Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023
જાણીતા અગ્રણી હબીબભાઇ કટારીયાના મોટા બહેન મર્હુમ હુશેનાબેનની કાલે ઝીયારત શરીફ

રાજકોટ : સદર બજારમાં રહેતા મુસ્‍લિમ અગ્રણી હબીબભાઇ ગનીભાઇ કટારીયાના મોટાબહેન હુશેનાબેન ગનીબાપુ કટારીયાર ગઇ કાલે ટૂંકી બીમારી બાદ જન્‍નત નશીન થયા છે. તે આયશાબેન ગનીબાપુ કટારીયાના દીકરી તથા ગફારભાઇ કટારીયા, હબીબભાઇ કટારીયા, યુસુફભાઇ કટારીયા, હનીફભાઇ કટારીયા, સલીમભાઇ કટારીયા, રફીકભાઇ કટારીયા, ઝુબેદાબેન ગયારભાઇ કટારીયા, ઝરીનાબેન ઇકબાલભાઇ કાથરોટીયા, મમુતાઝબેન શબ્‍બીરભાઇ સમાના બહેનની કાલે તા. ૨૦ના રોજ સદર જુમા મસ્‍જીદ ખાતે સવારે ૯ વાગ્‍યે ઝીયારત શરીફ રાખેલ છે. જ્‍યારે ઔરતો માટે સદરબજાર મેઇન રોડ પર તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. હબીબભાઇ ગનીબાપુ કટારીયા મોબાઇલ નં. ૯૮૨૪૪ ૧૬૦૬૯.

અવસાન નોંધ

જયસુખભાઇ ખાલપાડા

રાજૂલા : રાજુલા નિવાસી ડોળાસાના વતની સ્‍વ. જયસુખભાઇ કાન્‍તીભાઇ ખાલપાડા તે જેન્‍તીભાઇ ખાલપાડા-રાજકોટ, અશોકભાઇ ખાલપાડા-ડોળાસાના મોટાભાઇ તેમજ સ્‍વ. નલિનભાઇ તથા અતુલભાઇ નાયબ મામલતદાર (૯૮ર૪ર ૧૮૪૯૪) તથા સ્‍વ. મહેશભાઇ એસ. ટી. કંડકટર તથા કિશોરભાઇ (૯૯૯૮૩ પપપ૧૪) તથા મીનાબેન ભુપતકુમાર વણજારા-કોટડાપીઠા ના પિતાશ્રી તથા કાજલબેન ધર્મેન્‍દ્રકુમાર તન્ના, તાલાળા તથા કમલ કિશોરભાઇ ખાલપાડાના દાદા ત્‍થા કુંરજીભાઇ દેવજીભાઇ લાખાણી -વિઠલપુર વાળાના જમાઇનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કાનજીબાપાનગર, ચામુંડા માતાજીના મંદિર, રાજૂલા ખાતે રાખવામાં આવેલ છે. ત્‍થા શ્વસુર પક્ષની સાદડી સાથે જ રાખેલ છે.

શીલાબેન વાજા

જુનાગઢ : ધોબી શીલાબેન વાજા (ઉ.૬ર) તે શાંતિલાલ નાગજીભાઇ વાજાના ધર્મપત્‍ની તે ભાવેશભાઇ તથા પ્રશાંતભાઇ, તારાબેનના માતુશ્રી તે અમૃતભાઇ નાગજીભાઇ વાજા ભાભી તા. ૧૭ ને મંગળવારે અવસાન થયેલ છે. ઉઠમણું (બેસણું) તા. ૧૯ ને ગુરૂવારના બપોરે ૪ થી પ તેમના નિવાસ સ્‍થાને (ગીરનાર રોડ, ઝૂલેશ્વર મંદિર સામે, જુનાગઢ) રાખેલ છે.

