Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021
ઘનશ્યામસિંહ જાડેજા (રેલ્વે)નું અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટઃ ઘનશ્યામસિંહ (ઘનુભા) મહોબતસિંહ જાડેજા (રેલ્વે) મૂળ વાણીયા ગામ, હાલ રાજકોટ તે અનિરૂધ્ધસિંહ એમ. જાડેજા (રીટા. રેલ્વે) ના નાનાભાઇ, વિરપાલસિંહ અને ધર્મરાજસિંહના પિતાનું તા.ર૦-૭-ર૧ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.રર-૭-ર૧ને ગુરૂવારે  સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન, 'આશાપુરા મઢુલી' બ્લોક નં. ૧૪૪- એ, શેરી નં. ૪-બી, રાધીકા ડેરી સામેની શેરી, રેલનગર-ર ખાતે રાખેલ છે.

કંચનબેન કરસનભાઇ મીરાણીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : આડેસર નિવાસી હાલ રાજકોટ વાગડ લોહાણા કંચનબેન કરસનભાઇ મીરાણી (ઉ.વ.૭૦) તે સ્વ. કરસનભાઇ મગનલાલ મીરાણીના પત્નિ, સ્વ.  છગનલાલ રવજીભાઇ કોટક મઢુંત્રા ના સુપુત્રી, તે દિલીપભાઇ, મીનાબેન હિતેશકુમાર રાચ્છ, મધુબેન અશોકકુમાર પુજારા, ગીતાબેન જીતેન્દ્રકુમાર, દક્ષાબેન, પૂજાબેન રાજેશકુમાર પોપટના માતુશ્રી તે ઘનશ્યામભાઇ (દલાલ), કિરીટભાઇ, ભાવનાબેન અશોકકુમાર બથીયા, ઉર્મિલાબેન હસમુખલાલ સોનેતા ના કાકીશ્રી, ચિરાગના દાદી તથા સ્વ. રેવાબેન છગનલાલ રાજદેવ (રાજકોટ), સ્વ. રંભાબેન ગોપાલજી તન્ના (દિયોદર)ના ભાભી, તે જગજીવનભાઇ તથા પ્રવિણભાઇ છગનલાલ કોટક, સ્વ. કાંતાબેન નટવરલાલ, રમીલાબેન રણછોડભાઇ, રસીલાબેન સંભુભાઇ, ભાનુબેન ચંદુલાલભાઇના બેનનું તા. ૧૯ ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનાં બન્ને પક્ષનું ટેલિફોનીક બેસણુ તા. રર ગુરૂવારના સાંજે ૪ થી પ રાખેલ છે. દિલીપભાઇ મો. ૯૮૭૯પ ૯૧૭૯૧, ઘનશ્યામભાઇ ૯૮ર૪પ ૯૧૬ર૯, જગજીવનભાઇ કોટક મો. ૯૯૭૮૭ ૩૧૬૦૪

અવસાન નોંધ

દીપકભાઇ રાઠોડ

રાજકોટઃ દીપકભાઇ ટીકુભાઇ રાઠોડ (ઉ.વ. પપ) તે મહેશભાઇ રાઠોડ, હિતેષભાઇ રાઠોડ, ચંદ્રેશભાઇ (મૂન્નાભાઇ) રાઠોડના ભાઇ તેમજ ધનરાજભાઇ રાઠોડ (મો. ૯૮૭૭૭ ૭૭પ૦૭) અને કુલદીપ રાઠોડ (મો. ૬૩પર૩ ૪ર૪૭૩) ના પિતાશ્રીનું તા. ૧૯ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ર૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી સોરઠીયા રજપુત સમાજની વાડી, દીપક સોસાયટી શેરી નં. ૧, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઘનશ્યામસિંહજી જાડેજા

