Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021
મીનાબેન ભરતભાઈ માખેચાનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.મીનાબેન ભરતભાઈ માખેચા (ઉ.વ.૫૯) મુળ મોટી પાનેલી  હાલ રાજકોટ તે ભરતકુમાર ચંદુલાલ માખેચાના ધર્મપત્નિ તથા દર્પણભાઈ તથા પાયલબેનના માતુશ્રી તથા ચાંદનીબેન દર્પણકુમારના સાસુ તથા ચિ.ગ્યાનાના દાદીમા તથા સ્વ.શશીકાંતભાઈ ખેતાણીના પુત્રી તેમજ અતુલભાઈ, યોગેશભાઈ, નીલેશભાઈના મોટા બહેનનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૦ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઈ મો.૯૪૨૭૪ ૪૬૭૩૬, દર્પણભાઈ મો.૭૫૭૫૮ ૦૨૭૩૬, મો.૯૪૨૬૫ ૯૯૦૩૭, અતુલભાઈ ખેતાણી મો.૯૮૨૫૨ ૮૬૫૧૮, યોગેશભાઈ મો.૯૭૨૫૦ ૪૫૬૭૦, નીલેશભાઈ મો.૯૮૨૫૭ ૮૦૩૪૬

ખીમાણી સણોસરા (તા.કાલાવડ) સ્થિત માનકુંવરબા જાડેજાનું દુઃખદ નિધન

રાજકોટ :.. ખીમાણી સણોસરા (તા. કાલાવડ) સ્થિત ગં. સ્વ. માનકુંવરબા જાડેજા (ઉ.વ.૮પ), તે સ્વ. જુવાનસિંહ ભાણજીભી જાડેજાના પત્ની તેમજ ચંદુભા જાડેજા, વનરાજસિંહ જાડેજા (મો. ૮૧ર૮૮ ૩૬૪પ૬), જગદીશસિંહ જાડેજા (મો. ૬૩પપ૦ ર૧૬ર૭), લાલુભા જાડેજા (મો. ૯૯ર૪૬ ૪૮૯૮૯), સુખદેવસિંહ જાડેજા (મો. ૯૬૦૧૧ ૭ર૦૭૦), જયરાજસિંહ જાડેજા (મો. નં. ૯૭ર૩૩ ૪૪૯પ૧), પ્રદીપસિંહ જાડેજા (મો. ૯૯૭૪૯ પ૦૪૬૭), તથા સહદેવસિંહ જાડેજાના માતુશ્રીનું તા. ૧૭-પ-ર૦ર૧ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સ્વ.નું ટેલીફોનીક બેસણુ તા. ર૦-પ-ર૦ર૧ નાં રોજ તથા ઉત્તરક્રિયા તા. ર૭-પ-ર૦ર૧ નાં રોજ ખીમાણી સણોસરા ખાતે રાખેલ છે.

જુનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના માતુશ્રીનું કાલે ટેલીફોનીક બેસણું

જુનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયના માતુશ્રી ગં.સ્વ. કુંદનબેન શશીકાંતભાઇ ઉપાધ્યાય ઉ.વ.૯પનું તા.૧૭ને સોમવારના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.ર૮ બાલયોગીનગર ભાવનગર ખાતે કાલે તા.ર૦ મે ને ગુરૂવારના રોજ બપોરે ર થી ૬ રાખેલ છે. જેમાં આર.એસ.ઉપાધ્યાય ૯૪ર૮ર ર૧૯૦ર, ભારતીબેન ઉપાધ્યાય ૯૮રપ૧ ૪પ૦૬૪, અપુર્વ આર.ઉપાધ્યાય ૯૪ર૮૮ ૧૧૦૩૩, મોહિત આર. ઉપાધ્યાય ૯૬૮૭૭ ૧૧૧૯૯ ઉપર સાંત્વના પાઠવી શકશો.

