Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022
સોમનાથ મંદિરના પ્રખાલન પુજારી કિશોરગીરીના માતુશ્રી કૈલાસવાસ

ઢાંક : વેરાવળ ભીડીયા નિવાસી અપારનાથી જમકુબેન ચમનગીરી (ઉ.વ.૮૪) તે કિશોરગીરીબાપુ, કમલેશગીરી ગોસ્‍વામી (જામનગર), રંજનબેન કાંન્‍તીગીરી (માંગરોળ), ઉર્મીલાબેન ભુપતગીરી (ઢાંક) જયાબેન ભરતગીરી (વેરાવળ) તથા રીટાબેન રાજેશગીરી (કેશોદ) ના માતુશ્રી તેમજ હિરેન, મોલિક, અને રિતાશું ના દાદીમાનું તા. ૧૭ ના રોજ કૈલાસવાસ થયેલ છે.
શંખઢોળ-પૂજનવિધી તા. ર૭ ને ગુરૂવારના સવારના ૯.૩૦ પુષ્‍પાંજલી, સમાધી જુવારણા સવારે ૧૧ કલાકે, મહાપ્રસાદ બપોરના ૧ર કલાકે રાત્રે ૯ કલાકે શકિતપૂજન, તેમના નિવાસ સ્‍થાન વેરાવળ ભીડીયા ખાતે રાખેલ છે. કિશોરગીરીબાપુ મો. ૯૮૯૮૦ ર૯ર૯૦ કમલેશગીરી મો. ૭૮૦ર૦ ૯ર૮૩૩

 

વલસાડના પત્રકાર નિમેષભાઈ પટેલના પિતાશ્રી બાબુભાઈ પટેલનું નિધન

(કાર્તિક બાવીશી દ્વારા ): ગુજરાત સમાચાર વલસાડના પત્રકાર અને માનવ એડ.ના સંચાલક નિમેષભાઈ પટેલના પિતાશ્રી બાબુભાઈ પટેલનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. આજરોજ તેમની અંતિમયાત્રા વલસાડના ગોરગામ થી નીકળી હતી. જેમાં વલસાડના પત્રકારો, વકીલો, વેપારીઓ જોડાયા હતા. (નિમેષભાઈ મો.૯૮૨૪૦ ૨૮૮૮૨)


 

આટકોટના યુવા પત્રકાર કરશન બામટાના સસરાનું અવસાન

આટકોટઃ રાજકોટ નિવાસી અમૃતલાલ ભગવાનજીભાઇ તેરૈયા (ઉ.વ.૭પ) તે ભાનુશંકર વિઠ્ઠલભાઇ તેરૈયા, સ્‍વ.ભીખુભાઇ નરશીભાઇ તેરૈયા, નીતીનભાઇ નરશીભાઇ તેરૈયાના કાકા તથા ક્રિષ્‍નાબેન ગોપાલકૃષ્‍ણ ભરાડ, રેખાબેન નયનભાઇ પોપટ, રીટાબેન કેતનભાઇ બોરીસાગર, હેતલબેન કરશનભાઇ બામટા, ભાવનાબેન તેરૈયા અર્ચનાબેન કૃણાલભાઇ દવે, સેજલબેન જતીનભાઇ મન્‍કોડીયાના પિતાશ્રી તથા આટકોટના પત્રકાર કરશન બામટાના સસરાનું તા.ર૧ના અવસાન થયેલ છે.
ટેલીફોનીક બેસણું તા.ર૪-૧-રરસોમવાર સમય સાંજે ૪ થી ૬ નીતીનભાઇ મો.૯૪ર૮૮૪૦૫૨૮, ગોપાલભાઇ મો.૯૪૨૬૯૬૯૫૫૨, કેતનભાઇ મો.૯૮૨૫૩૮૬૨૨૭, કરશનભાઇ બામટા મો. ૯૯૭૯૪૯૮૫૨૫, કૃણાલભાઇ મો.૯૯૯૮૮૭૦૮૯૭.

 

અવસાન નોંધ

ભારતીબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા શાંતિલાલ જાદવજીભાઈ ટાંકના પત્‍ની ભારતીબેન તે વર્ષાબેન ભાવનાબેન તથા અભિષેકના માતુશ્રી તથા ધીરજલાલ અને હરીશકુમારના સાસુનું તા.૨૨ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. અભિષેક મો.૮૪૬૦૬ ૯૨૧૭૪, ધીરજલાલ મો.૯૬૨૪૮ ૧૪૩૨૦, હરીશકુમાર મો.૯૭૧૪૭ ૨૦૬૦૮

જીવરાજભાઈ ચાંગેલા

રાજકોટઃ મૂળ તરસાઈ હાલ રાજકોટ જીવરાજભાઈ નાથાભાઈ ચાંગેલા (ઉ.વ. ૯૧) તે સ્‍વ. રડીયાતબેન ચાંગેલાના પતિ તથા ભગવાનજીભાઈ, અશોકભાઈ અને ચીમનભાઈના ભાઈ તથા ધવલભાઈ અશોકભાઈ ચાંગેલાના દાદાનું તા. ૨૧ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૪ને સોમવારે સાંજે ૩ થી ૬ રાખેલ છે. લૌકિકવિધિ બંધ રાખેલ છે. ભગવાનજીભાઈ મો. ૯૮૨૫૨ ૫૯૧૭૪, અશોકભાઈ મો. ૯૮૨૯૫ ૧૪૬૫૩, ૮૯૮૦૩ ૫૩૬૩૯, ચીમનભાઈ મો. ૯૭૭૩૨ ૨૩૦૭૫, ધવલભાઈ મો. ૮૭૫૮૭ ૦૦૩૦૧  

નટવરલાલ સાંગાણી

રાજકોટ : નિવાસી દશા સોરઠીયા વણિક શ્રી નટવરલાલ હરસુખલાલ સાંગાણી (ઉ.વ.૮૬) તે શ્રી ચંદનબેનના પતિ, પ્રભુદાસભાઇ ગાંધીના જમાઇ, સ્‍વ. મુકેશભાઇ, અજયભાઇ તથા માયાબેન મહેશભાઇ વકાણી, પારૂલ રાજેશભાઇ ધાબલીયા, નીતા ચેતનભાઇ દોશીના પિતાશ્રી અને ગૌરાંગ, ધ્રુવીલ અને દેવાંશીના દાદાનું તા. રર ના રોજ અરિંહતશરણ  પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ર૪ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અજયભાઇ મો. નં. ૯૪ર૯ર૪૪૦૧પ, મહેશભાઇ મો. નં. ૯૮રપ૭ ૮૯૦૯૮, રાજેશભાઇ મો. નં. ૭૪૦પ૪ ૩૩૮ર૦, ચેતનભાઇ મો. નં. ૯૭ર૭૬ ૩૪૬૪૦.