રાજકોટ : સ્વ.શ્રી ઘનશ્યામસિંહજી મહોબ્બતસિંહજી જાડેજા (રેલ્વે) વાણીયા ગામ હાલ રાજકોટ તે વિરપાલસિંહજી તથા ધર્મરાજસિંહજીના પિતાનું તા. ૨૦ના મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. જાડેજા અનિરૂદ્ધસિંહજી મહોબ્બતસિંહજી (રીટાયર્ડ રેલ્વે) મો.૮૨૦૦૨ ૮૪૦૭૦, જાડેજા ભગીરથસિંહજી જયવંતસિંહજી (રીટાયર્ડ ડીવાયએસપી), જાડેજા અશોકસિંહજી અજીતસિંહજી (સત્યસાંઈ વિદ્યાલય, જામનગર), જાડેજા પ્રશાંતસિંહજી મહિપાલસિંહજી, જાડેજા જનકસિંહજી ભગીરથસિંહજી, જાડેજા મયુરસિંહજી જયદેવસિંહજી, જાડેજા આકાશ અનિરૂદ્ધસિંહજી, જાડેજા વિરપાલસિંહજી ઘનશ્યામસિંહજી (મો.૮૧૪૧૨ ૩૬૧૩૪), જાડેજા ધર્મરાજસિંહજી ઘનશ્યામસિંહજી (મો.૯૬૩૮૬ ૨૦૦૦૫), નિવાસ - આશાપુરા મઢુલી - બ્લોક નં. ૧૪૪/એ, શેરી નં.૪/બી, રાધિકા ડેરીની સામેની શેરી, રેલનગર -૨, રાજકોટ.

ઘનશ્યામભાઈ શેઠ

રાજકોટ : ઘનશ્યામભાઈ શેઠ જે જેઠાલાલ શેઠના પુત્ર, નવીનચંદ્ર શેઠના નાનાભાઈ તથા રાજીવકુમાર શેઠ અને સ્નેહલ શેઠના પિતાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૨ના ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કોપરસીટી કોમ્યુનીટી હોલ, જામનગર રોડ, વાંકાનેર સોસાયટી સામે રાખેલ છે.

કિશોરલાલ સોઢા

રાજકોટ : સ્વ.કિશોરલાલ પ્રાગજીભાઈ સોઢા (ઉ.વ.૮૧) (નવાગામ - કાલાવડ) તે સ્વ.શામજીભાઈ લાલજીભાઈ અનડકટ (ધ્રાફા)ના જમાઈ તેમજ સ્વ.રમણીકભાઈ, મનસુખભાઈ, સ્વ.સુરેશભાઈ તથા ભરતભાઈના બનેવી તા.૧૯ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેઓની સાદડી તા.૨૨ને ગુરૂવારના રોજ ૪ થી ૬ કલાકે ટેલીફોનિક રાખેલ છે. બીપીનભાઈ રમણીકભાઈ અનડકટ - ૯૯૨૫૭ ૬૪૭૮૭, સંજય મનસુખભાઈ અનડકટ - ૯૩૨૭૪ ૮૦૯૧૬, કમલેશ સુરેશભાઈ અનડકટ - ૯૦૧૬૬ ૩૨૦૫૧.

મનહરલાલ કીકાણી

વિસાવદર : શ્રીદશા સોરઠીયા વણીક વિસાવદર નિવાસી મનહરલાલ ભગવાનદાસ કીકાણી (ઉ.૭૯) તે સંજયભાઇ, નિતાબેન રાજેશભાઇ તલાટી તથા વર્ષાબેન નીખીલભાઇ મહેતાના પિતાશ્રી તથા સ્વ. વસંતરાય, સ્વ. ઝવેરીલાલ તથા બગસરા નિવાસી વકીલશ્રી જે. બી. કિકાણીના ભાઇ તથા નાના કોટડા નિવાસી વિશ્વણુદાસ મોહનભાઇ મેરવાણાના વેવાઇ તથા જામનગર નિવાસી હસમુખરાય વ્રજલાલ જનાણીના બનેવી તા. ૧૯ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. રર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને શંકર મંદિર પાસે, ગંજીવાડા, વિસાવદર ખાતે રાખેલ છે. (મો. ૯૪ર૮૦ ૧૪ર૩પ, મો. ૮૦૦૦૪ ૮૪૦૮૧)

બિપિનભાઇ મહેતા

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જેન રાજકોટ નિવાસી સ્વ. કુસુમબેન, સ્વ. બળવંતરાય જે. મહેતાના પુત્ર સ્વ. બીપીનભાઇ (ઉ.વ. ૪૪), તે ભારતીબેનના પતિશ્રી તથા દિપેનભાઇ, વિશાલભાઇ અને ઉવીંબેન વિમલભાઇ શાહના પિતાશ્રી, કિરણભાઇ (કિરણ ઇલે. કાં વાળા) સ્વ. રોહિતભાઇ, નિતીનભાઇ, વિમલભાઇ અને રાજેશભાઇના ભાઇ તથા બીજલબેન અને શિવાનીબેનના સસરાજી તથા ભાવનગર નિવાસી સ્વ. મનસુખભાઇ મોહનભાઇ ગોસલીયાના જમાઇ તા. ૧૯ ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.