ક્રિસ્ટલ હોટલવાળા ભરતભાઈના મોટાભાઈનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મૂળ હડમતાળાના વતની અને હાલ રાજકોટ નિવાસી કિરીટ નરભેરામ કોટક (ઉ.વ.૫૫) તે સ્વ.નરભેરામ ડાયાભાઈ કોટકના પુત્ર તથા સ્વ.હર્ષદભાઈ, મનહરભાઈ (બકુલ), નવિનભાઈ, જગદીશભાઈ, જીતેન્દ્રભાઈ, હસમુખભાઈ તથા સ્વ.શોભનાબેનનાં નાનાભાઈ અને ક્રિસ્ટલ હોટલવાળા ભરતભાઈ કોટકના મોટાભાઈ તા.૧૮ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. નિલેશભાઈ મો.૯૯૨૪૪ ૯૪૭૦૭, મનહરભાઈ (બકુલ) મો.૮૨૩૮૯ ૦૧૧૧૧, નવિનભાઈ મો.૭૩૮૩૫ ૧૧૦૭૦, જગદીશભાઈ મો.૯૪૨૬૨ ૨૨૧૬૩, જીતેન્દ્રભાઈ મો.૯૪૨૭૪ ૪૨૯૪૩, હસમુખભાઈ મો.૯૮૨૫૨ ૩૬૬૫૧, ભરતભાઈ મો.૯૮૨૪૨ ૪૯૦૩૯

અવસાન નોંધ

જયશ્રીબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા હાલ રાજકોટ નિવાસી જયશ્રીબેન રસિકભાઇ ટાંક (ઉ.વ.૫૮)નું તા.૧૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના પતિશ્રી રસિકભાઇ બચુભાઇ ટાંક મો. ૮૧૪૦૦ ૮૧૮૬૮ તેમના પુત્ર જયદીપભાઇ રસિકભાઇ ટાંક મો.૭૬૯૮૦ ૪૭૯૮૧

 ભાનુમતીબેન વિઠલાણી

રાજકોટઃ નિવાસી શ્રીમતી ભાનુમતિ પ્રભુદાસ વિઠલાણી (ઉ.વ.૮૨) તે શ્રી પી.આર. વિઠલાણી (એલઆઇસી)ના પત્નિ સુરેશ પી. વિઠલાણી તથા શ્રીમતી ગીતાબેન પરેશકુમાર રાયજાદાના માતુશ્રી તા.૧૭ના રોજ અવસાન પામ્યા છે. હાલના સંજોગોમાં ઉઠમણું તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. શોક સંદેશો ફોનથી અથવા વ્હોટસઅપ મારફત પાઠવા વિનંતી કરાઇ છે.  ૯૮૨૫૨ ૧૫૫૩૫

નરેન્દ્રભાઈ શુકલ

રાજકોટઃ સ્વ. કાંતિલાલ દુર્ગાશંકર શુકલના પુત્ર નરેન્દ્રભાઈ કાંતિલાલ શુકલ (ઉ.વ. ૭૬) તે સ્વ. શરદભાઈ, ઉમેશભાઈ, જગદીશભાઈ, નીતિનભાઈના ભાઈ તથા સ્વ. કિરણના પતિ તથા લતા તૃષિતભાઈ ઉપાધ્યાય, રૂપાબેન નિખીલભાઈ પંડયા અને પ્રીતિબેન અલ્પેશભાઈ મહેતાના પિતાશ્રીનું તા. ૧૭ને સોમવારના રોજ કૈલાશગમન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૦ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૪૯ ૦૬૩૯૩, મો. ૯૯૨૪૦ ૦૫૪૩૪

લતાબેન દફતરી

મોરબીઃ ચંદ્રકાંત શાંતિલાલ દફતરીના પત્ની લતાબેન ચંદ્રકાંત દફતરી (ઉ.વ. ૭૦) જે સંદીપ અને હેમાંગના માતા તથા કાજલબેન અને ખ્યાતિના સાસુ તેમજ પ્રિયંક, પલક તથા શ્રેયાન્સના દાદીમાં તેમજ ભાવનગર નિવાસી સ્વ. ઝવેરચંદ માધવજી શેઠના પુત્રી તા. ૧૭ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૦ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

