Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021
અવસાન નોંધ

દિવાળીબેન સોલંકી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.દિવાળીબેન જીવાભાઈ સોલંકી (ઉ.વ.૯૨)  તે મૂળ ગામ મેઘપરના હાલ રાજકોટ નિવાસીનું તા.૨૧ના સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. બટુકભાઈ જીવરાજભાઈ સોલંકી મો.૯૯૨૪૦ ૨૩૩૭૯, વસંતભાઈ જીવરાજભાઈ સોલંકી મો.૯૮૯૮૯ ૩૩૦૩૭, હિરેનભાઈ બટુકભાઈ સોલંકી મો.૮૭૮૦૦ ૧૬૨૬૪, માધવભાઈ વસંતભાઈ સોલંકી મો.૮૪૬૦૪ ૦૭૯૫૯

શૈલેષભાઈ પટેલ

રાજકોટઃ ધોરાજી નગરપાલિકા બાંધકામ શાખાના કલાર્ક શૈલેષભાઈ પ્રભુદાસભાઈ પટેલ તે જીતેન્દ્રભાઈ પટેલ (જીઈબી) અને હરેશભાઈ પટેલના મોટાભાઈ તેમજ કિશનભાઈ અને પાર્થના પિતાજી શૈલેષભાઈ પટેલનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું  તા.૨૨ને ગુરૂવારે સમય ૪ થી ૬ ઠે. બહુચરાજી મંદીર, શાકમાર્કેટ પાસે, ધોરાજી ખાતે રાખેલ છે.

પ્રેમિલાબેન કોટેચા

રાજકોટઃ સ્વ.પ્રેમિલાબેન શિરીષભાઈ કોટેચા (ઉ.વ.૭૪) તે શિરીષચંદ્ર નરોત્તમદાસ કોટેચાના પત્ની તથા વત્સલભાઈ, રૂપાબેન તથા મમતાબેનના માતુશ્રી તથા શિલ્પાબેનના સાસુનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૮૨૫૨ ૨૯૬૦૮, મો.૯૪૨૭૭ ૭૨૦૦૯, મો.૮૧૪૦૫ ૧૪૫૧૭, મો.૯૪૦૯૭ ૬૪૨૮૮

પ્રકાશભાઈ આગેજા

રાજકોટઃ ભવાઈ કલાકાર સ્વ.લાભશંકરભાઈ આગેજાના પુત્ર સ્વ.પ્રકાશભાઈ લાભશંકરભાઈ આગેજા (વ્યાસ) (ર્ઉ.વ.૪૬) તે સંજયભાઈના નાનાભાઈ, હરેશભાઈ તથા પ્રફુલભાઈના મોટાભાઈ અને મિલન તથા ભાર્ગવના પિતાશ્રીનું તા.૨૦ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. મુળગામ તરવડા (હાલ રાજકોટ) બેસણું તા.૨૩ને શુક્રવાર, સમય સાંજે ૪ થી ૬ ગામ શકિત માતાજીનું મંદિર, શેરી નં.૨૨, ઉદયનગર, મવડી પ્લોટ રાજકોટ

સુશીલાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔ.સાડા ચારસો બ્રાહ્મણ પ્રેમશંકરભાઈ ઓ. ત્રિવેદી, રીટા.જજ તથા મુકતાબેનના પુત્રી ત્રિવેદી સુશીલાબેન પ્રેમશંકર (રીટા.પ્રિન્સીપાલ કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ), તે ભાનુબેન ભટ્ટ, કમલબેન દવે, સ્વ.ઉષાબેન શુકલ, સ્વ.કૌકીલાબેન ત્રિવેદી, સ્વ.પુનિતબેન ત્રિવેદીના બહેન તેમજ સ્વ.પ્રવિણભાઈ ભટ્ટ, હિમાશું શુકલ તથા બીપીનભાઈ દવેના સાળી તેમજ મિતુલભાઈ શુકલ તથા કૃતાર્થ દવેના માસીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હિમાંશુભાઈ  શુકલ મો.૯૮૨૫૩ ૨૮૭૮૦, કમલબેન દવે મો.૯૯૦૪૩ ૨૫૨૩૨

ચંદ્રકાંતભાઇ દવે

રાજકોટ : અમરેલી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના ચંદ્રકાંતભાઇ બાબુલાલ દવે (ઉ.૬૯) (મુળગામ ચકકરગઢ) તે સ્વ. બાબુલાલ આત્મારામભાઇ દવેના પુત્ર, મનુભાઇ (નવી હળીયાદ), લાભુબેન વી.ભટ્ટ (પોરબંદર), વિજયભાઇ (ધારી), સ્વ. મુકુંદભાઇ, છેલભાઇ (રાજકોટ નાગરીક બેંક)નાં ભાઇ તથા હરેશભાઇ, અલ્પેશભાઇના પિતાશ્રીનું તા.૧૯ ના અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.ર૩ના શુક્રવારે બપોરે ૩ થી સાંજે ૬ દત્ત મંદિર હોલ ચિતલ રોડ અમરેલી ખાતે રાખેલ છે

હરેશભાઇ (૯૮૯૮૮ ર૩૯૦૦) , અલ્પેશભાઇ (૯૯૯૮૮ ર૬૯૦૦), વિજયભાઇ (૯૪ર૬૬ પ૩૭૬ર) છેલભાઇ (૯૯૦૪૪ ૭૮૮૮૦)

જેરામભાઇ પરમાર

રાજકોટઃ લુહાર જેરામભાઇ ગોવિંદભાઇ પરમાર (ઉ.૮૦) તે મહેશભાઇ જેરામભાઇ પરમાર તથા મુકેશભાઇ જેરામભાઇ પરમાર,  ચ.સૌ.રેખાબેન સુરેશભાઇ ડોડીયા તથા ચ.સૌ. હેતલબેન દુષ્યંતભાઇ ગોહેલના પિતાશ્રી તા.ર૦ ના શ્રીરામચરણ પામ્યા છે. તેનુ બેસણું તા.રર ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, નિવાસ સ્થાને સત્યમ પાર્ક શેરી નં. ૪ સત્યમ પેલેસ-ર ખાતે રાખેલ છે. મો.૯૯૦૪૪ ૮૩પપ૩ (શ્રી મારૂતી એન્જીનીયરીંગ)