કાન્તાબેન કાપડી

રાજકોટઃ રાજકોટ કાન્તાબેન જમનાદાસ કાપડી તે અમરદાસ, બાબુભાઇ, અશ્વિનભાઇ, ભાવનાબેનના માતુશ્રીનું તા. ૧૯ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૨૨ ને ગુરૂવારના રોજ સાંજે ૪  થી ૬ રાખેલ છે. અમરદાસ જમનાદાસ કાપડી - ૯૮૭૯૧ ૮૭૫૩૫ બાબુભાઇ જમનાદાસ કાપડી - ૯૮૨૫૦ ૫૯૪૨૫ અશ્વીનભાઇ જમનાદાસ કાપડી - ૯૮૨૫૨ ૭૪૫૬૦ ભાવનાબેન જમનાદાસ કાપડી - ૯૪૨૭૨ ૬૦૦૫૦

 કસ્તુરબેન સોલંકી

રાજકોટ : સ્વ. કસ્તુરબેન મોહનભાઇ સોલંકી (ઉ.વ. ૯૫) (ગામ ઝાપોદળ) તે મોહનભાઇ ટીડાભાઇ સોલંકીના ધર્મપત્ની તે રમણીકભાઇ, મનસુખભાઇ દિલીપભાઇ, નટુભાઇ, જયંતિભાઇ, ભરતભાઇ, નરેન્દ્રભાઇના માતૃશ્રીનું તા. ર૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું રરના ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ રણુજા મંદિર, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 કિશોરભાઇ સોઢા

રાજકોટઃ કાલાવડ તાલુકાના નવાગામ નિવાસી કિશોરભાઈ પ્રાગજીભાઈ સોઢા (ઉ.વ. ૮૧) તે સ્વ. કાંતિભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. વજુભાઈ, ભનુભાઈ (સુરત), સુરેશભાઈ (નવાગામ), પુષ્પાબેન અમૃતલાલ લાલચેતા, ગં.સ્વ. રમાબેન જયંતીલાલ નથવાણી (જુનાગઢ), ગં.સ્વ. ચંપાબેન સુરેશભાઈ શીંગાળા (રાજકોટ) - ૯૯૭૪૩ ૮૨૮૮૮ના ભાઈ તેમજ મહેશભાઈ - ૯૯૦૯૮ ૮૦૫૪૨, ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઈ - ૯૯૧૩૨ ૨૩૭૫૦ના પિતાશ્રી તા.૧૯ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનુંં ટેલીફોનીક બેસણું : તા. ૨૨ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

 રજનીકાંતભાઇ દોશી

રાજકોટઃ હનુમાન ખીજડીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. વૃજલાલ મોરારજીભાઇ દોશી ના પુત્ર રજનીકાંતભાઇ (ઉ.વ. ૬૫) તા.૨૦ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તે તૃપ્તીબેન ચંદ્રેશભાઇ સંઘરાજકા (ચલાલા), કલાબેન સંજયભાઇ દોમડીયા (રાજકોટ), મીનાબેન કેતનભાઇ જસાણી (ધારી), તેજલબેન કલ્પેશભાઇ ખજુરીયા  (રાજકોટ), વિનોદભાઇ, ચંદ્રેશભાઇ ના મોટાભાઇ તેમજ રીધ્ધી મનીષકફુમાર લખીયાર તથા પ્રિયંકા, કિર્તનના પિતાશ્રી તેમનું ટેલિફોનીક બેસણું તા. ૨૨ , ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૪૨ ૪૬૬૬૯, ૯૪૨૮૭ ૦૯૧૧૯

શૈલેષભાઇ પટેલ

ધોરાજી : નગરપાલીકાના બાંધકામ શાખાના કલાર્ક શૈલેષભાઇ પ્રભુદાસભાઇ પટેલ તે જીતેન્દ્રભાઇ પટેલ (જીઇબી) અને હરેશભાઇ પટેલના મોટાભાઇ તેમજ કિશનભાઇ અને પાર્થના પિતાજી શૈલેષભાઇ પટેલનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. રર ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન જેતપુર રોડ ધારેશ્વર પાર્કમાં રાખેલ છે.

