Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022
જુનાગઢ બીએસએનએલના નિવૃત્ત અધિકારી અમૃતલાલ રાઠોડનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

જુનાગઢ તા. ર૪ :.. જુનાગઢ બીએસએનએલના નિવૃત્ત અધિકારી અમૃતલાલ હિરાભાઇ રાઠોડ ઉ.૬૪ તે જયેશભાઇ ના મોટાભાઇ તથા શુભમના પિતાનું તા. રર ના રોજ અવસાન થયેલ છે.
સદ્‌્‌ગતની પ્રાર્થના સભા બેસણુ તા. ર૪ ને શક્રવાર આજે સાંજે ૪ થી ૬ બિલનાથ મહાદેવ મંદિર વંથલી રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

પ્રતિકભાઇ કનૈયા

રાજકોટ : મુળ-જેતપુર હાલ-રાજકોટ નિવાસી સારસ્‍વત બ્રાહ્મણ સ્‍વ. પ્રતીકભાઇ ચંદ્રેશભાઇ કનૈયા (ઉ.વ.૩ર) તે ચંદ્રેશભાઇ પ્રભાશંકર કનૈયાના પુત્ર સ્‍વ. પ્રભાશંકર ગોવિંદજી કનૈયાના પૌત્ર સ્‍વ. નંદલાલભાઇ તુલસીદાસભાઇ દુલ્લાના જમાઇ ધર્મિષ્‍ઠાબેન મેહુલકુમાર લહેરૂ તથા સ્‍નેહાબેન હાર્દિકકુમાર દુલ્લાનાભાઇ હાર્દિકભાઇ (લાલા મહારાજ) રવિભાઇ દુલ્લાના બનેવી જટાશંકરભાઇ ચત્રભૂજભાઇ કુવા પોરબંદરના ભાણેજનું તા. ર૩ ના અવસાન થયેલ છે. બેસણું તેમજ સાદડી તા. રપ ને શવિવારે ૪ થી ૬  શ્રી રાજ રામેશ્વર મહાદેવ રાજલક્ષ્મી સોસાયટી શેરી નં. ૧૮ હુડકો પોલીસ ચોકી સામે કોઠારીયા રોડ ખાતે રાખેલ છે. (મો. ૯૯રપ૬ ૧૪૦ર૩)