Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023
અવસાન નોંધ

અનસુયાબેન ત્રિવેદી

ટંકારા : ઓ. સ. ઝા. બ્રાહ્મણ ગં. સ્‍વ. અનસુયાબેન ત્રિવેદી (ઉ.વ.૮૬) તે સ્‍વ. કનૈયાલાલ પ્રભાશંકર ત્રિવેદીના પત્‍ની તેમજ સુધીરભાઇ, મહેશભાઇ, શૈલેષભાઇ, ધનલક્ષ્મીબેન ઠાકર, હિરાબેન જયેશભાઇ રાવલ (રાજકોટ)ના માતા અને બ્રહ્મસમાજ -ટંકારાના મહામંત્રી જવાહરભાઇ ઠાકર અને જયેશભાઇ રાવલ (રાજકોટ)ના સાસુમા તથા ઋષિકેશ, સચીનના દાદીમાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૩ ને સોમવારે સાંજે ૪ થી પ દરમિયાન કુબેરનાથ મહાદેવ મંદિર, જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, ટંકારા ખાતે રાખેલ છે.

આશાબેન જુઠાણી

ગોંડલ : સ્‍વ. ગીરધરલાલ તારાચંદ ચુઠાણીના પત્‍ની આશાબેન ગીરધરલાલ જુઠાણી ઉ.વ.૭૬ તે ગુલાબચંદ તારાચંદ જુઠાણીના નાના ભાઇના પત્‍ની તે લાલભાઇ, હંસાબેન અશ્વિનભાઇ પારેખ તથા ઉષાબેન ઇશ્વરલાલ ઢેઢીના ભાભી, તે જેતપુર નિવાસી સ્‍વ. ચુનીલાલ સુંદરજીભાઇ ધોળીયાના પુત્રી તે અનિલભાઇ ચુનીલાલ ધોળીયાના નાના બહેનનું તા. ર૦-૧-ર૦ર૩ ના રોજ ગોંડલ મુકામે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ર૩ ને સોમવારના રોજ સવારે ૧૧ કલાકે બેનાણી વાડી, યુનિટ નં. ૧, વચલી શેરી ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ છે.

જયસુખલાલ પોપટ

ગોંડલ : નવાગામ (કાલાવડ) ના સ્‍વ. હરીલાલ લખમશીભાઇ પોપટના પુત્ર જયસુખલાલ તે દમયંતીબેન ખખ્‍ખર, ગોંડલ વનીતાબેન બુધ્‍ધદેવ, ભાયાવદર, સ્‍વ. જયશ્રીબેન નથવાણી, કાલાવડ, શોભનાબેન દાવડા, ખાખીજાળીયા, ગીતાબેન નંદાણી, રાજકોટના ભાઇનું તા. ર૦ ના અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

શિલ્‍પાબેન પારેખ

રાજકોટ : શીશાંગીયા ભાણજીભાઇ દેવજીભાઇના પુત્રી શિલ્‍પાબેન સુરેશભાઇ પારેખ (અમદાવાદ) તે સ્‍વ. કિશોરભાઇ, મહેશભાઇ (યુનિ. પોસ્‍ટ)ના નાના બહેન અને રાજૂભાઇ હકુભાઇ તથા અશોકભાઇ, શાંતિભાઇના કાકાની પુત્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. તેઓનું બેસણુ આજે તા. ર૩ ને સોમવારે સાંજે ૪ થી ૬.૩૦ મહેશભાઇના નિવાસ સ્‍થાને ૧ રવિરાંદલ પાર્ક, ૧પ૦ રીંગ રોડ, શીતલ પાર્ક, બીઆરટીએસ પાસે (ગાંધીગ્રામ) રાખેલ છે.

લીલાબેન મલકાણ

રાજકોટઃ દસા સોરઠીયા વણિક બાબરાવારા હાલ અમદાવાદ સ્‍વ.કાંતિલાલ પિતાંબરદાસ મલકાણના પત્‍ની સ્‍વ.લીલાબેન કાંતિલાલ મલકાણ તે અલ્‍કાબેન વિજયભાઇ કાપડીયા, ભારતીબેન માણેકલાલ ગાંધી અમદાવાદ જયશ્રી પ્રમોદભાઇ ગોરસીયા મુંબઇ સ્‍વ.પ્રદિપભાઇ કાંતિલાલ મલકાણ સુરેશ કાંતિલાલ મલકાણના માતુશ્રી તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.૨૩ સોમવારના રોજ પ,ગોપાલનગર સુંદર એપાર્ટમેન્‍ટ રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૮૯૮૧ ૬૦૭૮૨, ૯૭૨૫૨ ૨૭૦૩૭