ચંપાબેન

રાજકોટ : ચંપાબેન (ઉ.વ.૮૯) તા. ૧૮ ના કૈલાશવાસ પામ્‍યા છે. દશાહ શ્રાધ્‍ધ શનિવારે છે તથા શ્રવણો ઉતરક્રિયા તા. ર૯ ના શ્રી ગેલ કૃપા, ૪પ-બી, રેલનગર મેઇન રોડ (પોપટપરા પાછળ), પાર્થ સ્‍કુલની સામે રાખેલ છે.

અશ્વિનભાઇ શુકલ

રાજકોટ : ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના દિલીપભાઇ શુકલ (બ્રાંચ મેનેજર એલ. આઇ. સી.), ભાવનગર ના પુત્ર અશ્વિનનું તા. ૧૭ ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા. ૧૯ ના સાંજે ૪ થી ૬ ૧૯ જીવન જયોત સોસાયટી દેવબાગ, ભાવનગર, મો. ૯૪ર૬ર ર૩પ૪ર ખાતે રાખેલ છે.

ભાનુમતીબેન ઉપાધ્‍યાય

ગોંડલ : વાલમ બ્રાહ્મણ ગં. સ્‍વ. ભાનુમતિબેન શાંતિલાલ ઉપાધ્‍યાય (નિવૃત શિક્ષક) ઉ.૯૭ તે સ્‍વ. શાંતિલાલ ગૌરીશંકર ઉપાધ્‍યાયના પત્‍ની તથા સ્‍વ. ગુણવંતરાય, સ્‍વ. મહેશભાઇ તથા ચંદ્રભાઇના ભાભી તથા રાજેન્‍દ્રભાઇ (નિવૃત-પીજીવીસીએલ-ગોંડલ) અને હર્ષદભાઇ (જીઇટીસીઓ-ગોંડલ) તેમજ  હાર્દિક, અમર, રિધ્‍ધિના દાદીમાનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ અરૂણ કોલોની કોમ્‍યુનિટી હોલ ખાતે રાખેલ છે.

પાર્વતીબેન સાપરીયા

રાજકોટ : મૂળ મોટી બાણુગાર નિવાસી હાલ જામનગર પાર્વતીબેન ખેંગારભાઇ સાપરીયા (ઉ.વ.૮૨) તે રમેશભાઇ સાપરીયા (મો. ૯૯૯૮૯ ૯૩૫૪૬), રાજુભાઇ સાપરીયા (મો. ૯૯૯૮૯ ૯૩૫૪૭), નંદલાલભાઇ સાપરીયા (મો. ૯૮૭૯૨ ૬૪૨૭૫)ના માતુશ્રીનો તા. ૧૬ના સોમવારે અક્ષરવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ૨૦ના શુક્રવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, જામનગર ખાતે રાખેલ છે. સદ્‌ગતની લૌકિક ક્રિયા તા. ૨૩ના સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા. ૨૬ના ગુરૂવારે તેમના નિવાસસ્‍થાન પટેલ વાડી શેરી નં. ૩, ટી.બી. હોસ્‍પિટલ પાછળ, જામનગર ખાતે રાખેલ છે.

હર્ષદભાઇ જોષી

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્‍વ. હર્ષદભાઇ શશીકાંતભાઇ જોષી (નિવૃત કર્મચારી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી) તે સ્‍વ. શશીકાંતભાઇ જોષીના પુત્ર તથા પલ્લવભાઇ અને હેતલબેનના પિતાશ્રીનું તા. ૧૮ ના અવસાન થયુ છે. તેમનું બેસણુ તા. ર૦ ને શુક્રવારે સાંજે ૩.૩૦ થી પ.૩૦ ધુમકેતુ હોલ રોયલ પાર્ક-૪, કાલાવડ રોડ, રાજકોટ રાખેલ છે.