નિખીલભાઈ ઠાકર

ગોંડલઃ ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ ગોંડલ નિવાસી સ્વ. હસમુખરાય પ્રેમશંકરભાઈ ઠાકરના પુત્ર નિખીલભાઈ હસમુખભાઈ ઠાકર તે કલ્પેશભાઈના નાના ભાઈ તથા હિતેશભાઈ, સુરેશભાઈ તથા મધુબેનના ભત્રીજા તથા વંદના, જતીન, તૃપ્તી, આનંદના પિત્રાઈ ભાઈનું તા. ૧૮ મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૦ ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. હિતેન્દ્રભાઈ ઠાકર મો. ૯૭૨૩૯ ૩૦૭૨૯, સુરેશભાઈ ઠાકર મો. ૯૩૨૭૧ ૮૦૨૨૭, જતિન ઠાકર મો. ૭૦૧૬૩ ૮૨૮૩૦, આનંદ ઠાકર મો. ૯૯૧૩૮ ૧૭૨૭૯ 

જસ્મીનાબેન મહેતા

રાજકોટઃ જસ્મીનાબેન (ઉ.વ.૫૯) જે સ્વ.ધીરજલાલ દેવચંદ મહેતાના પુત્ર સ્વ.ચંદ્રકાંતભાઈ મહેતાના પત્નિ, સ્નેહલ અને અમીના માતુશ્રી, દેવયાનીબેન અને દેવેન્દ્રભાઈના ભાભી, સ્વ.જયંતિલાલ અભેચંદ દોશીના પુત્રી, ભામીનીબેન રાજેશકુમાર શાહ, કેતનભાઈ દોશી અને દિપાલીબેન વિજયકુમાર નાગવદરીયાના મોટા બહેન તા.૧૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ ગુરૂવારે સાંજના ૪:૩૦થી દેવેન્દ્રભાઈ મો.૯૭૨૩૦ ૩૧૮૧૪, કેતનભાઈ મો.૯૩૭૬૬ ૫૪૦૯૩

સવિતાબેન ભગદેવ

રાજકોટઃ સવિતાબેન રતિલાલ ભગદેવ (ઉ.વ.૮૦) તે સ્વર્ગસ્થ રતિલાલ રામજીભાઈ ભગદેવના પત્ની તથા મહાદેવભાઈ, બાલકૃષ્ણભાઈ, કનુભાઈ તથા જયોતિબેનના માતુશ્રી તેમજ હરેશકુમાર સૂચકના સાસુ તા.૧૭ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહાદેવભાઈ ભગદેવ મો.૯૩૨૮૯ ૭૦૭૧૦, બાલકૃષ્ણભાઈ ભગદેવ મો.૯૯૨૫૦ ૫૬૬૫૮, કનૈયાલાલભાઈ ભગદેવ મો.૯૭૨૫૧ ૫૮૦૫૬, જયોતિબેન સુચક મો.૯૪૨૭૪ ૧૦૦૯૯

વિણાબેન બાવીશી

રાજકોટઃ જૂનાગઢ નિવાસી વિણાબેન બાવીશી (જામકંડોરણાવાળા) (ઉ.વ.૭૧) તે સ્વ.રમેશચંદ્ર વનેચંદ્ર બાવીશીના ધર્મપત્નિ, યોગેશ (મો.૯૬૮૭૫ ૧૦૫૩૦) તથા ધર્મેશ (મો.૯૫૮૬૧ ૫૮૨૫૦)ના માતુશ્રી અંજના તથા તૃષાના સાસુ, સુભાષભાઈ બાવીશી (મો.૯૪૨૮૨ ૫૭૫૫૭) (રાજકોટ), રંજનબેન ઘાટલીયા (જામનગર), રેખાબેન કામદાર (સુદાન)ના ભાભી, તે સ્વ.પ્રાણલાલ ત્રિભોવન ગાઠાણીની પુત્રી, તે કૃપેશ, અંશ, સુહાની, નિષ્ઠાના દાદી તા.૧૭ના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક શોક સંદેશ તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સતિષગીરી ગોસ્વામી

