉ.વ.પપ) તે દેવભાઇના પિતા તથા અલ્પેશભાઇ, નિલેશભાઇ, સ્વ. ચંદ્રેશભાઇ તથા સ્વ. બીનાબેન, ડોલીબેનના ભાઇનું તા. ૧૭ મીએ અવસાન થયેલ છે. ટેલિફોનિક ઉઠમણું તા. ૧૮ શુક્રવારના રોજ પ થી ૬ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે. નિલેશભાઇ મો. ૯૩ર૮૬ ૬૬૧૧૭, અલ્પેશભાઇ મો. ૯૩૭પર ૩પ૦૦પ (પ-૧ર)