અવસાન નોંધ
દુર્ગાબેન આચાર્ય
રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ કુવાડવા હાલ રાજકોટ નિવાસી નટવરલાલ પી. આચાર્યના ધર્મપત્ની દુર્ગાબેન નટવરલાલ આચાર્ય (ઉ.વ.૭પ) તે લલિતભાઇ આચાર્ય, કમલેશભાઇ આચાર્ય (ફોટાકોલ)ના માતુશ્રી મોનાબેન, રીનાબેનના સાસુમાં તથા નમન એલ. આચાર્ય અને એસ. કે. આચાર્યના દાદીમાં તા. ર૦ ના દેવલોક પામ્યા છે. સદ્ગતનું બેસણુ તા. ર૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ગોલ્ડન પોર્ટીકો માધાપર ચોકડી, માધાપર પોસ્ટ ઓફીસ સામે રાખેલ છે. લલિતભાઇ મો. ૯૦૯૯૦ ૩ર૧ર૯ તથા કમલેશભાઇ મો. નં. ૯૯૧૩૧ ૩૧૪૧૮
સુર્યકાંતભાઇ રાવલ
રાજકોટ : (મુળ સાયલા) હાલ રાજકોટ સુર્યકાન્ત ક્રિપાશંકર રાવલ (ઉ.૮૧) તેઓ ઉષાબેનના પતિ તથા મિલેશભાઇ અને કવિતાબેનના પિતા તથા કમલ અને કરણના દાદા તથા નિધિ તેજશના નાના અને સંગીતાબેના સસરાનું તા. ર૧ ના સ્વર્ગવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૩ ના ગુરૂવાર બજરંગવાડી, વંત્નલાવ કૃપા શ્રેયાંશ સ્કુલ પાસે જામનગર રોડ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.
ભારતીબેન દતા
રાજકોટ : ધ્રાફા નિવાસી સ્વ. હરીદાસ વિઠલજી દતાના પુત્ર સ્વ. નરોતમભાઇ (નટુભાઇ)ના ધર્મપત્ની ભારતીબેન તે ચીમનભાઇ તથા રમેશભાઇ દતાના ભાભી તેમજ પિયુષભાઇ તથા દક્ષાબેન રાજેશકુમાર કારીયા તેમજ મીરા દિપેનકુમાર હાલાણીના માતુશ્રી તા. ર૦ ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણુ તા. ર૩ ના ગુરૂવારે ૪ થી પ ગાયત્રી મંદિર, ગીતાનગર મેઇન રોડ, એસ. ટી. વર્કશોપ પાછળ, ગોંડલ રોડ, ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન જોશી
ઉનાઃ સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. મહાસુખરાય ભુદરજીભાઇ જોશીના ધર્મપત્ની ચંદ્રિકાબહેન (ઉ.વ. ૭ર) તે કેતનભાઇ, વિનયભાઇ (વકિલ એન્ડ સન્સ ઉના) ના માતૃશ્રી ત્થા સ્વ. નટવરલાલ ભુદરજી જોષી સ્વ. ધીરજલાલ કનૈયાલાલ જોષી (સમસ્ત બ્રહ્મ સમાજ ઉનાનાં પ્રમુખ), સ્વ. મંછાશંકરભાઇ જોશીનાં નાનાભાઇનાં ધર્મપત્ની ત્થા જન્માશંકરભાઇ, ચંદ્રકાન્તભાઇના ભાભી ત્થા સ્વ. વિષ્ણુપ્રસાદ નરભેરામ જોશીનાં દિકરી તા. ર૧મીએ કૈલાસવાસી થયા છે. પ્રાર્થના સભા તા. ર૩મીએ ગુરૂવારે બપોરે ૩ થી ૬ બ્રહ્મસમાજની વાડી ટાવર ચોક ઉનામાં રાખેલ છે. ટેલીફોનીક બેસણું મો. ૯૯૭૯૩ ૮૭૦૪૯ (કેતનભાઇ) મો. ૯ર૬પ૩ રર૧૭ર વિનયભાઇ
અમીનાબેન પઠાણ
સાવરકુંડલાઃ મર્હુમ હાજી કાશમભાઇ રેહમાનભાઇ પઠાણ (ગોપશેઠ)ના પત્ની અને નાગરિક બેંકના પૂર્વ ડિરેકટર અને મુસ્લિમ સિપાહી સમાજના પૂર્વ ઉપપ્રમુખ ઉસમાનભાઇ હાજી કાશમભાઇ પઠાણના માતા (વાલીદા) અમીનાબેન હાજી કાશમભાઇ પઠાણ તે હબીબભાઇ પઠાણ તથા હાજી યુનુસભાઇ તથા સલીમભાઇ પઠાણના માતા આજરોજ તારીખ રર ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મર્હુમમાંની જિયારત તારીખ ર૪ ને શુક્રવાર સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન મસ્જીદે જમીલા નવા કબ્રસ્તાન ખાતે રાખેલ છે. અને ઓરતો માટેની જિયારત મણિનગર કિરણ ટેલીવિજય પાછળના ખાંચમાં રાખેલ છે.
