Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022
શહેર ભાજપ અગ્રણી જયેશભાઈ દવેના પિતાશ્રીનું દુઃખદ અવસાન:આજે સાંજે વિનોદભાઈ શેઠ કોમ્‍યુનિટી હોલ ખાત ે૪ થી ૬ બેસણું

રાજકોટઃ શ્રી યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્‍વ. ગોપાલજી જેઠાલાલ દવે (ઉ.વ. ૯૩) (નિવૃત્ત એસ. ટી. હેડ કેશિયર) તે હેમંતભાઈ, કૌશિકભાઇ, સ્‍મિતાબેન કેનેડા ત્‍થા જયેશભાઇ (રાજકોટ શહેર ભાજપ અગ્રણી)ના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી વિનોદભાઈ શેઠ કોમ્‍યુનિટી હોલ કોઠારીયા મેઈન રોડ દેવપરા શાકમાર્કેટ પાસે રાજકોટ ખાતે રાખેલ છે. કૌશિકભાઇ દવે મો.૬૩૫૩૮ ૫૦૦૧૯, જયેશભાઈ દવે મો.૯૮૨૫૨ ૦૯૯૫૪

અવસાન નોંધ

જેસુખલાલ ભટ્ટ

શ્રી સોરઠીય શ્રીગૌડ માલવીય બ્રાહ્મણ મુ. વ. મજેઠી (હાલ પિયાવા ગીર )જેસુખલાલ કાનજીભાઈ ભટ્ટ તે સ્‍વ. કાનજીભાઈ આનંદજીભાઈ ભટ્ટ ના પુત્ર તેમજ સ્‍વ. મનસુખભાઇ (મજેઠી )ના અનુજબંધુ તેમજ રમણીકભાઇ (જૂનાગઢ )ના મોટાભાઈ તથા પ્રદીપભાઈ તથા સંજયભાઈ તથા મીનાબેન ભૂપતરાય દવેના પિતાશ્રી તથા ભાર્ગવભાઇ ના દાદા તેમજ નાની મોણપરી (હાલ બીલખા )નિવાસી સ્‍વ. શિવલાલ હરિનંદ પંડ્‍યાના જમાઈ તેમજ સ્‍વ. ત્રંબકલાલ શિવલાલ પંડ્‍યાના બનેવી નુ તા. ૨૦/૯/૨૦૨૨ને મંગળવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તેમજ સાદડી તા. ૨૪/૯/૨૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે શુભેશ્વર મહાદેવનુ મંદિર, ખલીલપૂર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.  પ્રદીપભાઈ ભટ્ટ -૯૯૧૩૪૮૮૪૮૯, સંજયભાઈ ભટ્ટ -૮૪૦૧૮૬૬૯૯૧, વિક્રમભાઈ પંડ્‍યા -૯૫૩૭૨૦૮૨૦૩, દેવાંગભાઈ પંડ્‍યા -૯૧૦૬૯૬૨૭૯૨.

જયંતીલાલભાઇ કોટક

રાજકોટ : સ્‍વ. મગનલાલ વાલજીભાઇ કોટકના સુપુત્ર જયંતીલાલ મગનલાલ કોટક (ઉવ.૭૪) તા. ૨૧ના શ્રીજીચરણ પામેલ છે તે છોટાલાલ,મનસુખભાઇ, વસંતભાઇ ધીરજભાઇ, અરવિંદભાઇ તથા જયશ્રીબેનના ભાઇ તથા ધર્મેશ, ચિરાગ, સ્‍વ વિજય, ભાવિકના પિતાશ્રી સ્‍વ. કેશવજીભાઇ જુઠાભાઇ નથવાણીના જમાઇની સાદડી બેસણું તા. ૨૩ના શુક્રવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, દામજી મેપા પ્‍લોટ શેરીનં.-૪ સહકાર સોસાયટી પાછળ રાખેલ છે.