જયશ્રીબેન ચૌહાણ

રાજકોટઃ જયશ્રીબેન સુરેશકુમાર ચૌહાણ (ઉ.વ.૭૦)  તે સુરેશકુમારના ધર્મપત્‍નિ તથા કલ્‍પેશભાઈ તથા નયનાબેન દિપકકુમાર રાઠોડના માતુશ્રીનું તા.૧૮ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૨૫૫ ૬૫૫૫૦

દુર્ગાબેન ઠાકર

રાજકોટઃ ઔ.સ.ચિ. બ્રાહ્મણ સમાજ રાજકોટના ગં.સ્‍વ.દુર્ગાબેન ધિરજલાલ ઠાકર (ઉ.વ.૮૩) તે સ્‍વ.ધિરજલાલ મણીશંકર ઠાકરના ધર્મપત્‍નિ તથા મનોજભાઈ, મયુરભાઈના માતુશ્રી તેમજ હરીહર, કાર્તીકેય, દેવયાની તથા યામીનીના દાદીમાનું તા.૧૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સાઈ મહાદેવ મંદિર, ગાંધી સ્‍કુલ પાસે નાનામવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મયુરભાઈ ઠાકર મો.૮૩૪૭૪ ૫૧૯૦૦, મનોજભાઈ ઠાકર મો.૯૮૨૪૨ ૧૨૮૬૧

દુર્લભજીભાઇ રાઠોડ

ધોરાજી : દુર્લભજીભાઇ ગોકળદાસ રાઠોડ તે જગદીશભાઇના નાના ભાઇ તેમજ ચીમનભાઇ, પ્રવિણભાઇ, તથા સ્‍વ. મનસુખભાઇ તેમજ હરસુખભાઇના મોટાભાઇ તેમજ સુરેશભાઇ, હરેશભાઇ, ગીતાબેન ના પિતાશ્રી અને ભરતકુમાર ગોહીલ, જુનાગઢના સસરાનું તા. ૧૮ ને બુધવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૧ ને શનિવારે બપોરે ૩ થી પ વીસી પ્‍લોટ શ્‍યામ વાડીની સામે રેલ્‍વે સ્‍ટેશન પાસે ધોરાજી મુકામે રાખેલ છે.

નલીનીબેન ગાંધી

ધોરાજી  દશા સોરઠીયા વણીક મુળ ધોરાજી, હાલ મુંબઇ નિવાસી નલીનીબેન (ઉ.વ.૮૪) તે વસંતરાય પોપટલાલ ગાંધીના પત્‍નિ તથા કલ્‍પશ, હર્ષા, રીટા અને મલયના માતુશ્રી સૌ હિરલ ગાંધી, અશ્વિન પરીખ, ડો. મનીષ માવાણી અને ઉદય કાચલીયાના સાસુ, સૌ સરયુ મહેન્‍દ્ર, સૌ સ્‍મિતા દિનેશ, સૌ મીતા બીપીન ગાંધી અને રંજના જીતેન્‍દ્ર ગોરસીયાના માસી, સ્‍વ. હિરાલક્ષ્મી મુકુન્‍દરાય ગાંધી, સ્‍વ. સવીતાબેન, સ્‍વ. પુષ્‍પાબેન, સ્‍વ. ઉષાબેન, સ્‍વ. જશવંતભાઇ, સ્‍વ. નટવરલાલ, સ્‍વ. મુળવંતરાય, સ્‍વ. ઇન્‍દ્રકુમાર, સ્‍વ. નવીનતરાયના બહેન, આર્યમન, રૈયા શૈલી, દેવાંશી, જય, ચાંદની અને આયુષીના દાદી તથા નાની તા. ૧પ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

