Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023
નિર્મળાબેન વેગડાનું દુઃખદ અવસાન : કાલે બેસણું:શેઠ હાઈસ્‍કુલના નિવૃત વાઈસ પ્રિન્‍સીપાલ હરિભાઈ વેગડાના ધર્મપત્‍નિ

રાજકોટ : રાજગોર બ્રાહ્મણ મુળ મોટા દડવા નિવાસી હાલ રાજકોટ હરિભાઈ ગોરધનભાઈ વેગડા (પી એન્‍ડ ટીવી શેઠ હાઈસ્‍કુલ, રાજકોટ)ના ધર્મપત્‍નિ નિર્મળાબેન વેગડા (ઉ.વ.૮૦)  તે સુશીલભાઈ વેગડા(જી.પી.સી.બી.), પ્રબોધભાઈ વેગડા (એલઆઈસી), ઉદયભાઈ વેગડા (અકિલા), ઉર્મીલભાઈ વેગડા (સીએ)ના માતુશ્રીનું તા.૨૪ના મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૨૬ના ગુરૂવારે બપોરે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે શિલ્‍પન ઓનીક્ષ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, કિડની હોસ્‍પિટલ સામે, યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર નવાનગર હાઇસ્‍કુલના નિવૃત શિક્ષક મહેશ્વરભાઇ ત્રિવેદીનું અવસાન

જામનગર : સ્‍વ.મહાશંકર નવલશંકર ત્રિવેદી (સંસ્‍કળત પાઠશાળા-મુળગામ ખાખરા)ના પુત્ર મહેヘર મહાશંકર ત્રિવેદી (ઉ.વ.૯૦-નિવળત શિક્ષક, નવાનગર હાઇસ્‍કૂલ તથા સંસ્‍કળત પાઠશાળાના સંચાલક) તે સ્‍વ.અ.સૌ.રંજનબેનના પતિ તથા સ્‍વ.જર્નાદન નવલશંકર ત્રિવેદી (શ્રી પ્રિન્‍ટરી)ના ભત્રીજા તેમજ ચંદ્રકાંતભાઇ, રામેヘરભાઇ (કો.કો.બેંક), સ્‍વ.લલીતભાઇ, સ્‍વ.નરહરિભાઇ, પદ્મનાભભાઇ, ઉષાબેન તથા રમાબેનના મોટાભાઇ તેમજ, હિમાંશુભાઇ (ટોરેન્‍ટ ફાર્મા), સ્‍વ.મનોજભાઇ (કિરણ રેફ્રીજરેશન), જયેશભાઇ (કો.કો.બેંક), કલ્‍પનાબેન રાવલના પિતા તેમજ જયોતિબેન, ઉષાબેન (ગળહમાતા) તથા સ્‍મિતાબેનના સસરા તેમજ પ્રતિક, મહર્ષિ, પ્રસાદ, ઉદયના દાદા તથા સ્‍વ.શંકરલાલ કાલીદાસ રાવલના જમાઇ તા.૨૪ના અવસાન પામ્‍યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૬-૧-૨૦૨૩ના સાંજે ૪-૩૦ થી ૫.૩૦, સંસ્‍કળત પાઠશાળા (કાશી વિヘનાથ રોડ, જામનગર) ખાતે રાખવામાં આવી છે.

નિવૃત્ત આર.ટી.ઓ. ઇન્‍સ્‍પેકટર અશોકકુમાર ધ્રુવના પિતાશ્રીનું અવસાન : શુક્રવારે બેસણું

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ રાજકોટ અનંતરાય ગિરધરલાલ ધ્રુવ (ઉં.વ. ૯૪) તે સ્‍વ. ગિરધરલાલ છગનલાલ ધ્રુવના જ્‍યેષ્ઠ પુત્ર તેમજ સ્‍વ. ચંદ્રકાંત ધ્રુવ, સ્‍વ. રામકળષ્‍ણ ધળવ, સ્‍વ. ગજાનનભાઈ ના મોટાભાઈ તથા અશોકભાઈ ધ્રુવ (નિવૃત આરટી.ઓ. ઇન્‍સ્‍પેકટર) અને શીવદતભાઇ ધ્રુવ(નિવૃત મ્‍યુનિશિપલ કોર્પોરેશન- રાજકોટ) , નિતાબેન વિનોદભાઇ ભટ્ટ, હેમાબેન નટવરલાલ મહેતાના પિતાશ્રી નું  આજે તા. રપ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, શેરી નં.૪, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પુષ્પાબેન ત્રિવેદી

જામનગરઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ જામનગર નિવાસી સ્વ. જસવંતભાઈ પ્રાણલાલ ત્રિવેદીના પત્નિ પુષ્પાબેન જસવંતભાઈ ત્રિવેદી  (ઉ.વર્ષ.૮૦), તે  સ્વ.જયદેવભાઈ, ઈશ્વરભાઈ, દેવીપ્રસાદભાઈ, મહેન્દ્રભાઈના ભાભી, તેમજ હિતેષભાઇ, જયેશભાઇ, સ્વ. સંજયભાઈ, મનીષાબેન ધર્મેન્દ્ર કુમારના માતુશ્રી, ડૉ.દિજ્ઞા, મહર્ષિ, પ્રણય ના દાદી તેમજ સ્વં.હરિવલ્લભભાઈ ત્રિવેદીના દીકરી તે સ્વ.ધનવંતભાઈ તથા મહેન્દ્રભાઈ  તથા યદુનંદનભાઈના બહેનનું  તા.૨૩ને સોમવારે અવસાન થયેલ છે. ઉઠમણું  તેમજ પિયર પક્ષ તરફથી બેસણું તા.૨૭ને શુક્રવારે જામનગર પાબારી હોલ ખાતે ૫ થી ૫.૩૦ રાખેલ છે. ૧)હિતેષભાઇ ત્રિવેદી - ૮૯૮૦૬૨૮૩૩૩ ૨) જયેશભાઇ ત્રિવેદી -૯૯૨૪૩૬૩૫૫૧.

જયશ્રીબેન બારોટ

જસદણ : જયશ્રીબેન બળવંતભાઇ બારોટ (ઉવ.૬૬) ગુણવંતભાઇ, મહેશભાઇ, ભરતભાઇ, મહેન્દ્રભાઇ, વસંતભાઇ નારણજીભાઇ બારોટના ભાભી તથા મનુભાઇ, સુધીરભાઇ, ચંપકભાઇ બારોટ અમદાવાદના બહેનનું તા.૨૧ના અવસાન થયેલ છે. દશા વિધી તા.૨૮ને શનિવારે અને  ઉતરક્રિયા તા.૨૯ને રવિવારે જસદણ મુકામે નિવાસસ્થાને રાખેલ છે. 

ભરતભાઇ શુકલ

રાજકોટઃ બાલંભા નિવાસી હાલ રાજકોટ ભરતભાઇ લાભશંકર શુકલ (ઉ.૬૪) નિવૃત રીજીયોનલ મેનેજર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તે સ્મીતાબેનના પતિ તેમજ ડીમ્પીબેનના પિતા અને અચ્યુતભાઇ શુકલના સસરા તેમજ સ્વ.હરીશભાઇ, ભાસ્કરભાઇ નિવૃત વનસંરક્ષકશ્રી તેમજ ચંદ્રીકાબેન જાની, બીનાબેન પંડયાના નાનાભાઇ, હરગોવિંદભાઇ વ્યાસના જમાઇ તથા બકુલભાઇ વ્યાસના બનેવીનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનુું બેસણું તા.૨૬ ગુરૃવારે સાંજે ૪થી ૫.૩૦ કલાકે અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિર(નીલકંઠ હોલ) કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

નિર્મળાબેન અનડકટ

રાજકોટઃ સ્વ.નાનાલાલ વશરામભાઇ અનડકટના ધર્મપત્ની નિર્મળાબેન(ઉ.૮૧)તે મનસુખભાઇ ગોકળભાઇ પોપટ(શાપર)ના બહેન તે જયકરભાઇ, રાજુભાઇ, વિણાબેન વિનોદરાય ભોજાની, રેખાબેન દિપકભાઇ ઘેલાણીના માતુશ્રી તેમજ પ્રિયાંક, વિધી, ખુશીના દાદીમાનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૬ ગુરૃવારના રોજ સાંજે ૪થી ૫ કલાકે, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મનહરભાઇ ભાદરકા

રાજકોટઃ મનહરભાઇ ભાદરકા તે સ્વ.કેશુભાઇ સામતભાઇ તથા ગં.સ્વ.સાજણબેનના સુપુત્ર, હમીરભાઇના નાનાભાઇ, રમાબેનના પતિ, બિમલભાઇ (સી.એ.) (મો.૯૪૨૯૪ ૩૨૨૦૦)ના પિતાશ્રી, જહાનવીબેનના સસરા અને જિયાંશુના દાદાનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૬ને ગુરૃવારે સાંજે ૪થી ૬ ખોડિયારકૃપા રવિ રાંદલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગરોડ, શિતલપાર્ક બીઆરટીએસ બસ સ્ટોપ પાસે, રામાપીર ચોકડી પાસે રાખેલ છે.

