Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021
અવસાન નોંધ

સુશીલાબેન સોમૈયા

રાજકોટઃ સુશીલાબેન શાંતીલાલ સોમૈયા ભાડલાવાળા (ઉ.વ.૭૩) તે સ્વ.શાંતીલાલ વૃજલાલ સોમૈયાના ધર્મપત્નિ તેમજ સ્વ.નિલેષ તથા સમીર તથા જાગૃતિબેન તથા સીમાબેનના માતુશ્રી તેમજ સ્વ.જમનાદાસ પ્રાગજીભાઈ ઠકરાર મોટા દડવાવાળાની દિકરી તેમજ વિરાજ, મિહિર, કૃપાલી, અને ધરમના દાદી તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલા છે. સદ્દગતના પ્રાર્થનાસભા તા.૨૨ ગુરૂવારે સાંજે સોમેશ્વર  મહાદેવ મંદિર ગ્રીનપાર્ક શેરી  નં.૫, હુડકો ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. ટેલીફોનીક બેસણું ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોનીક સંપર્ક સમીરભાઈ સોમૈયા મો.૯૪૨૭૨ ૨૦૫૧૩, રસીકભાઈ સોમૈયા મો.૭૦૯૬૯ ૫૨૫૮૬, વિનુભાઈ ઠકરાર મો.૯૮૨૫૨ ૪૨૩૮૪

કિશોરભાઇ સોઢા

કાલાવડઃ તાલુકા નવાગામ નિવાસી કિશોરભાઇ પ્રાગજીભાઇ સોઢા (ઉ.વ.૮૧) તે સ્વ. કાંતિભાઇ, સ્વ.જયંતીભાઇ, સ્વ.વજુભાઇ, ભનુભાઇ (સુરત), સુરેશભાઇ (નવાગામ) પુષ્પાબેન અમ્રતલાલ લાલચેતા, ગં.સ્વ.રમાબેન જયંતીલાલ નથવાણી (જુનાગઢ), ગં.સ્વ.ચંપાબેન સુરેશભાઇ શીંગાળા (રાજકોટ)ના ભાઇ તેમજ મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ રાજેશભાઇના પિતા તા.૧૯ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તા.૨૨ને ગુરૂવારે  ૪ થી ૬ ટેલિફોનીક બેસણું રાખેલ છે. મહેશભાઇ મો.નં.૯૯૦૯૮ ૮૦૫૪૨, સુરેશભાઇ મો.નં.૯૯૭૪૩૮૨૮૮૮, રાજેશભાઇ મો.નં.૯૯૧૩૨૨૩૭૫૦, વૈભવ મહેશભાઇ મો.નં.૯૪૦૮૭ ૪૨૯૫૬

સારાબેન વ્હોરા

જસદણઃ દાઉદી વ્હોરા સારાબેન (ઉ.વ.૮૪) તે મર્હુમ અબ્બાસભાઇ ત્રવાડીના પુત્રી, મર્હુમ અબ્બાસઅલી હસનઅલી છતરિયા વાડીવાળાના પત્નિ અલીહુશેનભાઇ, શેહનાઝબેન (સુરેન્દ્રનગર) ના માતા ઝરીનાબેન, શબ્બીરભાઇ (સુરેન્દ્રગનર) ના સાસુ સૈફુદીનભાઇ (ધારી) ખુરશીદભાઇ, ઝોયેબભાઇ શબ્બીરભાઇ (કોડીનાર)ના બેન તા.૧૯ના રોજ મહુવા મુકામે વફાત પામેલ છે. મર્હુમાની જિયારત (કુરાનખ્વાની તા.૨૧ બુધવારે રાખેલ છે. સવારે ૧૧ કલાકે કલીમી મસ્જિદ મહુવા રાખેલ છે.