હેમલતાબેન વસાણી
રાજકોટઃ મુંબઇ નિવાસી સ્વ.શ્રી વ્રજલાલ ગીરધરલાલ વસાણીના ધર્મપત્ની હેમલતાબેન વસાણી(ઉ.વ-૮૦)નું તા.૨૦ને સોમવારે રાજકોટ ખાતે અવસાન થયેલ છે. હાલની પરિસ્થીતીને ઘ્યાનમાં રાખી સદ્દગતનાં શ્વસુરપક્ષ તથ પિયરપક્ષનું ટેલીફોનીક બેંસણુ તા.૨૩ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કાલકે રાખેલ છે. નિલેશભાઇ- ૯૮૭૦૨ ૯૯૪૭૬, હસમુખભાઇ- ૯૧૦૬૫ ૦૬૪૯૪, હિતેષભાઇ- ૯૮૨૫૧ ૪૭૦૮૯, તુષરભાઇ-૯૮૨૫૮ ૨૮૦૮૦
દિગંતસિંહ રાઠોડ
રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.દિગંતસિંહ (દરબાર) તે પ્રવિણસિંહ રૂપસિંહ રાઠોડના પુત્ર તથા જયદિપસિંહ, કલ્પેશભાઈના નાનાભાઈનું અવસાન તા.૨૧ના થયેલ છે. જેમનું બેસણું તા.૨૩ ગુરૂવાર સાંજ ૪ થી ૬ કારડીયા રાજપુત સમાજવાડી, મવડી ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે.
જયોતિબેન તન્ના
રાજકોટઃ સ્વ.ધનજીભાઈ પરસોતમભાઈ તન્ના (બળધોઈવાળા)ના પુત્ર શિરીષભાઈના પત્ની જયોતીબેન તે સ્વ.રતીલાલ કાનજીભાઈ સેદાણી (સાવરકુંડલાવાળા)ની પુત્રી તે બિનાબેન કંટારીયા, પુજાબેન દક્ષિણી તથા લક્ષીતભાઈના માતુશ્રી તા.૨૧ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ ગુરૂવારના રોજ સાંજ ૪ થી ૬ રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. શીરીષભાઈ મો.૯૮૨૫૨ ૩૧૫૦૦, લક્ષિતભાઈ મો.૯૯૭૯૬ ૦૧૮૦૦
સંતોકબેન ગરધરીયા
માણાવદર : સંતોકબેન વેલજીભાઇ ગરધરીયા (ઉ.વ.૮૦) તે વેલજીભાઇ અંબાવીભાઇ ગરધરીયાના ધર્મપત્ની તથા મહેન્દ્રભાઇ, પ્રવિણભાઇ, અને રમેશભાઇના માતુશ્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૩ ના ગુરૂવારના રોજ સવારના ૮ થી સાંજના પ સુધી ગીરીરાજનગર કોમ્પ્યુનીટી હોલ જી. ઇ. બી. પાછળ, માણાવદર રાખેલ છે.
દીપકભાઇ શાહુ
કાલાવડ : મુળ બલરામપુર (ઉત્તર પ્રદેશ) નિવાસી, હાલ રાજકોટ દીપકભાઇ રાજુભાઇ શાહુ, (ઉ.૩૯), જે રાજુભાઇ રામચરણભાઇ શાહુના પુત્ર અને વિશાલ રાજૂભાઇ શાહુના મોટા ભાઇ તા. ૧૯ રવિવારના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણુ ઉઠમણું તા. ર૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૮૧૬૦૯ ૬૧૭રર (કમલેશભાઇ), ૯૯૦૯૯ ૦પર૭ર (અમીતભાઇ)
જસુબેન વ્યાસ
ગોંડલ : મહારાજ શ્રી ઘેલારામજી ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજના સ્વ. ત્રિભોવનભાઇ ગીરધરલાલ વ્યાસ (મુ. શેડુભાર હાલ વરતેજ) ના ધર્મપત્ની જસુબેન ત્રિભોવનભાઇ વ્યાસ તે જગદીશભાઇ, અતુલભાઇ તથા રેખાબેનના માતાનું તા. ૧૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ર૩ને ગુરૂવારના રોજ સાંજે ૩ થી ૬ તેમના નિવાસસ્થાને સીતારામનગર, જી.ઇબી સામે, સીદસર રોડ, મુ. વરતેજ જિ. ભાવનગર (મો. ૯૯૦૪ર ૬૭૪૩૮)
અશોકભાઇ ચૌહાણ
રાજકોટ : રાજકોટ નિવાસી સ્વ. ચકુભાઇ ચૌહાણના પુત્ર અશોકભાઇ ચૌહાણ તે દેવેશ ચૌહાણ (લાલા)ના પિતા, સ્વ. મુળજીભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. ભરતભાઇ અને મહેન્દ્રભાઇના ભાઇ તેમજ ગોરધનભાઇ વાઘેલા જોધપુર (રાજસ્થાન)ના જમાઇ અને સ્વ. મુકેશ, તુષાર, ભાવેશ, અમીત, સંજયના કાકાનું તા. ર૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઉદયનગર-૧, ગરબી ચોક, શકિત માતાજીનું મંદિર, મવડી મેઇન રોડ ખાતે રાખવામાં આવેલ છે.