લાભુબેન ગામી

રાજકોટઃ સ્‍વ.મગનભાઇ રામજીભાઇ ગામીના પત્‍ની સ્‍વ.લાભુબેન મગનભાઇ ગામી(ઉ.૬૨)તે અમીતભાઇ અને પરાગભાઇના માતુશ્રી તેમજ લલીતભાઇના ભાભી તા.૨૧ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬,  કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કિરણ સોસાયટી,  હરીધવા મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૭૯૮૪૯ ૯૪૫૦૯ અમીતભાઇ મગનભાઇ ગામી, મો.૯૧૫૭૭ ૭૭૦૨૨ પરાગભાઇ મગનભાઇ ગામી

લાખાભાઇ ગધેથરિયા

મોટી પાનેલીઃ સ્‍વ.લાખાભાઇ અરજણભાઇ ગધેથરીયા (ઉ.વ.૯૦) તે થોભણભાઇના પિતાશ્રી અને અશોકભાઇના કાકાનું તા.૨૨ને ગુરૂવારે અવસાન થયેલ છે બેસણું તા.૨૩ને શુક્રવારે સવારે ૮ થી ૧૧ લેઉવા પટેલ સમાજ - મોટી પાનેલી ખાતે રાખેલ છે.

પુષ્‍પાબેન દોશી

રાજકોટઃ જામનગર નિવાસી તે સ્‍વ.ગુલાબચંદ હીરાચંદ દોશીના પુત્રવધુ પુષ્‍પાબેન (ઉ.વ.૮૭) સ્‍વ. જયંતિભાઇ ગુલાબચંદ દોશીના ધર્મપત્‍નિ તેમજ અનિલભાઇ (રાજકોટ) સ્‍વ.ભરતભાઇ (મુંબઇ), સ્‍વ.રાજેન્‍દ્રભાઇ (જામનગર)ના ભાભી જે મૃદુલાબેન, મંજુબેન (મુંબઇ), અને સ્‍વ. રેખાબેનના જેઠાણી તેમજ સ્‍વ.શારદાબેન મનુભાઇ મહેતા (રાજકોટ) અને નયનાબેન અમરીશભાઇ પારેખ (USA) ના ભાભી તેમજ જીતુભાઇ (જામનગર) અમિતભાઇ (રાજકોટ), ડો.સંજયભાઇ તેમજ પલ્લવીબેન રાજુભાઇ શાહ (USA) ના માતૃશ્રી જે પ્રીતિબેન તેમજ કાનનબેનના સાસુ, જે મોનીશ, અમન, દેવલ, દિપલ તથા નેહાના દાદી, જે જેતપુર નિવાસી સ્‍વ. નટુભાઇ સંઘવીના પુત્રી, જે સ્‍વ.ગજેન્‍દ્રભાઇ ચંદ્રભાઇ (મુંબઇ), સ્‍વ.શિરીષભાઇ, દિનેશભાઇ તેમજ રેણુકાબેન અનુપભાઇ વોરા (USA) ના મોટાબેનનું અવસાન થયુ છે. સદગતની પ્રાર્થના સભા તા.૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રાખેલ છે. પારસ હોલ, ૩, ગલી નં.૨, સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

ત્રિગુણાબેન જોષી

પ્રભાસ પાટણ : નિવાસી સ્‍વ. ત્રિગુણાબહેન રેવાશંકરભાઇ જોષી(ઉ.વ.૭૮) તે સ્‍વ. રેવાશંકરભાઇ જોષી (બાપારામ)ના ધર્મપત્‍ની, મૂળશંકરભાઇ જાદવજીભાઇ જોષી(બાલાગામ)ના દીકરી તેમજ કિશોરભાઇ જોષી(ના.કલેકટર કચેરીવાળા, વેરાવળ), કિરણબેન, રેખાબેન તેમજ જીજ્ઞાસાબેનના માતૃશ્રી અને પન્નાબેન(કન્‍યાશાળા, નિવૃત્ત શિક્ષક)ના સાસુ તેમજ ગૌરાંગભાઇ જોષી(માહિતીખાતું)ના દાદીમાનું તા. ૨૦/૯/૨૨ના રોજ સોમનાથ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૪/૯ ના રોજ શનિવારે, દશનામ ગૌસ્‍વામી ભવન, લ્‍ગ્‍ત્‍ ૫ાસે, પ્રભાસ પાટણ ખાતે બપોરે ૪ થી ૬ કલાકે રાખવામાં આવે છે.