રાજકોટઃ મુળ વાંકાનેર હાલ રાજકોટ નિવાસી સ્વ.મોહનગીરી જીવણગીરી ગોસ્વામીના પુત્ર સ્વ.સતિષગીરી મોહનગીરી ગોસ્વામી (ઉ.વ.૬૩)નું તા.૧૮ના રોજ કૈલાશગમન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૨૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૭ ૩૯૨૫૭, મો.૯૮૯૮૫ ૦૧૮૬૫, મો.૭૬૦૦૦ ૫૫૦૩૦, મો.૯૮૨૫૨ ૩૭૨૨૦

લલીતભાઈ નિર્મળ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય લલીતભાઈ કાંતિલાલ નિર્મળ (જગદિશ પ્રિન્ટ- રાજકોટ) તે અશોકભાઈ તથા રાજુભાઈના મોટાભાઈ તથા નિશીલભાઈ અને સુનીલભાઈના પિતા તા.૧૮ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૭૨ ૨૦૧૭૪, મો.૯૮૨૫૬ ૭૩૬૦૫

રતિભાઈ વાઘેલા

રાજકોટઃ સોરઠીયા દરજી મુળ ગામ ખડિયાવાળા હાલ જુનાગઢ સ્વ.રતિભાઈ રામજીભાઈ વાઘેલા (ઉ.વ.૭૨) તે હરિભાઈ, અશોકભાઈ તથા રમાબેન વિઠ્ઠલદાસ મકવાણા (વિસાવદર)ના મોટાભાઈ તથા સ્વ.વિપુલભાઈ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ અને ભારતીબેન શરદકુમાર સોલંકી (ચિતલ) તથા નિશાબેન હરેશકુમાર મકવાણા (રાજકોટ)ના પિતાશ્રી તા.૧૬ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ રતીભાઈ વાઘેલા મો.૯૮૨૪૪ ૫૯૫૬૨

મંજુલાબેન હિંડોચા

ખંભાળિયા : સ્વ. મહેશભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાના ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.પરા તે હાર્દિક તથા યશના માતુશ્રી તા.૧૭ના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજયુ છે. ટેલીફોનીક બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૬ રાખેલ છે. વિનુભાઇ ૯ર૪૭પ ૭૩ર૯૯, જીતેન્દ્રભાઇ (વકીલ) ૯૮ર૪ર ૬પર૮પ, હાર્દિક ૯૮રપ૪ ૧૬૯૦ર, કારૂભાઇ દતાણી  ૯૭ર૬૯ ૬૧૪ર૭

શાન્તાબેન ગંદા

રાજકોટઃ વિરપુર (જલારામ) નિવાસી હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ દયાળજી ગંદાના ધર્મપત્નિ ગં.સ્વ.શાન્તાબેન અમૃતલાલ ગંદા (ઉ.વ.૮૦) તે દિપકભાઈ, દિલીપભાઈ, મયુરભાઈ, જયોતિબેન (શ્વેતાબેન) વિજયકુમાર કકકડ, પારૂલબેન સંજયકુમાર રામાણીના માતુશ્રી, રામજીભાઈ સોઢાના પુત્રીનું તા.૧૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે.  તેમનું ટેલીફોનીક ઉઠમણું/ પિયર પક્ષની સાદડી ગુરૂવાર  તા.૨૦ના સાંજે ૫ થી ૬ રાખવામાં આવેલ છે. દીપકભાઈ ગંદા મો.૯૧૭૩૫ ૩૨૫૦૮, મયુરભાઈ ગંદા મો.૯૯૨૪૨ ૫૧૯૫૨, વિજયકુમાર કકકડ મો.૯૩૭૭૬ ૭૬૬૫૪, સંજયકુમાર રામાણી મો.૯૭૨૬૧ ૪૫૫૧૨

દેવકુંવરબેન ભટ્ટી

રાજકોટઃ ધોરાજી નિવાસી ગં.સ્વ.દેવકુંવરબેન તુલસીદાસ ભટ્ટી (ઉ.વ.૭૮) તે સ્વ.તુલસીદાસ ગોવિંદજી ભટ્ટીના ધર્મપત્નિ, કાંતીભાઈ, રાજેશભાઈ, ભરતભાઈ, હંસાબેન (કેરાળા), ભારતીબેન (મુંબઈ), ઈલાબેન (અલીયાબાડા)ના માતુશ્રી, છગનભાઈના ભાભી, તે મગનલાલ રાઠોડ, ચંદુભાઈ પરમાર, રાજેશકુમાર સોલંકીના સાસુમાં તેમજ અલ્પેશ, શ્વાતી, ડેન્સી, સ્મીત, નંદન, ડેઝલના દાદીમાંનું તા.૧૭ના રોજ અવસાન થયું છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે.