જનકકુમાર ધારેક

ગોંડલ : બાંટવા ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. મહાશંકર વેણીશંકર ધારેકના પુત્ર જનકકુમાર મહાશંકર ધારેક તે સુરેશભાઇના તેમજ સ્વ. પ્રફુલાબેન પંડયા (રાજકોટ) તથા વર્ષાબેન વ્યાસ (અમરેલી)ના નાનાભાઇ તથા અનિલભાઇ ધારેક (જેતપુર), દીપકભાઇ (સુરત), કિરીટભાઇ (બાંટવા) ના મોટા બાપુજીના દીકરા, પારસ, ધારા, કલરવ, વત્સલ, રાજવી તથા રૂચાના કાકા તા. ૧૮ ના રોજ કૈલાશવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બાંટવા મુકામે રાખેલ છે. મો. ૯૯૦૯૪ ૮૦૮૩૩

ભરતકુમાર થાનકી

પોરબંદર : છાંયા નિવાસી ભરતકુમાર મનસુખલાલ થાનકી, તેઓ સ્વ. ગોરધનભાઇ માધવજીના પૌત્ર, સ્વ. મનસુખલાલ ગોરધનભાઇ તથા ગં. સ્વ. હંસાબેન મનસુખલાલનાં પુત્ર, તથા કમલેશભાઇનાં લઘુબંધુ તા. ૧૯ સોમવારનાં રોજ અવસાન પામેલ છે. તા. ર૩ના રોજ તેમનાં નિવાસ સ્થાને ઉઠમણું રાખેલ છે. ગં. સ્વ. હંસાબહેન મનસુખલાલ થાનકી મો. ૮૩૪૭૩ પ૯૯૩પ, કમલેશભાઇ મનસુખલાલ થાનકી મો. ૮ર૩૮૮ ૭૯૪૦૬

કેશવાલલ ઉનડકટ

સાવરકુંડલા : કરાચીવાળા હાલ ઘાટકોપર કેશવલાલ મગનલાલ ઉનડકટ (ઉં વર્ષ ૮૨) તે સ્વ.ડાઇબેન મગનલાલ ભગવાનજી ઉનડકટના સુપુત્ર,  તે પ્રફુલાબેનના પતિ  તે સ્વ.અમૃતલાલ જૂઠાલાલ સેજપાલ ના જમાઈ,  તે સ્વ.કાંતિલાલભાઈ, સ્વ.પ્રતાપભાઈ, અનંતરાયભાઈ, સ્વ.વિજયાબેન ગોવિંદજી નાગ્રેચા, પાર્વતીબેન હીરાલાલ ચંદારાણા, પ્રભાબેન નટવરલાલ જીવરાજાણી ના ભાઈ, તે નીના, નિશિતા ચંદ્રેશ રૂપારેલ તથા કલ્પનાના પિતા, તે સ્વ.ઈન્દુબેન લલિતકુમાર રાજદેવ,  ડો.મુકેશ અમૃતલાલ સેજપાલ, વિજય અમૃતલાલ સેજપાલ, જ્યોતિબેન દીપકકુમાર આર્યાના બનેવી. તે જીયા અને વિરના નાના તા.૧૬મીએ મુંબઇમાં શ્રીજીચરણ પામેલ છે.

સુશીલાબેન ઠાકર

રાજકોટઃ મુળ લતિપર નિવાસી હાલ રાજકોટ સ્વ.સુશીલાબેન છેલશંકરભાઈ ઠાકર (આશુતોષ મેરેજ બ્યુરો) (ઉ.વ.૬૬) તે સ્વ.નર્મદાશંકર એસ.ઠાકરના પુત્રવધુ, પ્રતુલભાઈ (સેંટ મેરીઝ સ્કૂલ), પૂર્વીબેન તથા ચિંતનભાઈના માતુશ્રી, પ્રશાંતભાઈ રાવલ (અમદાવાદ)ના સાસુ, આદિત્યભાઈના દાદીશ્રી તથા સ્વ.શાસ્ત્રી નવલશંકર પી.પંડયાના પૂત્રીનું અવસાન તા.૧૮ રવિવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું ફૂલવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર, રાજકોટ ખાતે તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ દરમ્યાન રાખેલ છે. છેલશંકરભાઈ ઠાકર મો.૯૦૧૬૫ ૨૦૭૫૭, ચિંતનભાઈ ઠાકર મો.૮૮૬૬૯ ૮૩૩૩૫, મો.૯૮૭૯૪ ૭૦૩૧૪