જયેન્‍દ્રભાઇ રૂપાણી

રાજકોટઃ જુનાગઢ નિવાસી વનેચંદભાઇ રૂપાણી(બકુલભાઇ જનસતાવાળા) (ઉ.૭૬) તેઓ જયશ્રીબેનના પતિ તથા રમણીકભાઇ હાકેમચંદ દામાણીના જમાઇ, તથા કિશોરભાઇ દામાણી, મહેન્‍દ્રભાઇ દામાણીના બનેવી તથા બિંદુબેન વિરેન દોશી, શીલ્‍પાબેન ઉર્વીશ કોઠારી, શીતલબેન રોનક કોસાણીના પિતાશ્રી તા.૨૦ના અરીહંતશરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.

જગદીશચંદ્ર ત્રિવેદી

રાજકોટઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્‍વ.ચંદુલાલ પોપટલાલા ત્રિવેદીના પુત્ર જગદીશચંદ્ર (ઉ.૭૫) જે દેવાંશુ ત્રિેવેદી તથા દર્શના બારડના પિતાશ્રી તેમજ પ્રવિણભાઇ ત્રિવેદી-એડવોકેટના મોટાભાઇનું તા.૨૧ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ સાંજે ૪.૩૦થી ૫.૩૦ દરમ્‍યાન શ્રી રામનાથ મહાદેવ મંદિર, ક્રિષ્‍નાપાર્ક, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે, લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૮૭૯૨ ૮૧૫૩૫

અરૂણાબેન મહેતા

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્‍વ.નંદલાલભાઇ અમૃતલાલ મહેતાના ધર્મપત્‍ની અરૂણાબેન નંદલાલભાઇ મહેતા(ઉ.૯૩), તે સ્‍વ.પ્રાણલાલભાઇ ગૌરીશંકર વ્‍યાસના સુપુત્રી તથા મયુરભાઇ મહેતા (મુંબઇ), કાલીન્‍દીબેન (યુએસએ), જાનવીબેન મહેતા(નિવૃત કર્મચારી ઝનાના હોસ્‍પિટલ), મૃણાલીનીબેન ભટ્ટ(રિટાયર્ડ બેંક ઓફ ઇન્‍ડિયા કર્મચારી), ફાલ્‍ગુનીબેન મહેતા(એલઆઇસી), અચ્‍યુત મહેતા(ઇન્‍કમટેકસ- રાજકોટ) ના માતૃશ્રી તેમજ ભાવિકાબેન મહેતા, દિલીપભાઇ દવે, નયનભાઇ ભટ્ટ (રીટાયર્ડ જીલ્‍લા પંચાયત કર્મચારી), રેખાબેન મહેતાના સાસુનું શનિવાર તા.૨૧ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું સોમવાર તા.૨૩ના રોજ સાંજે ૫થી ૬ કલાક દરમ્‍યાન નાગર બોર્ડિગ, વિરાણી હાઇસ્‍કુલની સામે, ટાગોર રોડ ખાતે રાખેલ છે.

શાંતિલાલ શાહ

રાજકોટઃ મૂળ પાળીયાદ નિવાસી, હાલ રાજકોટ, શાંતિલાલ ઉજમશીભાઇ શાહ (ઉ.૯૨)તે સ્‍વ.જયશ્રીબેનના પતિ, તે દીપકભાઇ, સ્‍વ.ટવીનકલભાઇ(મનોજ), અશોકભાઇ તથા મિતાબેન ચેતનકુમાર મહેતાના પિતા, તે શિવમ અને રાજવીના દાદા, તે ચેતનકુમાર જયંતીલાલ મહેતા(જામનગર), શિલ્‍પાબેન ટવીનકલભાઇ, આરતીબેન દીપકભાઇના સસરા, તે સ્‍વ.હસમુખભાઇ ઉજમશીભાઇના ભાઇનું તા.૨૦ શુક્રવારના રોજ અરિહંત શરણ થયેલ છે. સદગતનું બેસણું તથા પ્રાર્થનસભા તા.૨૩ સોમવારે સવારે ૧૦ કલાકે વિશાશ્રી જૈન સમાજવાડી, ૧૧ કરણપરા, રાજકોટ ખાતે રાખેલ.