અવસાન નોંધ

ભાનુશંકર પાણેરી

રાજકોટઃ ઔદીચ્‍ય ઝાલાવડી બ્રાહ્મણ ગોરધનભાઈ વી.પાણેરીના પુત્ર ભાનુશંકર ગોરધનભાઈ પાણેરી (ઉ.વ.૬૮) મૂળ માંગરોળ વતની હાલ રાજકોટ નિવાસી તેઓ દિનકરભાઈ, વજુભાઈ તથા સ્‍વ.રજનીકાંતભાઈ પાણેરીના મોટાભાઈ તેમજ વિરલ બી. પાણેરી, ઋચાબેન  તથા દીપનાબેન જાનીના પિતાશ્રી તેમજ અ.સૌ. નિધી વી.પાણેરીના સસરા તથા સ્‍વ.અંબાશંકરભાઈ, સ્‍વ.પ્રવીણભાઈ તથા ગિરજાશંકર વી.જાનીના બનેવીનું બહેરીન મુકામે તા.૧૯ ભાદરવા વદ નોમના રોજ સ્‍વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ શનિવારના રોજ તેમના નિવાસસ્‍થાન રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મધુબેન કાનાબાર

રાજકોટઃ મૂળ આમરણ, હાલ રાજકોટ, અ. સૌ. સ્‍વ. મધુબેન, ઉમર વર્ષ ૭૨, તે જેન્‍તીલાલ ત્રિકમદાસ કાનાબારના ધર્મપત્‍ની, તે વીસનજીશેઠ સેજપાલના પુત્રી, તે કમલ, વિમલ, મીનાબેન મિતેશકુમાર સાતા અને સુધાબેન મયુરકુમાર દક્ષિણીના માતા શ્રી, તે દેવ અને કશવીના દાદીમાં, તા.૨૦ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તારીખ ૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્‍યે, પંચનાથ મહાદેવના મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

જેસુખલાલ ભટ્ટ

શ્રી સોરઠીય શ્રીગૌડ માલવીય બ્રાહ્મણ મુ. વ. મજેઠી (હાલ પિયાવા ગીર )જેસુખલાલ કાનજીભાઈ ભટ્ટ તે સ્‍વ. કાનજીભાઈ આનંદજીભાઈ ભટ્ટ ના પુત્ર તેમજ સ્‍વ. મનસુખભાઇ (મજેઠી )ના અનુજબંધુ તેમજ રમણીકભાઇ (જૂનાગઢ )ના મોટાભાઈ તથા પ્રદીપભાઈ તથા સંજયભાઈ તથા મીનાબેન ભૂપતરાય દવેના પિતાશ્રી તથા ભાર્ગવભાઇ ના દાદા તેમજ નાની મોણપરી (હાલ બીલખા )નિવાસી સ્‍વ. શિવલાલ હરિનંદ પંડ્‍યાના જમાઈ તેમજ સ્‍વ. ત્રંબકલાલ શિવલાલ પંડ્‍યાના બનેવી નુ તા. ૨૦/૯/૨૦૨૨ને મંગળવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તેમજ સાદડી તા. ૨૪/૯/૨૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે શુભેશ્વર મહાદેવનુ મંદિર, ખલીલપૂર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.  પ્રદીપભાઈ ભટ્ટ -૯૯૧૩૪૮૮૪૮૯, સંજયભાઈ ભટ્ટ -૮૪૦૧૮૬૬૯૯૧, વિક્રમભાઈ પંડ્‍યા -૯૫૩૭૨૦૮૨૦૩, દેવાંગભાઈ પંડ્‍યા -૯૧૦૬૯૬૨૭૯૨.

જયંતીલાલભાઇ કોટક

રાજકોટ : સ્‍વ. મગનલાલ વાલજીભાઇ કોટકના સુપુત્ર જયંતીલાલ મગનલાલ કોટક (ઉવ.૭૪) તા. ૨૧ના શ્રીજીચરણ પામેલ છે તે છોટાલાલ,મનસુખભાઇ, વસંતભાઇ ધીરજભાઇ, અરવિંદભાઇ તથા જયશ્રીબેનના ભાઇ તથા ધર્મેશ, ચિરાગ, સ્‍વ વિજય, ભાવિકના પિતાશ્રી સ્‍વ. કેશવજીભાઇ જુઠાભાઇ નથવાણીના જમાઇની સાદડી બેસણું તા. ૨૩ના શુક્રવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, દામજી મેપા પ્‍લોટ શેરીનં.-૪ સહકાર સોસાયટી પાછળ રાખેલ છે.