મુકેશ પારેખ

રાજકોટઃ મોઢવણિક રાજકોટ નિવાસી મુકેશ શાંંતીલાલ પારેખ(ઉ.૭૨) રીર્ટ–ટી.ડી.ઓ.તે વિશાલ તથા નૃપાના પિતા, પૂજા તથા ઝોલતનના સસરા,સતીષભાઇ, જયોતીન્દ્રભાઇ (યુ.એસ.એ), મીનાબેન, શોભનાબેન અને મનીષાબેનના ભાઇ, કિરણભાઇ, અશોકભાઇ અને ભરતભાઇ પરીખના બનેવીનું તા.૨૪ મંગળવારના રોજ અક્ષરધામગમન થયેલ છે. પ્રાર્થનાસભાઃ તા.૨૬ ગુરુવાર, સાંજે ૪.૩૦થી ૫.૩૦, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

આશાબેન ભારાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.આશાબેન ભારાણી(ઉ.૬૭) તેઓ ઉપલેટાવાળા જેઠાચંદ ભારાણીના પત્ની, દિપ સિલેકશનવાળા સુનિલભાઇ તથા દિપભાઇના માતુશ્રી તથા ઉપલેટાવાળા શત્રુભાઇ, અમરભાઇ, વિષ્ણુભાઇના ભાભી તથા બ્લુ કલબવાળા હરિભાઇના કાકીનું તા.૨૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું(પગડીયુ) તા.૨૬ ગુરુવારના રોજ સાંજે ૫ કલાકે ગુરુ–જો–ધર નંદકિશોર હોલની બાજુમાં, ૮–ગાયકવાડી, રાજકોટ રાજકોટ ખાતે રાખેલ છે.

વસંતભાઇ ચંદારાણા

જામખંભાળિયા : સ્‍વ.વૃજલાલ ત્રિભુવનદાસ ચંદારાણા (લાંબાવાળા)ના પત્‍ની વસંતબેન વૃજલાલ ચંદારાણા (ઉ.વ.૮૬) તે ગં.સ્‍વ.શોભનાબેન કિશોરકુમાર અઢીયા, ભાવનાબેન સુનિલકુમાર નથવાણી, પારૂલબેન રાજેશકુમાર ધોકાઇ, રીટાબેન પરેશકુમાર, તેમજ અશોકભાઇ અને કૌશીકભાઇના માતૃશ્રી તેમજ ધ્‍યેય, સત્‍યમ, માધવ અને રુચિકાના દાદીમા તા.ર૪ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા.ર૬ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખેલ છે.

મંજુલાબેન ભટ્ટ

રાજકોટ : ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો મુળ ગામ મતિરાળા હાલા વિરનગર ગં.સ્‍વ. મંજુલાબેન પ્રાણજીવન ભટ્ટ (ઉ.૯૦) (તે ડો. પ્રદીપ ભટ્ટના માતુશ્રી તથા કેવલ તથા સમર્થ તથા કૃપાના દાદીબા તથા જેનીલ કેવલ ભટ્ટ તથા પ્રતિકકુમાર પાઠકના દાદીબા સાસુનુ તા.રપના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ને શુક્રવાર સાંજે ૪ થી ૬ વાગ્‍યે તેમના નિવાસ શિવાનંદ મિશન હોસ્‍પીટલ વિરનગર ખાતે  રાખેલ છે.

જયાબેન પરમાર

રાજકોટ : જયાબેન મોહનભાઇ પરમાર (ઉ.વ.૯૬) તે સ્‍વ. મોહનભાઇ પરમારના પત્‍ની તેમજ જયંતિભાઇ મોહનભાઇ પરમાર (બીએસએનએલ) ના માતુશ્રી તેમજ અમિત, પીનાક, વિશાલ, ચિરાગ, દિવ્‍યેશના દાદીમાનું તા. ૨૩ ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું  તા. ૨૭ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરામનગર શેરી નં.૪ મેઇનરોડ ખાતે રાખેલ છે. 