કુસુમબેન શાહ
રાજકોટઃ ગોંડલ નિવાસી કુસુમબેન (ઉ.વ.૭૮) તે સ્વ.શશીકાંત જયંતીલાલ શાહના ધર્મપત્નિ અને હેમલભાઈ, રીટાબેન અર્નેશભાઈ બાવીશી (બરોડા), સોનલબેન રાજેશભાઈ મહેતા (ભાવનગર), ટીનાબેન કીરણભાઈ કોઠારી (રાજકોટ)ના માતુશ્રી, અશોકભાઈ, નિલેષભાઈ (ગોંડલ, નવાગઢ જૈન સંઘ)ના ભાભી તા.૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે પૂંજાણી પૌષધ શાળા (ઉપાશ્રય), સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.
તૃપ્તિબા જાડેજા
રાજકોટઃ મુ.ચાંપાબેડા હાલ- ભાવનગર સ્વ.તૃપ્તીબા છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ.૩૯) તે પ્રવિણસિંહ ભોજુભાના તથા સ્વ.રણજીતસિંહ ભોજુભા તથા જીતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહના પુત્રવધુ તથા પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ (પી.પી. જાડેજા એડવોકેટ) તથા યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ (મારૂતિધામ- વિદ્યાપીઠ- બોટાદ) તથા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહના નાનાભાઈના પત્ની તથા છત્રપાલસિંહ રણજીતસિંહના ધર્મપત્નિ તથા મીતરાજસિંહ, જલદીપસિંહ, જયદત્તસિંહ તથા હર્ષવર્ધનસિંહના કાકી તેમજ મનસ્વીબા અને મિતલબાના માતુશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ (શંકર મંદિર ગણેશનગર-૨)માં રાખેલ છે તથા તા.૨૮ને મંગળવાર રોજ ઉત્તરક્રિયા તેમના નિવાસસ્થાને (પ્લોટ નં.૨બી, ગણેશનગર-૨, ચિત્રા ભાવનગર) રાખેલ છે. મો.૭૯૮૪૧ ૮૭૦૦૯, મો.૭૬૯૮૯ ૯૪૦૪૦
ચુનીલાલ પાબારી
રાજકોટઃ ચુનીલાલ ગોરધનલાલ પાબારી તે ભરતભાઈ અને અનિલભાઈના પિતાશ્રીનું તા.૨૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ ગુરૂવાર, સાંજે ૪ થી ૬, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનીટી હોલ, વિદ્યુતનગર મેઈન રોડ, શેરી નં.૧, રાજકોટ ખાતે રાખેલ છે. સ્વ.લાલજીભાઈ હરીદાસભાઈ મોદીના જમાઈ (પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.)
હરિસિંગભાઈ ડોડીયા
રાજકોટઃ કારડીયા રાજપુત હરિસિંગભાઈ જેસીંગભાઈ ડોડીયા (હરીભગત) (ઉ.વ.૯૫) તે દામજીભાઈ, છગનભાઈ, કરણભાઈ અને મુકેશભાઈના પિતાશ્રીનું તા.૨૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, રાજનગર કોમ્યુ. હોલ, રાજનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
વિજયાબેન ગોસાઈ
રાજકોટઃ હાલ રાજકોટ, મુ.વાસાવડ નિવાસી વિજયાબેન જીવનગીરી ગોસાઈ (ઉ.વ.૬૮) તા.૨૧ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવાર ૪ થી ૬ ભોમેશ્વર મંદિરની બાજુમાં જાગૃતી હોલ રાખેલ છે. વિપુલભાઈ તથા પરેશગીરી મો.૯૭૧૪૦ ૯૫૨૨૨, મો.૯૭૨૩૨ ૯૨૦૦૦