લાભુબેન ગામી

રાજકોટઃ સ્‍વ.મગનભાઇ રામજીભાઇ ગામીના પત્‍ની સ્‍વ.લાભુબેન મગનભાઇ ગામી(ઉ.૬૨)તે અમીતભાઇ અને પરાગભાઇના માતુશ્રી તેમજ લલીતભાઇના ભાભી તા.૨૧ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬,  કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કિરણ સોસાયટી,  હરીધવા મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૭૯૮૪૯ ૯૪૫૦૯ અમીતભાઇ મગનભાઇ ગામી, મો.૯૧૫૭૭ ૭૭૦૨૨ પરાગભાઇ મગનભાઇ ગામી

લાખાભાઇ ગધેથરિયા

મોટી પાનેલીઃ સ્‍વ.લાખાભાઇ અરજણભાઇ ગધેથરીયા (ઉ.વ.૯૦) તે થોભણભાઇના પિતાશ્રી અને અશોકભાઇના કાકાનું તા.૨૨ને ગુરૂવારે અવસાન થયેલ છે બેસણું તા.૨૩ને શુક્રવારે સવારે ૮ થી ૧૧ લેઉવા પટેલ સમાજ - મોટી પાનેલી ખાતે રાખેલ છે.(૨૩.૯)

પુષ્‍પાબેન દોશી

રાજકોટઃ જામનગર નિવાસી તે સ્‍વ.ગુલાબચંદ હીરાચંદ દોશીના પુત્રવધુ પુષ્‍પાબેન (ઉ.વ.૮૭) સ્‍વ. જયંતિભાઇ ગુલાબચંદ દોશીના ધર્મપત્‍નિ તેમજ અનિલભાઇ (રાજકોટ) સ્‍વ.ભરતભાઇ (મુંબઇ), સ્‍વ.રાજેન્‍દ્રભાઇ (જામનગર)ના ભાભી જે મૃદુલાબેન, મંજુબેન (મુંબઇ), અને સ્‍વ. રેખાબેનના જેઠાણી તેમજ સ્‍વ.શારદાબેન મનુભાઇ મહેતા (રાજકોટ) અને નયનાબેન અમરીશભાઇ પારેખ (USA) ના ભાભી તેમજ જીતુભાઇ (જામનગર) અમિતભાઇ (રાજકોટ), ડો.સંજયભાઇ તેમજ પલ્લવીબેન રાજુભાઇ શાહ (USA) ના માતૃશ્રી જે પ્રીતિબેન તેમજ કાનનબેનના સાસુ, જે મોનીશ, અમન, દેવલ, દિપલ તથા નેહાના દાદી, જે જેતપુર નિવાસી સ્‍વ. નટુભાઇ સંઘવીના પુત્રી, જે સ્‍વ.ગજેન્‍દ્રભાઇ ચંદ્રભાઇ (મુંબઇ), સ્‍વ.શિરીષભાઇ, દિનેશભાઇ તેમજ રેણુકાબેન અનુપભાઇ વોરા (USA) ના મોટાબેનનું અવસાન થયુ છે. સદગતની પ્રાર્થના સભા તા.૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રાખેલ છે. પારસ હોલ, ૩, ગલી નં.૨, સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

ત્રિગુણાબેન જોષી

પ્રભાસ પાટણ : નિવાસી સ્‍વ. ત્રિગુણાબહેન રેવાશંકરભાઇ જોષી(ઉ.વ.૭૮) તે સ્‍વ. રેવાશંકરભાઇ જોષી (બાપારામ)ના ધર્મપત્‍ની, મૂળશંકરભાઇ જાદવજીભાઇ જોષી(બાલાગામ)ના દીકરી તેમજ કિશોરભાઇ જોષી(ના.કલેકટર કચેરીવાળા, વેરાવળ), કિરણબેન, રેખાબેન તેમજ જીજ્ઞાસાબેનના માતૃશ્રી અને પન્નાબેન(કન્‍યાશાળા, નિવૃત્ત શિક્ષક)ના સાસુ તેમજ ગૌરાંગભાઇ જોષી(માહિતીખાતું)ના દાદીમાનું તા. ૨૦/૯/૨૨ના રોજ સોમનાથ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૪/૯ ના રોજ શનિવારે, દશનામ ગૌસ્‍વામી ભવન, લ્‍ગ્‍ત્‍ ૫ાસે, પ્રભાસ પાટણ ખાતે બપોરે ૪ થી ૬ કલાકે રાખવામાં આવે છે.