બીનાબેન જેઠવા

જામખંભાળીયા : બીનાબેન (ઉ.પર) તે ચામુંડા એન્ટરપ્રાઇઝવાળા સુરેશભાઇ જેઠવાના પત્નિ, નરશીભાઇ ચનાભાઇના પુત્રવધુ, સ્મિતભાઇ તથા ઋતુબેનના માતુશ્રી, દિપકભાઇ, રાજૂભાઇ તથા કિશોરભાઇના ભાભી, હેમેન્દ્રભાઇ તથા જીનેશભાઇ પરમાર જામનગરવાળાના બહેન તા. ૧૯ ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. બેસણું તા. રર મીએ ગુરૂવારે એમના નિવાસ સ્થાન, 'યોગી સ્મૃતિ', નવી પોલીસ લાઇન સામે ખંભાળીયા સાંજે ૪ થી પ વાગ્યે રાખેલ છે. સુરેશભાઇ મો. ૯૪ર૭ર રપરપ૧, સ્મિતભાઇ મો. ૮૧૪૦૯ ૪૪૩૦૦

દીપકભાઇ રાઠોડ

રાજકોટઃ દીપકભાઇ ટીકુભાઇ રાઠોડ (ઉ.વ.૫૫) તે મહેશભાઇ રાઠોડ, હિતેષભાઇ રાઠોડ, ચંદ્રેશભાઇ (મૂન્નાભાઇ) રાઠોડના ભાઇ તેમજ ધનરાજભાઇ રાઠોડ (મો.૯૮૭૭૭ ૭૭૫૦૭) અને કુલદીપ રાઠોડ (મો.૬૩૫૨૩ ૪૨૪૭૩)ના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું: તા.૨૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી સોરઠીયા રજપૂત સમાજની વાડી, દીપક સોસાયટી શેરી નં.૧, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

જયેન્દ્રભાઇ શુકલ

રાજકોટઃ જયેન્દ્રભાઇ બી.શુકલ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તે સ્વ.પ્રતાપભાઇ બી.શુકલ (RNSB) તથા સ્વ.જયંતભાઇ બી શુકલ (RMC)ના ભાઇ તેમજ સ્વ. ઉષાબેન ચન્દ્રકાંતભાઇ દવે (LIC)ના ભાઇ તે શોભનાબેન શુકલના પતિ તે ઋષિ જે. શુકલ (LIC) ના પિતા અને અને નમ્રતાબેન ઋષિ શુકલના સસરા, તે મહિમના દાદાનું અવસાન તા.૨૦-૭-૨૦૨૧ના રોજ થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું:  તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઋષિ જે.શુકલ (LIC)  ૯૯૭૮૪૦૩૯૨૯, નમ્રતાબેન આર.શુકલ ૯૫૩૭૬ ૫૦૧૮૯, જયદેવભાઇ જી.શુકલ ૯૮૨૫૦ ૨૨૫૪૪, કશ્યપભાઇ સી.શુકલ  ૯૮૨૪૩ ૦૦૯૯૯, રજનીભાઇ દવે ૯૩૨૨૧ ૦૧૨૧૭

ચનાભાઇ રામોલિયા

ગોંડલઃ ચનાભાઇ ભગવાનજીભાઇ રામોલિયા (ઉ.વ.૮૫) હર્ષદભાઇ તથા પ્રવીણભાઇના પિતા, જીતકુમાર, પ્રીતકુમારના દાદાનું તા.૨૦ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું: તા.૨૨ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મહાવીરસિંહ જાડેજા

મોરબીઃ મૂળ ગામ- મોડપર હાલ મોરબી, મહાવીરસિંહ રવુભા જાડેજા (ઉ.વ.૬૬) જેઓ બાબભા રવુભા જાડેજાના મોટાભાઇ તથા રાજદીપસિંહ તથા વિશાલદીપસિંહના પિતાશ્રીનું તા.૨૦ મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે.