Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021
અવસાન નોંધ

ભાવનગર સેન્ટ્રલ પગપાળા મેદની કમીટીના ચેરમેન રાજેભાઇ કુરેશીનો ઇન્તેકાલ

ભાવનગરઃ ભાલ પંથકના ભડીયાદમાં હઝરત શહીદ મહેમુદશા બુખારી દાદાના ઉર્ષ પ્રસંગે પરંપરા મુજબ છેલ્લા ૩પ વર્ષથી ભાવનગરથી ભડીયાદ પગપાળા મેદની કાઢતા સેન્ટ્રલ મેદની કમીટી ભાવનગરના ચેરમેન રાજેભાઇ કુરેશીનું તા.ર૪ ને બુધવારે ઇન્તકાલ થયેલ છે.

જોગાનુજોગ ભડીયાદ મુકામે લસ્લામી તા.૧૧ ચાંદ રજબ માસ મુજબ દરગાહ શરીફમાં સંદલ શરીફની વિધી કરવામાં આવે છે તે મુજબ આજે ઇસ્લામી ચાંદ ૧૧ રજબના દિવસે જ રાજેભાઇ કુરેશીનો ઇન્તેકાલ થયેલ છે. તેમને સેન્ટ્રલ મેદની કમીટીના આગેવાનો કાળુભાઇ બેલીમ, હુસેનભાઇ ધોબી, ઇકબાલભાઇ ધામેચા, મહેબુબભાઇ ડીસવાળા સહીતના મુસ્લીમ સમાજના આગેવાનોએ મર્હુમના હક્કમાં દુવાઓ કરી હતી.

ભોગીલાલ સંઘવી

રાજકોટઃ ભાણવડ નિવાસી (હાલ રાજકોટ) ભોગીલાલ લાલજી સંઘવી (ઉ.વ.૯૫) તે સ્વ.કંચનબેનના પતિ, સ્વ.ઓધવજી દેવચંદ વોરાના જમાઈ, કિર્તીભાઈ, રાજુભાઈ, સ્વ.વીણાબેન ભરતભાઈ સંઘવી, અ.સૌ.હંસાબેન દિલીપભાઈ શેઠ, અ.સૌ.ઈલાબેન અશ્વિનભાઈ પટેલ, અ.સૌ.રેણુકાબેન નિરંજનભાઈ શાહના પિતાશ્રી અને અ.સૌ. સ્મિતાબેન તથા અ.સૌ.સુમિતાબેનના સસરા તા.૨૫ના ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૬ના શુક્રવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક વ્યવહારો બંધ રાખેલ છે.

જશુમતિબેન પતાણી

રાજકોટઃ જશુમતિબેન ભરતભાઈ પતાણી (ઉ.વ.૬૩) તે અંકુરભાઈ, મૌસમીબેન તથા બોસ્કીબેન (મીલીબેન)ના માતુશ્રી તથા ભકિતબેનના સાસુ તથા ભવ્યનાં દાદીમાંનું તા.૨૫નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ચંદ્રીકાબેન પારેખ

રાજકોટઃ મુળ વિરપુર હાલ રાજકોટ નિવાસી સોની ઉમેદલાલ જગજીવનભાઈ પારેખના ધર્મપત્નિ ગો.વા.ચંદ્રીકાબેન (ઉ.વ.૮૪) તે અનિલભાઈ (અમદાવાદ) તથા ભરતભાઈના માતુશ્રી તથા તેજસ- જેનિષના દાદી તેમજ કાંતીલાલ ખીમચંદ આડેસરા (નડીયાદ)નાં દિકરી અને ભીખાભાઈ ઝવેરી, મનુભાઈ, વિનોદભાઈનાં બહેન તા.૨૪ના ગૌલોકવાસી થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૫ ગુરૂવારે, સાંજે ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અનીલભાઈ મો.૯૮૯૮૮ ૬૪૫૫૧, ભરતભાઈ મો.૯૯૨૫૧ ૧૨૧૨૨, તેજસ મો.૯૯૨૫૨ ૦૯૩૬૧, જેનીષ મો.૯૯૧૩૧ ૮૦૯૦૧, મનુભાઈ મો.૯૮૨૪૫ ૯૧૬૦૫, વિનુભાઈ મો.૯૮૨૫૯ ૭૪૪૧૬, વિજયભાઈ મો.૯૯૨૪૭ ૪૫૯૪૬, કલ્પેશભાઈ મો.૯૭૨૬૯ ૧૧૫૭૦

કાન્તીભાઈ મકવાણા

રાજકોટઃ સ્વ.કાન્તીભાઈ વિસનજીભાઈ મકવાણાનું તા.૨૪ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ૩- ભોજલરામ સોસાયટી, 'આદિત્ય' સંતકબીર રોડ, રાજકોટ મો.૯૮૨૪૨ ૨૪૫૦૩

શશીકાંતભાઈ સાંગાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક શશીકાંતભાઈ (કાકુભાઈ) ત્રંબકલાલ સાંગાણી (ઉ.વ.૭૮) તે રાખી જયેશભાઈ વિભાકર, આશિષ તથા પ્રતિકના પિતાશ્રી,  તે નવિનભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.જયંતભાઈ, નિર્મલાબેન જયંતિલાલ માંડવીયા, મંજુબેન અશોકકુમાર ગોરસીયા, હંસાબેન હસમુખરાય શેઠ તથા કિરણબેન કિશોરકુમાર ધોળકીયાના ભાઈ તે સ્વ.શાંતિલાલ અમરશી ગાદોયાના જમાઈ તા.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. આશિષ મો.૬૩૫૩૨ ૬૬૩૮૫, જીતેન્દ્રભાઈ મો.૭૦૪૩૮ ૯૩૫૭૬, મનીષ મો.૬૩૫૧૭ ૧૦૩૭૧, ચિંતન મો.૭૩૫૯૦ ૦૦૦૮૦

રાજેભાઇ કુરેશી

ભાવનગરઃ મર્હુમ ઉંમરભાઇ મીરાજીભાઇ કુરેશીના દિકરા રાજેભાઇ ઉંમરભાઇ કુરેશી (ઉ.વ.૮પ) (ચેરમેન ભાવનગર સેન્ટ્રલ મેદની કમીટી) તે દાદુભાઇ ઉંમરભાઇ કુરેશીના મોટાભાઇ, કાસમભાઇ પીરખા પઠાણ, જાહીદભાઇ (દિલીપ) હબીબભાઇ સૈયદના સસરા, સાદીક, હુસેનભાઇના દાદા, મર્હુમ રજાકભાઇ અમીભાઇ, રસુલભાઇ અમીભાઇના બનેવી, અનવર, અકરમ, મોસીન, સમીર, સોહીલના નાનાબાપુ, બેલીમ ઇરફાનભાઇ દિલાભાઇના મોટા સસરા, કુરેશી મુસ્તાકભાઇ અહેમદભાઇના દાદા સસરા જન્નતનશીન થયેલ છે. મર્હુમની જીયારત તા.ર૬ને શુક્રવારે સવારે ૮.૩૦ કલાકે નદીકબ્રસ્તાન, કુંભારવાડા તથા ઔરતો માટેની જીયારત તેમના નિવાસસ્થાન શેરી નં. ૦ મોતી તળાવ, ભાવનગર રાખેલ છે.

કુસુમબેન રાણપરા

મોરબીઃ મોરબી નિવાસી ગૌ.વા. કુસુમબેન પ્રવીણભાઇ રાણપરા તે પ્રવીણભાઇના ધર્મપત્ની તથા હિતેશભાઇ, શરદભાઇ અને પ્રીતીબેનના માતાનું અવસાન તા.ર૪ના બુધવારના રોજ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે રાખેલ છે.

પ્રભાતબા વાળા

જામકંડોરણાઃ પ્રભાતબા બાબુભા વાળા (ઉ.વ.૮૪) તે બાબુભા મધુભા વાળાના ધર્મપત્ની તથા મહેન્દ્રસિંહ અને પ્રદ્યુમનસિંહ વાળાના માતુશ્રીનું તા.રરના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.રપ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બાબુભા મધુભા વાળા મો.૯૪ર૭૩ ૯પ૪પ૯, મહેન્દ્રસિંહ વાળા મો.૯૯૦૯૦ ૮૭૯પ૦, પ્રદ્યુમનસિંહ વાળા મો.૯૪ર૭૬ ૬૬પ૬પ.

હિરાબેન ત્રિવેદી

ઝીઝુંડા : ચા.મ.મોઢ બ્રાહ્મણ ત્રિવેદી હસમુખભાઇ પ્રભાશંકર ભાઇના ધર્મ પત્ની સ્વ. હિરાબેન હસમુખભાઇ ત્રિવેદી (ઉવ.૭૦) તે મોરબી સ્વ. અંબાશંકર જયાશંકર મહેતા તથા મહેતા પ્રફુલચંદ્ર જયાશંકર મહેતાના બહેન તથા રાજેશભાઇ ત્રિવેદી  (પોસ્ટ) તથા પ્રફુલભાઇ જયાશંકર મહેતા તથા ઇન્દુબેન ભરતભાઇ મહેતા (બોટાદ)ના માતૃશ્રી તથા દિલીપભાઇ અને ત્રિવેદી (કાળાસર) તથા સુખદેવભાઇ (વાંકાનેર)ના ભાભીનું તા. ૨૩ના અવસાન પામ્યા છે. બેસણુ તથા ઉઠમણુ તા. ૨૫ના સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. ઉતરક્રિયા (શ્રાવણી) તા. ૫ રાખેલ છે.

લલિતભાઈ ધતુરીયા

રાજકોટઃ. સારસ્વત બ્રાહ્મણ લલિતભાઈ પ્રવિણચંદ્ર ધતુરીયા (ઉ.વ. ૬૨) તે ક્રિષ્નાબેનના પતિ તથા ભાવિનભાઈ અને ઉન્નતિબેનના પિતાશ્રી તથા નરેન્દ્રભાઈ ગોપાલજીભાઈ જોશીના જમાઈ તેમજ જ્યુપીલભાઈ જયસુખભાઈ પટેલના સસરાનુ તા. ૨૩ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાવિનભાઈ ધતુરીયા મો. ૮૨૩૮૧ ૯૬૩૦૦, નિધિબેન ધતુરીયા મો. ૯૯૯૮૩ ૮૩૫૨૩, ઉન્નતિબેન પટેલ મો. ૮૮૬૬૦ ૧૮૭૯૦, જ્યુપીલભાઈ પટેલ મો. ૭૭૭૮૮ ૮૯૯૭૦

બટુકભાઇ ચાવડા

ગોંડલ : બટુકભાઇ હરજીભાઇ ચાવડા (ઉ.૬૫) તે પ્રતાપભાઇ, પ્રવિણભાઇ, જીતુભાઇ, મહેશભાઇ તથા સતવંતભાઇના પિતા તથા રાહુલના કાકાનું તા.રર ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૬ને શુક્રવારના રોજ વિજયનગર, મફતીયાપરા મહાદેવના મંદિર પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

ગુલાબબેન કોઠારી

ગોંડલ : ગુલાબબેન મહાસુખલાલ કોઠારી તે ગીરીશભાઇ, નિખીલભાઇ, હસ્તિનભાઇ, ઇન્દીરાબેન, ચંદ્રીકાબેન આર.શાહ, નયનાબેન આર.શાહના માતૃશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે.

શીલાબેન મહેતા

રાજકોટ : અમરેલી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જીતુભાઈ ગજાનંદભાઈ મહેતાના ધર્મપત્ની તથા નિસર્ગ અને  રન્નાના માતુશ્રી તથા વિમલભાઈના ભાભી અને ભીખેશભાઈ શીવલાલ જોષીના બહેન શિલાબેન જીતુભાઈ મહેતાનું તા.૨૩ને મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતુભાઈ ૯૪૨૬૪ ૭૧૨૩૨, વિમલભાઈ ૯૯૭૪૯૨૨૬૨૦, ભાવેશભાઈ ૯૯૭૯૦૪૪૭૪૦.