જમનાદાસ રાચ્‍છ

રાજકોટઃ જીયાણાવાળા હાલ રાજકોટ સ્‍વ.ઠા.મોહનલાલ મોરારજીભાઇ રાચ્‍છના જયેષ્‍ઠ પુત્ર જમનાદાસ મોહનલાલ રાચ્‍છ તે નયનાબેન દિનેશકુમાર તન્નાના પપ્‍પા તથા પરમ તથા ચાંદનીના નાના તે જગુભાઇ સ્‍વ.નટવરલાલ હિંમતભાઇ તથા બટુકભાઇના મોટાભાઇનું તા.૨૨ રવિવારના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૩ સોમવાર સાંજે ૫ વાગ્‍યે જાગનાથ મંદિરે રાખેલ છે. મયુર- ૭૫૭૪૮ ૩૨૯૨૫

નવિનચંદ્ર રાજપરા

રાજકોટઃ ઉપલેટા નિવાસી(હાલ રાજકોટ) સોની નવીનચંદ્ર મોહનલાલ રાજપરા તે સ્‍વ.બાબુભાઇ સ્‍વ.જમનાદાસભાઇ તથા તનસુખભાઇના ભાઇ તથા સ્‍મિત જેમ્‍સવાળા વલ્‍લદાસ તથા મનોજભાઇ તથા સ્‍વ.જયોત્‍સનાબેન નિલેશકુમાર પારેખના પિતાશ્રી તથા સ્‍વ.ચંદુલાલ જીવરાજભાઇ વડનગરાના જમાઇ તથા કમલભાઇ વડનગરા તથા મહેશભાઇ વડનગરાના બનેવીનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૩ને સોમવારના સાંજે ૪થી ૬ રાખેલ છે, ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ

ઉર્મીલાબેન પરમાર

રાજકોટઃ સ્‍વ.ઉર્મીલાબેન સુરેશભાઇ પરમાર(ચકીબેન), જે સુરેશભાઇ માધવજીભાઇ પરમારના ધર્મપત્‍ની, તેમજ મિતેષભાઇ સુરેશભાઇ પરમાર તથા અવનીબેન નૈમીષભાઇ જીવરાજાનીના માતુશ્રી, સોનલબેન મિતેષભાઇ પરમારના સાસુજીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ સોમવારના રોજ સાંજે ૪થી ૫ રાખેલ છે.

શિલ્‍પાબેન પારેખ

રાજકોટ : શીશાંગીયા ભાણજીભાઇ દેવજીભાઇના પુત્રી શિલ્‍પાબેન સુરેશભાઇ પારેખ (અમદાવાદ) તે સ્‍વ. કિશોરભાઇ, મહેશભાઇ (યુનિ. પોસ્‍ટ)ના નાના બહેન અને રાજૂભાઇ હકુભાઇ તથા અશોકભાઇ, શાંતિભાઇના કાકાની પુત્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. તેઓનું બેસણુ આજે તા. ર૩ ને સોમવારે સાંજે ૪ થી ૬.૩૦ મહેશભાઇના નિવાસ સ્‍થાને ૧ રવિરાંદલ પાર્ક, ૧પ૦ રીંગ રોડ, શીતલ પાર્ક, બીઆરટીએસ પાસે (ગાંધીગ્રામ) રાખેલ છે.

અનસુયાબેન ત્રિવેદી

ટંકારા : ઓ. સ. ઝા. બ્રાહ્મણ ગં. સ્‍વ. અનસુયાબેન ત્રિવેદી (ઉ.વ.૮૬) તે સ્‍વ. કનૈયાલાલ પ્રભાશંકર ત્રિવેદીના પત્‍ની તેમજ સુધીરભાઇ, મહેશભાઇ, શૈલેષભાઇ, ધનલક્ષ્મીબેન ઠાકર, હિરાબેન જયેશભાઇ રાવલ (રાજકોટ)ના માતા અને બ્રહ્મસમાજ -ટંકારાના મહામંત્રી જવાહરભાઇ ઠાકર અને જયેશભાઇ રાવલ (રાજકોટ)ના સાસુમા તથા ઋષિકેશ, સચીનના દાદીમાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૩ ને સોમવારે સાંજે ૪ થી પ દરમિયાન કુબેરનાથ મહાદેવ મંદિર, જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, ટંકારા ખાતે રાખેલ છે.