અંકુરભાઇ ગોરવાડીયા

રાજકોટઃ ગુર્જર પ્રજાપતિ અંકુર જીવણભાઇ ગોરવાડીયા(ઉ.૩૪) તે જીવણભાઇ મનજીભાઇ ગોરવાડીયાના પુત્રનું તા.૨૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.૨૭ શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ રામેશ્વર મંદિર, ફીલ્‍ડમાર્શલ વાડીની બાજુમાં, મોરબી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા.૨૯ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યે રામેશ્વર મંદિર, ફીલ્‍ડમાર્શલ વાડીની બાજુમાં, મોરબીરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન ગોહિલ

રાજકોટઃ હંસાબેન લાલજીભાઇ ગોહિલ (ઉ.૭૫) તે સ્‍વ.લાલજીભાઇ પોપટભાઇ ગોહિલના પત્‍ની અને નીતિનભાઇ, મુકેશભાઇ, લતાબેન નરેશકુમાર ભટ્ટીના માતુશ્રી તથા અલ્‍પેશ અને રાજનના દાદીનુ તા.૨૪ને મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬.૧ને ગુરુવારના રોજ તેમના નિવાસસ્‍થાને સાંજે ૪થી ૬ (આર.એમ.સી. કવાર્ટર), જનકપુરી કોમ્‍પલેક્ષ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણીરોડ રાજકોટ ખાતે રાખેલ છે. નીતીનભાઇ મો.૮૧૪૦૦ ૨૩૯૩૧, મુકેશભાઇ મો.૯૪૨૬૦ ૭૮૪૯૦, અલ્‍પેશભાઇ મો.૭૦૪૬૧ ૪૯૭૬૦, રાજનભાઇ મો.૭૯૮૪૨ ૫૨૦૧૧

નિર્મલાબેન ભીમજીયાણી

રાજકોટઃ ગૌ.વા.નિર્મલાબેન દિનેશચંદ્ર ભીમજીયાણી (ઉ.૭૧) રાજકોટ તે સ્‍વ.દિનેશચંદ્ર ભાયચંદ ભિમજીયાણીના ધર્મપત્‍ની તેમજ દિપકભાઇ તથા રાજેશભાઇના માતુશ્રી તથા મોહીલ, નિશીત અને પ્રિયાના દાદીમાં તે સ્‍વ.માવજીભાઇ ગોકળદાસ જોબનપુત્રાની દિકરી અને જયસુખભાઇ, મુકેશભાઇના બહેન તા.૨૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.૨૬ને ગુરૂવારના રોજ સાંજે પ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્‍લોટ, રાજકોટ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

રમાબેન રૂપારેલીયા

રાજકોટઃ સ્‍વ.ધીરજલાલ પરસોતમ રૂપારેલીયા તથા સ્‍વ.સવિતાબેન ધીરજલાલ રૂપારેલીયાના પુત્રી શ્રીમતી રમાબેન(ઉ.૭૮ રહે.મોરબી) તે સ્‍વ.પ્રવિણચંદ્ર મગનલાલ સેતા, મોરબીના ધર્મપત્‍ની તેમજ સ્‍વ.લલીત ધીરજલાલ રૂપારેલીયા બીપીન રૂપારેલીયા, રાજેન્‍દ્ર રૂપારેલીયા, વિજય રૂપારેલીયા તથા ભરત રૂપારેલીયાના મોટા બહેન તા.૨૩ સોમવારના રોજ મોરબી મુકામે શ્રીજીચરણ પામેલ છે.

હરેશ વી.વાઘેલા

રાજકોટઃ સ્‍વ.છગનભાઇ ધનજીભાઇ સોલંકી વેરાવળવાળા હાલ રાજકોટ તે ભાવેશભાઇના પિતા તથા શામજીભાઇ, વશરામભાઇના મોટાભાઇ તા.૨૪ના રામચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૬ ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ.કે.ચોક ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન ગુસાણી

રાજકોટઃ નિર્મળાબેન ચમનલાલ ગુસાણી, તે સ્‍વ.ચમનલાલ દેવકરણ ગુસાણીના ધર્મપત્‍ની, નરેન્‍દ્રભાઇ, સ્‍વ.હરિશભાઇ તથા મુકેશભાઇના માતુશ્રી, તેમજ સ્‍વ. છગનલાલ કલ્‍યાણજી ચાંપાનેરીયાના બહેન તા.૨૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૬ ગુરુવારના રોજ સાંજે ૪.૩૦થી ૫.૩૦ સત્‍સંગ હોલ, રામઝરુખા મંદિર કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

વિનોદભાઇ સવાણી

રાજકોટઃ વિનોદરાય હરીલાલ સવાણી તે ચંદ્રકાંત શિવલાલ જીવરાજાની જમાઇ અને નીલેશભાઇ લાલોના બનેવીનં તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમની સાદડી તા.૨૬ને ગુરુવારના રોજ સાંજે ૪થી ૫ રાખેલ છે સ્‍થળઃ સાધુવાસવાણીરોડ, ન્‍યુઅંબિકા પાર્ક શેરીનં.૪, સન્‍ફલાવર સ્‍કુલની સામે રાજકોટ, નીલેશભાઇના ઘરે રાખેલ છે.