વૃન્દાબેન સંઘાણી

રાજકોટઃ ગં.સ્વ.વૃન્દાબેન પૂનમચંદ સંઘાણી તે સ્વ.પૂનમચંદ પ્રભુલાલ સંઘાણીનાં ધર્મપત્નિ તેમજ ભરતભાઈ, દિપકભાઈ, અલ્કાબેન તથા હર્ષાબેન મુકેશભાઈ વાલાણી અને કિરણબેન જીતેનભાઈ રવાણીનાં માતુશ્રી, તેમજ સ્વ.છગનલાલ, સ્વ.અમૃતલાલ તથા ભાનુભાઈ પુંજાણી (મુંબઈ)નાં બહેન તા.૧૮ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૦નાં સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ છે. ભરતભાઈ મો.૯૪૨૮૦ ૧૦૯૪૦, દિપકભાઈ મો.૯૪૨૭૫ ૬૨૨૫૨

મનહરલાલ શીંગાળા

રાજકોટઃ મૂળ વતન રાજકોટ લોહાણા જ્ઞાતીના અગ્રણી સ્વ.આણંદજીભાઈ જગજીવનભાઈ શિંગાળાના પુત્ર મનહરલાલ આણંદજીભાઈ શિંગાળા (શ્રી જલારામ વસ્ત્ર ભંડારવાળા) (ઉ.વ.૮૪) તે જીતેન્દ્રભાઈ એમ. શિંગાળા, વિમલભાઈ એમ. શિંગાળા તથા પન્નાબેન પંકજભાઈ ગંધા, નિતાબેન હિતેશકુમાર ખખ્ખર તથા નયનાબેન જયેશકુમાર મશરૂના પિતાશ્રી તથા જેનીસ અને ચિરાગના દાદા તથા સ્વ.વિઠ્ઠલદાસ જાદવજીભાઈ બુધ્ધદેવના જમાઈનું તા.૧૮ને મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા  સુધી ટેલીફોનીક રાખેલ છે. જીતેન્દ્રભાઈ એમ. શિંગાળા (પુત્ર) મો.૯૯૦૪૨ ૩૭૨૭૨, વિમલભાઈ એમ. શિંગાળા (પુત્ર) મો.૯૨૬૫૨ ૦૬૬૯૦, પંકજભાઈ ગંધા (જમાઈ) મો.૯૮૭૯૪ ૦૦૬૧૧, હિતેશભાઈ ખખ્ખર (જમાઈ) મો.૯૪૨૯૨ ૪૪૭૦૮, જયેશભાઈ મશરૂ (જમાઈ) મો.૯૩૨૮૯ ૩૩૮૮૮૦, જેમીશ જે. શિંગાળા (પૌત્ર) મો.૮૪૬૦૬ ૦૩૩૬૮

તારાબેન પાટડીયા

રાજકોટઃ ગૌ.વ. સ્વ.કાંતિલાલ રૂગનાથભાઈ પાટડીયાના ધર્મપત્નિ તારાબેન તે દિલીપભાઈ તથા હરેશભાઈના માતુશ્રી તથા જેઠાલાલ ચત્રભુજ રાધનપુરાના દિકરી તા.૧૮ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારે સમય સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. દિલીપભાઈ મો.૬૩૫૫૩ ૨૨૩૩૨, હરેશભાઈ મો.૯૮૭૯૫ ૭૦૯૧૬, પિયર પક્ષ ચંદુભાઈ મો.૯૪૨૭૪ ૯૫૯૯૬, યોગેશભાઈ મો.૯૮૨૪૦ ૪૧૨૫૭