શોભનાબેન શાહ

રાજકોટઃ વીરનગરના વતની હાલ મુંબઇ સ્‍થિત અ.સૌ.શોભનાબેન તે શ્રી પરિમલભાઇ પ્રમોદભાઇ શાહના ધર્મપત્‍ની તેમજ શ્રી સુમીત, નિરવ અને શર્મીના માતુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા શુક્રવાર તા.૨૦ના રોજ બપોરે બે વાગ્‍યે તેમના વીરનગરના નિવાસસ્‍થાને રાખેલ છે. તેઓની પ્રાર્થના સભા તા.૨૨ને રવિવારના રોજ સાંજે ૪થી ૬ વાગ્‍યા દરમ્‍યાન તેમના મુંબઇના નિવાસસ્‍થાને રાખેલ છે. શ્રી પરિમલભાઇ પ્રમોદભાઇ શાહ, ચેતન પ્‍લોટ નં.૨૬૦, સાયનરોડ, મુંબઇ

જયોતિબેન દાવડા

રાજકોટઃ નિવાસી સ્‍વ.જમનાદાસ માવજીભાઇ કટારીયાના પુત્રી તે જયોતિબેન વી.દાવડા(જામખંભાળીયા)ના ધર્મપત્‍નિ તે સ્‍વ.કાંતિભાઇ(મુંબઇ), યોગેશભાઇ તથા સ્‍વ.વાસંતીબેન, હંસાબેન, ઉષાબેનના બહેન શ્રી જયોતિબેનનું તા.૧૬ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક પિયરપક્ષની સાદડી તા.૨૦ શુક્રવારના રોજ સાંજે ૪થી ૫ રાખેલ છે. યોગેશભાઇ મો.૯૭૨૭૭ ૧૮૭૮૪, સુમીતભાઇ ૯૯૦૯૦ ૧૮૭૮૪

રમણીકભાઈ પાટડીયા

રાજકોટઃ સ્‍વ.કરમશીભાઈ પોપટભાઈ પાટડીયાના પુત્ર રમણિકભાઈ કરમશીભાઈ પાટડીયા તે પ્રફુલભાઈના પિતાશ્રી તથા મેઘનાબેન, રાવિકાબેન, પૂજાબેન, ઉર્મીલાબેન, કિશનના દાદા અને સોની જેઠાલાલ મુળજીભાઈ રાણપરા (મોરબી)ના જમાઈનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે.  સદ્દગતનું બેસણું તા.૨૦ના સવારે ૧૦ થી ૧૨ ભિમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર શેરી નં.૨/૮નો ખૂણો, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રફુલભાઈ મો.૯૮૨૪૮ ૧૫૮૫૭ , કિશન મો.૮૮૬૬૫ ૩૮૫૦૫, ચેતનભાઈ મો.૯૮૨૫૯ ૦૬૧૯૧

ફૂલચંદભાઈ ગગલાણી

શ્રી દશા સોરઠીયા વણિક લુંધિયા નિવાસી હાલ રાજકોટ  ફૂલચંદભાઈ જેઠાલાલ ગગલાણી (ઉ.વ.૮૬) તે જયાબેનના પતિ તેમજ સ્‍વ.રતિલાલ જેઠાલાલ, સ્‍વ.વનમાળીદાસ જેઠલાલના નાનાભાઈ તેમજ તે જયંતભાઈ, રાજેશભાઈ, નરેન્‍દ્રભાઈ, નિતીનભાઈ તથા ભાવનાબેન અશોકકુમાર આણંદપરા, રીનાબેન હિરેનકુમાર બાબરીયા, પન્‍નાબેન અશોકુમાર ભૂપતાણી, પ્રિયંકાબેન લતિષકુમાર સાંગાણીના પિતાશ્રી તેમજ દિપ તથા તિલકના દાદા તેમજ સ્‍વ.રામજીભાઈ અમરશીભાઈ ગાદોયા (સુલતાનપુર)ના જમાઈ તા.૧૬ને સોમવારના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૦ના શુક્રવાર સાંજે ૪ થી ૫ કલાકે, ૨/૧૧ માસ્‍તર સોસાયટી, કોમ્‍યુનીટી હોલ ખાતે રાખેલ છે.