આશાબેન જુઠાણી

ગોંડલ : સ્‍વ. ગીરધરલાલ તારાચંદ ચુઠાણીના પત્‍ની આશાબેન ગીરધરલાલ જુઠાણી ઉ.વ.૭૬ તે ગુલાબચંદ તારાચંદ જુઠાણીના નાના ભાઇના પત્‍ની તે લાલભાઇ, હંસાબેન અશ્વિનભાઇ પારેખ તથા ઉષાબેન ઇશ્વરલાલ ઢેઢીના ભાભી, તે જેતપુર નિવાસી સ્‍વ. ચુનીલાલ સુંદરજીભાઇ ધોળીયાના પુત્રી તે અનિલભાઇ ચુનીલાલ ધોળીયાના નાના બહેનનું તા. ર૦-૧-ર૦ર૩ ના રોજ ગોંડલ મુકામે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ર૩ ને સોમવારના રોજ સવારે ૧૧ કલાકે બેનાણી વાડી, યુનિટ નં. ૧, વચલી શેરી ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ છે.

જયસુખલાલ પોપટ

ગોંડલ : નવાગામ (કાલાવડ) ના સ્‍વ. હરીલાલ લખમશીભાઇ પોપટના પુત્ર જયસુખલાલ તે દમયંતીબેન ખખ્‍ખર, ગોંડલ વનીતાબેન બુધ્‍ધદેવ, ભાયાવદર, સ્‍વ. જયશ્રીબેન નથવાણી, કાલાવડ, શોભનાબેન દાવડા, ખાખીજાળીયા, ગીતાબેન નંદાણી, રાજકોટના ભાઇનું તા. ર૦ ના અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.  

કાંતિભાઇ પરમાર

રાજકોટઃ સ્‍વ.કાંતિભાઇ ભીમાભાઇ પરમાર(ઉ.૬૩) (આદરિવાળા) તે સ્‍વ.ભીખુભાઇ ભીમાભાઇ પરમારના નાનાભાઇ, દુર્ગેશભાઇ, અલ્‍પેશભાઇના પિતા તેમજ બકુલભાઇના કાકાનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ને સોમવારે સાંજે ૪થી ૫, તેમના નિવાસ સ્‍થાને બ્રાહ્મણ વાડી પાસે, ચંદનપાર્ક શેરીનં.૪, રૈયાચોકડી, અમૃતા હોસ્‍પિટલ વાળી શેરી, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે. અલ્‍પેશભાઇ પરમાર મો.૯૮૨૪૨ ૦૨૬૫૭, દુર્ગેશભાઇ પરમાર મો.૯૭૨૩૩ ૪૪૮૯૯, બકુલભાઇ પરમાર મો.૯૯૨૪૪ ૬૧૩૨૬

મોરબીના નિવૃત એએસઆઇ ઘનશ્‍યાભાઇ પટેલનું અવસાન

મોરબી, તા. ૭ :  મોરબી પોલીસ માં ફરજ બજાવી નિવળત થયેલા એ.એસ.આઇ  ઘનશ્‍યામભાઈ કાનજીભાઈ પટેલ નું અવસાન થયેલ છે.સદગતનું બેસણું ૨૬ ને ગુરુવારનાં રોજ સવારે તેમના નિવાસસ્‍થાને નીલકંઠ નગર સોસાયટી રવાપર રોડ, નરસંગ ટેકરી મંદિર પાછળ અંજની એપાર્ટમેન્‍ટ ની સામે સવારે ૮ થી ૧૦ રાખેલ છે. તેમજ સરવડ ગામે રાત્રે ૮ થી ૧૦ રાખેલ છે.

ગીતાબેન આચાર્યનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ ગીતાબેન આચાર્ય (ઉ.વ.૬૮) તે સ્‍વ. મુકુંદરાય આચાર્યના પત્‍નિ તથા ભાવેશ, ચાંદનીના માતુશ્રી અને બીરજુકુમાર, આરતીબેનના સાસુ તેમજ પ્રેમાનંદ યાજ્ઞિકના  પુત્રીનું તા. ૨૨/૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું કાલે મંગળવારે સાંજે ૪ થી ૬, ઓમ કારેશ્વર મંદિર, ૩-શ્રીજી પાર્ક બાપા સિતારામ ચોક, એચપી પેટ્રોલ પંપ સામે રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.