મહેશભાઇ ઠકરાર

વેરાવળ : મહેશભાઇ વિઠલભાઇ ઠકરાર (ઉ.વ.૬૬) તે ધવલભાઇ (સોમનાથ ટ્રસ્ટ), બીંદીબેન જીજ્ઞેશકુમાર ઠકકર (જુનાગઢ), જેમીની પિયુષકુમાર મહેતાના પિતાશ્રી તથા સ્વ. હરીકાંતભાઇ વિઠલભાઇ ઠકરાર (એસ. બી. આઇ.), રંજુબેન અરવિંદભાઇ મોરડીયાના ભાઇનું તા. ૧૮ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણુ તા. ર૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતિલાલ સોઢા

રાજકોટઃ કેશોદ નિવાસી સ્વ.જમનાદાસ  કાળાભાઈ સોઢાના પુત્ર  કાંતિલાલ જમનાદાસ સોઢા (ઉ.વ.૭૫) હાલ રાજકોટ તે ગં.સ્વ.રમાબેન કાંતિલાલના પતિ તથા સ્વ.જયસુખલાલ, કિશોરભાઈ, રસીકભાઈ, કિરીટભાઈ, અરવિંદભાઈ, સુધીરભાઈ તથા ભારતીબેન વિજયભાઈ પોપટના ભાઈ તેમજ ચિરાગ, તેજસ તથા તૃષાબેન રાજેશભાઈ મોદીના પિતાજી તેમજ સ્વ.નારણદાસ વલ્લભજી કકકડ માધવપુર (ઘેડ) વાળાના જમાઈ તા.૧૭ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૦ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. કિશોરકુમાર જમનાદાસ સોઢા મો.૯૮૭૯૦ ૧૭૧૭૦, વૃંદાવનભાઈ કકકડ મો.૯૪૨૭૨ ૪૨૭૩૬

મંજુલાબેન કારેલીયા

રાજકોટઃ લુહાર મનસુખભાઇ નથુભાઇ કારેલીયાના ધર્મપત્નિ મંજુલાબેન (ઉ.વ.૭૦) તે જયેશભાઇ ચિરાગભાઇ, ચેતનાબેનના માતુશ્રી તથા ભરતભાઇ દામજીભાઇ મકવાણાના મોટા બહેનનું દુઃખદ અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. તેનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૦ના સાથે  રાખેલ છે.

નિશાબેન દોશી

રાજકોટઃ રાજકોટ નિવાસી જૈન દેરાવાસી નીશાબેન પ્રકાશભાઇ દોશી તે પ્રકાશભાઇ ધીરજલાલ દોશી (ન્યુઇન્ડિયાએસ્યોરન્સ)ના ધર્મપત્નિ તે કરણ તથા સાંચી દોશીના માતુશ્રી તે સ્વ.   સુદર્શનભાઇ શાહ (અમદાવાદ) ના પુત્રી તથા અમીતભાઇ શાહ (ભાવનગર)ના બહેન તા.૧૪ના મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થનું બેસણું તા.૨૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ગીતાબેન દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ જસદણ હાલ રાજકોટ ગીતાબેન (ઉ.વ.૫૪) તે તુષારભાઇ એચ. દવે (એડવોકેટ)ના પત્નિ ધનજંય તથા મીરાબેનના માતા, અજયભાઇ એચ. દવેના નાનાભાઇ પત્નિ તથા નરેશભાઇ એચ. દવે (સ્ટ્રકચર એન્જીનીયર) ના ભાભી અમરેલી નિવાસી પંકજભાઇ એમ. ઠાકર, પ્રકાશભાઇ એમ. ઠાકર તથા પ્રદીપભાઇ એમ ઠાકરના બેનનું તા.૧૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું બંને સાથે તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સમય સંજોગો અનુસાર તમામ લૌકીક ક્રિયાઓ બંધ રાખેલ છે. મો. તુષાર એચ. દવે ૯૭૧૨૩  ૬૯૬૦૨, ધનજંય ટી. દવે ૯૫૭૪૨ ૦૮૭૦૧, અજયભાઇ એચ દવે ૮૩૨૦૩ ૧૧૫૮૭, નરેશભાઇ એચ. દવે ૯૪૨૬૧ ૬૫૨૧૪, પંકજભાઇ એમ. ઠાકર ૯૪૨૮૭ ૯૩૬૬૩, પ્રકાશભાઇ  એમ. ઠાકર ૯૯૦૯૩ ૯૬૬૪૧, પ્રદીપભાઇ એમ. ઠાકર ૯૯૭૮૦ ૪૬૪૬૫

પ્રફુલાબેન ફીચડીયા

રાજકોટઃ ઝવેરી ભનુભાઈના પુત્ર અ.નિ.અનંતભાઈના ધર્મપત્નિ પ્રફુલાબેન ફીચડિયા (ઉ.વ.૭૮) તે મોહનલાલ સુંદરજી પાટડીયા (બગથરાવાળા)ના પુત્રી, વિજયભાઈ, બિંદુબેન, હીનાબેન, પારૂલબેન, રૂપલબેનના માતુશ્રી, શ્રૃતિ, ક્રિષ્નાના દાદી તા.૧૭ સોમવારના રોજ અક્ષર નિવાસી થયા છે. તેમનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૦ના રોજ સવારે ૧૦ થી ૧૨ ગુરૂવારના રોજ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રામજીભાઈ દેવાયતકા

રાજકોટઃ નિવાસી રામજીભાઈ પુંજાભાઈ દેવાયતકા (બારોટ) મૂળ જાખેલ (વઢિયાર) તે નવીનભાઈ, દિલીપભાઈ બારોટ, ઈન્દુબેન ભાવેશભાઈ સૌનરત, પુષ્પાબેન હસમુખભાઈ લખધીર તથા જાગૃતિબેન રમેશભાઈ સૌનરતના પિતાશ્રીનું તા.૧૭ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મધુકાંત જોશી

રાજકોટઃ હળવદ નિવાસી હાલ રાજકોટ સ્વ.મધુકાંત શાંતિલાલ જોશી (ઉ.વ.૬૭) તે ગં.સ્વ.ભારતીબેનના પતિ, નીરવભાઈ, અલ્પાબેનના પિતા તથા સ્વ.જીતુભાઈ, દિપકભાઈ, ઉષાબેન, સરોજબેનના મોટાભાઈ, અનિલકુમાર, નમ્રતાબેનના સસરા, વેદન્શીના દાદા તથા પ્રિયાંશી, ઉત્કર્ષના નાના તથા સ્વ.બચુભાઈ જોશીના જમાઈનું તા.૧૮ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેનું સદ્દગતનું ટેલીફનીક બેસણું તા.૨૦ને ગુરૂવારે મો.૯૩૨૭૬ ૮૦૮૯૯, મો.૭૫૭૩૦ ૪૪૯૨૪ પર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રમાબેન ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના સ્વર્ગસ્થ રમાબેન સુધીરભાઈ ચાવડા તા.૧૮ મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૦ના  ગુરૂવારના રોજ સમય ૪ થી ૬ રાખેલ છે. (ખીરસરાવાળા) પુત્ર અભિષેકભાઈ ચાવડા મો.૯૯૯૮૮ ૨૭૯૧૪, બહેન અલ્પાબેન મો.૯૪૦૯૧ ૨૫૬૫૨, સોહિલ ચાવડા મો.૯૪૨૮૨ ૭૬૬૭૯, પારસભાઈ મો.૯૭૨૭૨ ૮૧૭૪૬

હરેશભાઇ રાવલ

ગોંડલ : ઔદિચ્ય ચીભળીયા બ્રાહ્મણ હરેશકુમાર ભવાનીશંકર રાવલ (ઉ.વ.પ૬) તે કમલેશભાઇ ગુણવંતરાય જોષી, ધીરેનભાઇ ગુણવંતરાય જોષીના બનેવીનું અવસાન તા. ૧૮ ને મંગળવારે થયેલ છે. પિયર પક્ષનું ટેલિફોનીક બેસણુ તા. ર૦ ને ગુરૂવારે ૩ થી ૬ રાખેલ છે. મો. ૯૪ર૭૭ ર૯૯૬૩, મો. ૭પ૬૭૦ ૪પ૯૯૦, મો. ૯૩ર૮પ ૪૦પ૩૩, મો. ૮પ૧૧૧ ૩પ૪૦ર

બલવંતરાય પારેખ

જુનાગઢ :.. બલવંતરાય મનહરલાલ પારેખ (બલુભાઇ) (ઉ.વ.૭પ) તે ભાવીનભાઇ અને જતીનભાઇના પિતાશ્રી તેમજ સ્વ. ભરતીબેન સુરેશભાઇ શેઠ (અકોલા) તથા ચારૂબેન દિનેશભાઇ વખારીયા (અમદાવાદ) ના મોટાભાઇ તેમજ પંકજભાઇ, કિરીટભાઇ, અશોકભાઇ, પ્રદીપભાઇના મોટાભાઇનું તા. ૧૭ ને સોમવારે ૧૦.૩૦ વાગે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૦ ને ગુરૂવારે સાંજે પ થી ૭ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. ભાવીન મો. ૯૮૭૯૯ ૬૬૭ર૦ જતીન મો. ૯૮૭૯૮ ૭૭૩૩૪

રમાબેન શિંગાળા

જેતપુર : ગૌ. વા. રમણીકલાલ ભગવાનજીભાઇ શિંગાળાના પત્ની રમાબેન (ઉ.વ.૮૮) તે વિનોદભાઇ, કિશોરભાઇ, રામજીભાઇ, પ્રફુલભાઇ, નિતીનભાઇના માતુશ્રી ગૌ. વા. ગોપાલજીભાઇ લીલાધરભાઇ ભિંડોરા (કુવાડવા) ના દિકરીનું તા. ૧૭ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૦ ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

દેવકુંવરબેન ભટ્ટી

ધોરાજી : દેવકુંવરબેન તુલસીદાસ ભટ્ટી (ઉ.વ.૭૮) તે સ્વ. તુલસીદાસ ગોવિંદજી ભટ્ટીના પત્ની તથા કાંતીભાઇ, રાજેશભાઇ, ભરતભાઇ, હંસાબેન (કેરાળા), ભરતીબેન (મુંબઇ), ઇલાબેન (અલીયાબાડા)ના માતુશ્રી તેમજ છગનભાઇના ભાભી તથા મગનલાલ રાઠોડ, ચંદુભાઇ પરમાર, રાજેશકુમાર સોલંકીના સાસુ તેમજ અલ્પેશ, રવાતી, ડેન્સી, સ્મીત, નંદન, ડેઝલના દાદીનું તા. ૧૭ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૦ ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

છગનભાઇ ઝાલા

રાજકોટઃ જીવાપર ખાખરા નિવાસી વાળંદ છગનભાઇ ઓધવજીભાઇ ઝાલા (ઉ.વ.૬૬) તે ચંદુભાઇ અને સુખદેવભાઇના મોટા ભાઇ અને મનુભાઇ જીવણભાઇ મારૂ (કાલાવડ)ના બનેવું તા. ૧૭ના સોમવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૯૯૭૮૭ ૬૩૫૦૮, ૯૮૭૯૭ ૦૮૪૮૭) રાખેલ છે.

ઉમેશચંદ્ર ભટ્ટ

રાજકોટઃ સ્વ.ઉમેશચંદ્ર પ્રવિણચંદ્ર ભટ્ટ (ઉ.વ.૬૨) (આર્કીટેક)નું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે.

 પ્રવિણ જાની

રાજકોટઃ સ્વ. પ્રવીણ ભીમજીભાઇ જાની (ઉ.વ.૫૦) (ગામ ચલાલા- હાલ રાજકોટ) તે ધરમ, શીતલ, ઇશીતા, હાર્દિક રાવલના પિતાશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુનિતભાઇ જાની ૮૩૪૭૦ ૬૮૫૦૧, વિનોદભાઇ જાની ૯૯૧૩૬ ૧૯૬૬૨, દિનકરભાઇ જાની ૯૩૧૬૬ ૯૯૨૫૮, લલીતભાઇ જાની ૭૬૯૮૬ ૧૮૮૬૩૪,  ધરમ પ્રવિણભાઇ જાની ૯૯૭૪૨ ૫૪૮૭૮, હાર્દિકભાઇ રાવલ ૯૮૯૮૬ ૬૧૫૯૩